SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૦ કર્યું હતું કે સાધનાને સીમાડા હોતા નથી. જૈન ધર્મની દિશા આધ્યાત્મ ભાઈની ઈચ્છાને માન આપીને રહ્યા. જો કે તેઓ ઘરમાં જળમાં કમળ તરફની અને ગતિ વિજ્ઞાનની હોવી જોઈએ. માણસ ગુણોમાં વૃદ્ધિ કરે તો તે રહે–એમ અલિપ્ત થઈને રહ્યા. ભગવાન મહાવીરે ઘર છોડતી વેળાએ ૩૮૮ દેવથી મોટો થઈ શકે છે. જૈન ધર્મમાં જયંતી નામની સામાન્ય શ્રાવિકાને કરોડ મુદ્રાનું દાન કર્યું હતું. તેમણે ઘર છોડતી વેળાએ પાંચ સંકલ્પ કર્યા પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર હતો. ભગવાન મહાવીરે તેણે પૂછેલા પ્રશ્નના હતા તે જીવનના હાર્દ સમાન છે. પહેલું તેમણે અપ્રીતિ થાય એવા સ્થળે ઉત્તરમાં સમજ આપતાં જણાવ્યું હતું કે સારો માણસ જાગતો અને દુર્જન નહીં રહેવું એમ નક્કી કર્યું હતું. તેઓ સ્મશાન કે અવાવરુ જગ્યામાં જ રહ્યા ઉંઘતો સારો. જીવનમાં પહેલું તીર્થ માતા છે. માતા નહીં હોય ત્યારે સંસ્કૃતિ હતા. બીજું, ધ્યાન કરવા માટે જગ્યા, સમય કે શરીરની સ્થિતિનું બંધન ધરાશાયી થઈ જશે. ભગવાન ત્રિશલા માતાના ઉદરમાં હતા ત્યારે તેમના રાખવું નહીં. તેમણે ખુલ્લી આંખે અને ચાલતા ચાલતા પણ ધ્યાન કર્યું છે. હલનચલનથી માતાને અકળામણ થતી હતી. માતાને દુ:ખ ન પહોચે તે તેમણે જગતને આપેલી આ વિશિષ્ટ ભેટ છે. ત્રીજું, પ્રાય: મૌન રહેવું. માટે તેમણે હલનચલન બંધ કર્યું. તેથી માતાની તનની અકળામણ ગઈ પણ અર્થાત્ મિત ભાષી થવું અને મિષ્ટ એટલે કે કોઈનું દિલ દુભાય નહીં એવું મનની અકળામણ વધી. માતા ત્રિશલા ગભરાયા અને તેઓ મુંઝવણમાં બોલવું. ચોથું, કરપાત્રમાં ભોજન લેવું. તેનો અર્થ એ કે હાથમાં જ ગોચરી મૂકાયા. ભગવાનને થયું મેં પ્રેમ ખાતર હલનચલન બંધ કર્યું પણ તેમાંથી લેવી. પાંચમું, ગૃહસ્થની કદી ખુશામત ન કરવી. સાધુ ગૃહસ્થની ખુશામત શોક પેદા થયો તેથી જળાશયમાં જેમ માછલી હશે એમ તેમણે હલનચલન કરે એ યોગ્ય ન લેખાય. સાધુ સ્વાવલંબી છે. તે સીવેલા વસ્ત્રો પહેરતા નથી કર્યું. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે પ્રાણીઓની સ્થિતિ ઉપરથી તે દેશની એટલે દરજીની જરૂર નથી. શિર ઉપર છત્ર નથી રાખતા એટલે સેવકની સંસ્કારીતાનો વિચાર થઈ શકે. આ બાબત ભગવાન મહાવીરે હજારો વર્ષો આવશ્યકતા નથી હોતી. પગરખાં પહેરતા નથી એટલે મોચીની જરૂર રહેતી પૂર્વે કહી હતી કે તમારી જેમ બીજાને પણ જીવવાનું ગમે છે. નથી. આ પાંચ સંકલ્પો માનવી જીવનના પરમ સંલ્પો છે. જૈન ધર્મમાં કુટુમ્બપ્રેમનો મહિમા છે. ઘરમાં પ્રેમ હોય તો મન ઈશ્વર ભગવાન મહાવીરના એક સમયના શિષ્ય ગૌશાલક નિયતીવાદી સંપ્રદાયના સાથે જોડી શકશો. ઘરમાં સભા થાય તેમાં પ્રાર્થના, ગીત અને પુસ્તકનું વડા બન્યા હતા. એક સમયનો પ્રખર શિષ્ય પ્રબળ હરીફ બને એવી સ્થિતિથી મહાવીર વાંચન થાય. તે બાબત આવકાર્ય છે. જે વ્યક્તિ પોતાના ભાઈને પ્રેમ આપી લગીર પણ વિચલિત થયા નહોતા. મહાવીરની પોતાની પુત્રીઓ પ્રિયદર્શના અને ન શકે તે બીજાને ક્યાંથી પ્રેમ આપી શકે! ભગવાન મહાવીર ઘર છોડવાના જામાલી પણ એ સંપ્રદાયમાં ગઈ હતી. જો કે તેઓને સત્યનું જ્ઞાન થતાં તેઓ પાછી હતા ત્યારે તેમના ભાઈ નંદીવર્ધને બે વર્ષ થોભવાનું કહ્યું ત્યારે તેઓએ આવીહતી. મહાવીરકથા : બીજો દિવસ જૈન દર્શનમાં અહિંસા, સંયમ અને તપ અતિ મહત્ત્વના બીજા દિવસની કથાનો પ્રારંભ સંઘના શુભેચ્છક મહાનુભાવ શ્રી કીર્તિભાઈ આપો એમ તેઓએ કહ્યું હતું. તેમણે પોતાના પ્રિય શિષ્ય ગૌતમને શ્રાવક દોશી અને માનદ્ મંત્રી નીરુબેન શાહ, વર્ષાબેન શાહના હસ્તે દીપ પ્રાગટ્યથી આનંદની માફી માંગવાનું કહ્યું હતું એટલી વિશાળ તેમની લઘુતા-વિનમ્રતા થયો હતો. હતા. જૈન ધર્મમાં જાદુ-ટોના કે મંત્રતંત્રનું કોઈ સ્થાન નથી. તેના વિના જ ડૉ. કુમારપાળ શાહે કથા આગળ વધારતા કહ્યું કે ભીતરનું વ્યક્તિત્વ બહાર આવી શકે છે. અમીર હોય, ગરીબ હોય, બ્રાહ્મણ જૈન દર્શનમાં અહિંસા, સંયમ અને તપ ત્રણ એ અતિ મહત્ત્વના છે. આ હોય કે પછી વૈશ્ય-એ જૈન નથી. પરંતુ જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન છે. ઘણાં ત્રણ વસ્તુ બહાર નથી પણ આપણી અંદર છે એમ જણાવીને ડૉ. કુમારપાળ જીજ્ઞાસુઓને પ્રશ્ન થતો હોય છે કે ભગવાન મહાવીર કેવું તપ કરતાં હશે? દેસાઈએ મહાવીરકથાના બીજા દિવસે જણાવ્યું હતું કે જગતના ઉપદેશકોએ દીક્ષા લીધી પછી હેમંત ઋતુની કડકડતી ઠંડીમાં શરીર ઢાંકવાને બદલે પોતાના અનુયાયીઓ કે ભક્તોને બોધ આપ્યો છે કે તું મારે શરણે આવ, છાંયડામાં હાથ લાંબા રાખીને તપ કરતા હતા. ઉનાળાના ધોમધખતા તડકામાં મારી પૂજા કર, હું તારો ઉદ્ધાર કરીશ. જ્યારે ભગવાન મહાવીર તું મારે ખુલ્લામાં તપ કરતા હતા. તેઓ બહુ ઓછું બોલતા હતા અને દૃષ્ટિને સ્થિર શરણે આવ એમ કહેતા નથી. તેઓ કોઈ લાલચ દેખાડતા નથી. તેનું કારણ રાખીને અંતર્મુખ રહેતા હતા. આગમ સૂત્રો કહે છે કે ચાલતા હોય ત્યારે એક લાલચ અનેક લોભનું સ્થાન છે. તેમણે મારું તે સાચું એમ કહ્યું નથી પોતાની છાયા ઉપર જ નજર રાખતા હતા. આ વિરલ સાધના ઉજ્જડ ઘરમાં, પણ સાચું તે મારું એમ કહ્યું છે. પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સત્યનું અન્વેષણ નિર્જન ઉદ્યાનમાં અને સ્મશાનમાં સાડાબાર વર્ષ સુધી કરી હતી. અધમ કરવું જોઈએ. ભગવાન મહાવીરે અનેકાંતવાદ અને સાપેક્ષવાદની વાત કરી મનોવૃત્તિ ધરાવતી વ્યક્તિઓ હાથમાં હથિયાર લઈને પરેશાન કરતી હતી. હતી તેના લગભગ ૨૫૦૦ વર્ષ પછી વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને તેઓ પેટ ઉણું રાખીને જમતા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સમાં થોડા સમય પહેલાં સાપેક્ષવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. ભગવાન મહાવીરના સમયમાં વિદ્યા ૯૦ વર્ષ સુધી જીવવા માટે પાળવાના નિયમો વિશે લેખ છપાયો હતો. તે એ વિવાદનું સ્થાન બની હતી. જ્ઞાનની પરાકાષ્ઠા વાદવિવાદમાં જ્ઞાની વ્યક્તિને નિયમો આપણા ઉણોદરના વ્રતના જેવા જ હતા. ભગવાન મહાવીર ગોચરી પરાજીત કરવાની વૃત્તિ હતી. તે સમયે ભગવાન મહાવીરે જ્ઞાન-વિજ્ઞાન વહોરવા જતા ત્યાં બહાર યાચક અથવા શ્વાન કે અન્ય પ્રાણી ઊભું હોય તો સામી વ્યક્તિને પરાજીત કરવા નહીં પણ જગતને તે કેવી રીતે ઉપયોગી તેઓ પાછા ફરી જતા હતા. તેઓ માર્ગમાં કોઈને અપ્રીતિ થાય નહીં એ રીતે નીવડે છે તે જોવામાં તેનું મહત્ત્વ છે એમ જણાવ્યું. સારો વિચાર જગતને ચાલ્યા જતા હતા. જૈન આગેવાનોએ વૈશાખ સુદ અગિયારશના દિવસને
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy