SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન મનોવિજ્ઞાનના વિવિધ વિચારપથા SCHOOLS OF PSYCHOLOGY I શાંતિલાલ ગઢિયા વિદ્વાનલેખક ગુજરાત વિશ્વવિદ્યાલયના-કરજણ કોલેજ-મનોવિજ્ઞાનના નિવૃત્તપ્રાધ્યાપક અને ગાંધી વિચારધારાના સમર્થક, ચિંતક છે તેમજ ‘કુષ્ટસેવા' સામયિકના સહસંપાદક છે. જુદાં જુદાં ઝરણાં નદીને જઈ મળે છે. પગદંડીઓના છેડા એક (૩) રચનાવાદ (Structuralism) વિશાળ માર્ગને મળે છે. તેવું જ મનોવિજ્ઞાનમાં બન્યું છે. વિભિન્ન આ સંપ્રદાયનો પ્રવર્તક જર્મનીનો વુન્ટ (Wundt) હતો. તે શરીરવિચાર-પદ્ધતિઓએ મનોવિજ્ઞાનને ‘વિજ્ઞાનનો દરજ્જો આપવા વિજ્ઞાની હતો. તેના મત પ્રમાણે અનુભવ અથવા જ્ઞાન પ્રકાશ, પ્રયત્ન કર્યો છે. કેટલીક વિચારધારાઓ પરસ્પરથી વિરુદ્ધ તો કેટલીક સ્વાદ, ગંધ વગેરેના વિભિન્ન સંવેદનોમાંથી નીપજે છે. અર્થાત્ પૂરક હોય તેમ પ્રતીત થાય છે. મનનો અભ્યાસ જુદા જુદા વુન્ટને માટે અનુભવ અથવા જ્ઞાનનો અભ્યાસ સંવેદનોના દૃષ્ટિકોણોથી કરાતાં મનના વિભિન્ન રૂપો સ્પષ્ટ થાય છે. તેથી પરીક્ષાનો અભ્યાસ બની ગયો હતો. તે માટે તેણે ૧૮૭૯માં મનોવિજ્ઞાનના પણ અનેક રૂપ અસ્તિત્વમાં આવ્યાં છે. તેમને જર્મનીના લિપઝીગ શહેરમાં મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા મનોવિજ્ઞાનની વિચારધારાઓ – વિચારપથ કહી શકાય. સ્થાપી. (૧) અધિકરણ મનોવિજ્ઞાન (Faculty Psychology) વ્યક્તિ પોતાના સંવેદનોનું વર્ણન પોતે જ કરી શકે છે. તેથી જૂના વખતમાં મનને સંવેદન, સંકલ્પના, સ્મરણ, વિચારણા તત્કાલીન શરીર વિજ્ઞાનીઓએ સંવેદનોનું વર્ણન કરવાની વગેરે માનસિક ક્રિયાઓના સ્વતંત્ર અધિકર્તા માનવામાં આવતું. વ્યક્તિગત પદ્ધતિને ‘આંતરનિરીક્ષણ' (Introspection) નામ એટલે કે મન અધિકૃત શક્તિ છે અને માનસિક ક્રિયાઓ મનના આપ્યું, અને એ પદ્ધતિને મૌલિક અને મૂળભૂત માની. તેમના અધિકરણનું (સત્તાવાહિતાનું) પરિણામ છે. મનના જુદાં જુદાં મતે અનુભવ એટલે વિભિન્ન વ્યક્તિગત સંવેદનોનું એકીકરણ.. અધિકરણોને પણ પરસ્પરથી સ્વતંત્ર માનવામાં આવતા. બીજા આવા લાક્ષણિક અનુભવને તેમણે “ચેતનતા' (Consciousness) શબ્દોમાં, મનનું એક પ્રકારનું અધિકરણ એક પ્રકારની માનસિક નામ આપ્યું. આમ મનોવિજ્ઞાનનો ઉદ્દેશ્ય આંતરનિરીક્ષણ દ્વારા ક્રિયા જન્માવે; પરંતુ અહીં પ્રશ્ન ઊભો થાય છે કે ખરેખર જો આમ ચેતનતાની “રચના” જાણવાનો અને તેને નિર્મિત કરતા નિયમોનું હોય તો માનસિક ક્રિયાઓ વચ્ચે રહેલી એકતા અથવા અખંડિતતા સંશોધન કરવાનો હતો. કોને આભારી છે? આમ મનોવિજ્ઞાનની આ વિચારધારા માનસિક (૪) કાર્યવાદ (Functionalism) ક્રિયાઓને સ્પષ્ટ રીતે સમજવામાં મદદરૂપ થઈ શકતી નથી. મનોવિજ્ઞાનનું કાર્યવાદી દૃષ્ટિબિંદુ ૧૯ મી સદીમાં ડાર્વિન, (૨) સાહચર્યવાદ (Associationism) લોઈડ મોર્ગન વગેરે જીવવિજ્ઞાનીઓ એ પ્રતિપાદિત કરેલ અધિકરણ મનોવિજ્ઞાનનો પ્રબળ વિરોધ સાહચર્યવાદમાં જોવા વિકાસવાદના સિદ્ધાંત પર આધારિત છે. વિકાસવાદ માને છે કે મળે છે. ઘૂમ, બેન, મિલ વગેરે સાહચર્યવાદીઓના મતે જ્ઞાન સંવેદન પ્રાણીની માનસિક કે શારીરિક ક્રિયાઓ પાછળ કોઈ ને કોઈ દ્વારા પ્રાપ્ત થાય છે. સંવેદન જુદાંજુદાં એકમોમાં હોય છે. જ્ઞાનમાં પ્રયોજન રહેલું હોય છે. પ્રાણી પોતાના તમામ કાર્યો કોઈ જે એકરૂપતા હોય છે તે સાહચર્યના નિયમો દ્વારા આવે છે. પ્રયોજનની પૂર્તિ માટે જ કરે છે. વિકાસવાદની અસર હેઠળ વિલિયમ જ્યારે આપણે નારંગી જોઈએ છીએ ત્યારે આપણને એનો જેમ્સ વગેરે મનોવિજ્ઞાનીઓને લાગ્યું કે માનસિક ક્રિયાઓના રંગ, એનું ગોળાકારપણું વગેરે વિભિન્ન સંવેદનો થાય છે. આ અભ્યાસમાં તેમનું કાર્ય-પાસું ધ્યાનમાં લેવું ઘણું જરૂરી છે. સંવેદનો અલગ રીતે નારંગીનું જ્ઞાન નથી આપતા, પરંતુ જ્યારે વ્યક્તિની માનસિક ક્રિયાઓનું પ્રયોજન જરૂરિયાતો પૂરી કરવાનું તે ઓ સાહચર્યના નિયમો દ્વારા પરસ્પરમાં સંયુક્ત થાય છે છે, એમ કાર્યવાદ દઢપણે માને છે. અન્ય પ્રાણીઓનો પરિવેશ ત્યારે આપણને નારંગીનું જ્ઞાન થાય છે. આ રીતે સાહચર્યવાદ મનુષ્યના પરિવેશ જેટલો જટિલ હોતો નથી. તેથી તેમની માનસિક પણ માનસિક ક્રિયાઓની એકતાને અવગણે છે. અલબત્ત ક્રિયાઓમાં જટિલતા હોતી નથી. મનુષ્યનો પરિવેશ જટિલ હોઈ સાહચર્યના નિયમો દ્વારા આન ખંગિક રીતે આ એકતા તેમાંથી ઉદ્ભવતી જરૂરિયાતો પૂરી કરવા માટે માનવ જે માનસિક સમજવાનો પ્રયત્ન થતો, આમ સાહચર્યનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિયાઓ કરે છે, તે પણ જટિલ અને ઉચ્ચ કક્ષાની હોય છે. કાર્યવાદની અનુભવનું વિશ્લેષણ કરવાનો અને અનુભવ પાછળ કામ કરતા દૃષ્ટિએ મનોવિજ્ઞાનનું કામ માનસિક ક્રિયાઓ શું છે, તે જાણવાનું સાહચર્યના નિયમો શોધવાનો હતો. નહિ, પણ પ્રાણીના જીવનમાં એ ક્રિયાઓનું કાર્ય (Function)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy