________________
એપ્રિલ, ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન જ્ઞાનદર્શનના દિવસ તરીકે ઉજવવો જોઈએ. તે દિવસે અભૂત ઘટના બની અપકારથી વાળનાર કૃતની વ્યક્તિને નર્ક મળે છે. તમને જૈન ધર્મ ન મળ્યો હતી. અહિંસા, સમતા, અનેકાંતવાદ અને નયવાદથી પ્રભાવિત થઈને ૪૪૧૧ હોત તો? તમે કેટલી હત્યા કરતા હોત, કેટલા વ્યસનો વળગ્યા હોત, જેટલા આત્માઓએ પરમાત્મા પાસે દીક્ષા લીધી હતી. ગૌતમસ્વામી, તેમજ કેટલી અરૂચિપૂર્ણ બાબતોમાં રસ લેતા હોત? તેનો વિચાર કરી જોજો. અગ્નિભૂતિ ગૌતમ અને ઈન્દ્રભૂતિ ગોતમ ભગવાન મહાવીરને વાદ-વિવાદમાં ભગવાન મહાવીરે આપણને જૈન ધર્મના સંસ્કાર લોહીમાં અને જીવનમાં પરાભૂત કરવા આવ્યા હતા. સામાન્યપણે સામી વ્યક્તિ શંકા વ્યક્ત કરે આપ્યા તેનો બદલો કોઈ સંજોગોમાં વાળી શકાય એમ નથી એમ ડૉ. અને તેનું નિરસન કરવામાં આવે એવું થતું હોય છે. જો કે અહીં તો ભગવાન કુમારપાળ દેસાઈએ ઉમેર્યું હતું. મહાવીર સામી વ્યક્તિની જીજ્ઞાસા અને શંકા જાણતા હતા. મહાવીર સર્વજ્ઞ ડૉ. ધનવંતભાઈ શાહે જણાવ્યું હતું કે મહાવીર કથા ચિત્ત વિકાસની છે. તેઓ સામેથી કહેતા કે તમારા મનમાં ઘણાં વખતથી આ શંકા છે અને ભૂમિકા પર આધારિત છે. આ કથા વડે તેમને જાણવાના, માનવાના અને તેનો ઉત્તર આ છે. તેમણે વાદ-વિવાદને બદલે સંવાદ કર્યો. ગણધરનું પામવાના છે. શ્રદ્ધા રાખ્યા વિના તેમને પામવાનું મુશ્કેલ છે. તેના વડે આલેખન એ ભગવાનની તર્કબદ્ધતા અને સર્વજ્ઞતાનો મેળ છે. સ્યાદ્વાદ બોધિબીજની પ્રાપ્તિ પૂરેપૂરી શક્ય છે. સંસારભ્રમણથી કર્મશૂન્ય અને મોક્ષમાર્ગ અને અનેકાંતવાદમાં માનનારા જૈન ધર્મ જ્ઞાનનો સમન્વય કરે છે. ભગવાન તરફ જવું તે બોધિબીજ. વાણીવિલાસ હોય તે કાર્યક્રમ પૂરો થાય પછી તે મહાવીરે તે સમયે યજ્ઞ અને તેમાં અપાતી પશુની આહુતિનો વિરોધ કરવાને ભૂલી જવાય છે. આત્મિક વિકાસની વાણી હૃદયમાં ચિરંજીવ સ્થાન પામે છે. બદલે કહ્યું હતું કે યજ્ઞમાં પશુ કે અનાજ હોમવાને બદલે દુષ્ટ વૃત્તિને હોમી આવતા વર્ષે ડૉ. કુમારપાળભાઈ ગૌતમસ્વામીની કથા રજૂ કરશે. એવી દો. તેમણે યજ્ઞનો વિરોધ કર્યો નહોતો. આ વિરલ સમન્વયાત્મક દૃષ્ટિ જૈન જાહેરાત પણ ડૉ. ધનવંતભાઈ શાહે કરી હતી. ધર્મમાં છે. ખ્રિસ્તી ધર્મમાં ક્ષમા અંગેના અનેક પુસ્તકો છે. ભગવાન મહાવીરે આ મહાવીર કથા પ્રથમ દિવસે ૨૭ માર્ચે મુંબઈના કે. સી. કૉલેજ હૉલમાં જણાવ્યું હતું કે જેને દુઃખ પહોંચાડ્યું હોય તેની પાસે જઈને જ ક્ષમા માંગવી સાંજે ચાર વાગે અને ૨૮ માર્ચે સવારે દશ વાગે ભારતીય વિદ્યા ભવન ચોપાટીમાં જોઈએ. તે માણસ નાનો હોય તો પણ તેની પાસે જ ક્ષમા માંગવી જોઈએ. યોજાઈ હતી. બન્ને દિવસની કથા સાંભળવા જિજ્ઞાસુઓનો અપૂર્વ ધસારો અને
જ્યાં સુધી ક્ષમા ન માંગીએ ત્યાં સુધી ઘૂંક પણ ગળેથી ઉતારવું ન જોઈએ. કોઈનું પ્રતિસાદ હતો. દિલ દુભવીને ભગવાન કે ગુરુ પાસે જઈને માફી માંગવી તે યોગ્ય નથી. ૧૯મા ડૉ. ધનવંતભાઈ શાહે આભારવિધિ કરતાં આ કાર્યક્રમની સફળતાનું ચાતુર્માસ વખતે ભગવાન મહાવીરે સાધુઓની સભામાં કહ્યું હતું કે સાધુઓની શ્રેય “સંઘ'ના કાર્યકરોના પરિશ્રમને આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શક્તિ અદ્ભુત છે. તે રીતે શ્રાવકની શક્તિને પણ ઓછી આંકી શકાય એમ નથી. મહાવીર કથા રજૂ કરનારા ડૉ. કુમારપાળ દેસાઈનું આપણા પણ ઋણ
જૈન ધર્મ એ માત્ર ‘આર્ટ ઓફ લિવિંગ' નથી. પરંતુ “આર્ટ ઓફ ડાઈંગ’ પણ ચડ્યું છે. મંચની સુંદર સજાવટ બદલ મેહુલ બૂચ અને રાજેશ પટેલતથા છે. ઈન્દ્રીયો કામ ન કરતી હોય અને શરીર કામનું ન હોય ત્યારે સંલ્લેખના અન્ય સહકાર માટે ડૉ. રેખા વોરા અને પ્રાણ રેડિયોવાળા અનિલભાઈનો મૃત્યુ માટે તૈયાર થયો હોય અને તે એમ વિચાર કરે કે વધારે લોકો દર્શન પણ “સંઘ” આભારી છે. કરે તો તે સારું. બીજી તરફ મૃત્યુ જલ્દી આવે તે માટે તે કાલાવાલા કે આ મહાવીર કથાના બે દિવસોમાં સંગીત આયોજન યુવાન સંગીતકાર આજીજી કરે તો તે પણ યોગ્ય નથી. આ બંને પ્રકારની માનસિકતાથી મહાવીર શાહે કર્યું હતું. સંગીત અને સ્તવનોથી મહાવીર શાહના વાદ્ય સંલ્લેખનાનું ફળ મળતું નથી. તે સમયે મૃત્યુ તું આવ, આવ એમ કહીને ગાયક કલાકારોએ કથા તત્ત્વને રસાનંદભર્યું નિમ્યું હતું. જબ સે હમને સુના મોત કા નામ જીન્દગી હૈ, સિર પર કફન લપટે કાતિલ આ કાર્યક્રમમાં કુલીન વોરાએ તૈયાર કરેલા જૈન ધર્મની વાર્તાઓ કો ટૂંઢતે હૈ” એવો વિચાર કરવો યોગ્ય લેખાય. આનંદ શ્રાવકના મૃત્યુની આધારિત ૩૬૫ દિવસના કેલેન્ડરનું લોકાર્પણ ડૉ. કુમારપાળ દેસાઈના ઘડીએ ગૌતમસ્વામી તેને મળવા આવે છે ત્યારે આનંદ શ્રાવકના ચહેરા હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન પર અપાર તેજ હતું. તે સમયે ભગવાન મહાવીરના કહેવાથી ગૌતમ સ્વામીએ થાય એવી જૈન ધર્મની ટચૂકડી વાર્તાઓ સમાવી લેવામાં આવી છે. આનંદશ્રાવક પાસે ક્ષમા માંગી હતી. તેમાં ગૌતમ સ્વામીની લઘુતા (અતિ વિનમ્રતા) સમાયેલી છે. વ્યવહારમાં, જીવન અને જગતમાં ક્ષમા આવે તો જીવન ન્યાલ થઈ જાય. ક્ષમાની વાત કરવી પ્રમાણમાં સરળ છે. પણ તેની
ડૉ. ચંદ્રશેખર જૈન પુરસ્કૃત (ઘોષિત). પરાકાષ્ઠા કરવી મુશ્કેલ છે.
ગોમટેશ વિદ્યાપીઠ પુરસ્કાર' કે જે શ્રવણબેલગોલાનો ઘણાં લોકો પોતાનો ગુસ્સો ખૂબ જ જોરદાર હોવાની અથવા દિવસમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર છે કે જે દર વર્ષે ભારતીય સ્તરના કોઈ વિશેષ માત્ર પાંચ સિગારેટ પીતા હોવાની વાત કરે છે. વાસ્તવમાં આ જ તેઓની વિદ્વાનને અર્પિત કરવામાં આવે છે. સને ૨૦૧૦નો આ પુરસ્કાર નબળાઈ છે જેને તેઓ પોતાની ક્ષમતા તરીકે ગણાવે છે. આપણે અંતર |‘તીર્થકર વાણી'ના પ્રધાન સંપાદક અને અનેક રાષ્ટ્રીય પુરસ્કારોથી ખોલવું જોઈએ. તેમાં જ અહિંસા, સત્ય, મૈત્રી અને કરુણાના ભાવ સમાયેલા
પુરસ્કૃત વિદ્વાન ડૉ. ચંદ્રશેખર જૈનને પ્રદાન કરવાની ઘોષણા થઈ છે. મહાવીર કથા એ લોકકથા નથી પરંતુ આત્મકથા છે.
છે. આ પુરસ્કાર ભગવાન મહાવીરના જન્મોત્સવ તા. ૨૮ માર્ચના ભગવાન મહાવીરે કહ્યું છે કે અન્યાયી ભાવોથી દૂર રહેવાથી, ધર્મ
રોજ શ્રવણબેલગોલામાં પૂજ્ય ભટ્ટારક સ્વામીશ્રી ચારુકીર્તિજી સૂત્રોના ઊંડા અભ્યાસથી, ચિંતન,મનનથી, અને ઈશ્વર સાથે મન જોડવાથી
મહારાજ દ્વારા અર્પિત કરવામાં આવ્યો. મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. હિંસા, અસભ્યતા, ચોરી, અને ઉપકારનો બદલો