________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦
અંતિમ દર્શન છે. એ તો દૂર ચાલ્યા જશે. એમની આંખોમાં આંસુ નહોતી દર્શાવી. માત્ર બે વાર એમનામાં ઢીલાશ નજરે આવી. એમના હતા. પરંતુ મુંબઈના આ દશ દિવસના ઉપવાસમાં એમના મુખ ભત્રીજા-વહુ મુંબઈથી પોતાનું કુટુંબ છોડી માની આ આધ્યાત્મિક પર શાંતિ અને સમતા. એમની માયા એમના પ્રપૌત્ર અને પૌત્રને સાધનામાં સેવા આપવા શરૂઆતથી એમની સાથે હતા. એમને જૈન જોવામાં રહી ગયેલી. આઠમા દિવસે પોત્ર આવ્યો મળવા. પ્રપૌત્ર ધર્મનું ઊંડું જ્ઞાન અને ગજબની સ્મરણશક્તિ. સર્વ સૂત્રો, સ્તવનો, જૈન આઠ વર્ષનો પણ એની પરદાદીની અપેક્ષા પ્રમાણે એમના પ્રેમનો ધર્મના સિદ્ધાંતો એમને યાદ. રાજબાઈ માએ બે વાર પોતાનો અફસોસ પ્રતિસાદ ન આપી શક્યો. આ પ્રસંગથી માનો સંથારાનો નિર્ણય વ્યક્ત કરતાં કહ્યું કે “હજી મારા દેહનો અંત નથી આવતો, જુઓને વિશેષ પાકો થઈ ગયો. દશમા ઉપવાસે કચ્છ એક્સપ્રેસની યાત્રા કેટલા દિવસ થયા કુસુમ બિચારી પોતાનું ઘર છોડી મારી પાસે સકુશળ કરી બારોઈ ગામ પહોંચી ગયા.
આવી છે.” પૂ. મહારાજ સાહેબ આચાર્ય રાઘવજી સ્વામી ગામના ચોપન ઉપવાસ પૂરા થયા ત્યારે પેટમાં ભાર જેવું લાગ્યું. મુંદ્રાથી ઉપાશ્રયમાં એમના શિષ્યગણ સાથે બિરાજમાન હતા. લેડી ડૉક્ટરને બોલાવી ચેકીંગ થયું. એનીમા અપાયું ને જૂનો મળ રાજબાઈમાના નિવાસસ્થાને પધારી સંથારો કરવાની એમની ઊંડી બહાર નીકળ્યો. ઘણી હળવાશ એમણે અનુભવી. અન્ય કોઈ શારીરિક ભાવના સમજી એમણે સલાહ આપી રોજ એક ઉપવાસના જ તકલીફ એમને ન થઈ. પચ્ચખાણ લેવા અને પ્રગતિ જોવી. ટોયલેટ વાપરવાની અને ઓછા પંચાવનમા ઉપવાસ પછી શારીરિક શક્તિ ઘટી ગઈ હતી. ધીરે પાણીથી સ્પંજ કરવાની છૂટ આપી. પૂ. મહાસતી નીનાબાઈ સ્વામી ધીરે જેમ તેલ ખૂટતાં દીપકની જ્યોત ધીમી પડતી જાય તેમ એમની પણ માને જોવા પધાર્યા. રોજ બે વાર સાધ્વીજીના ત્રણ ઠાણા ચેતના મંદ પડતી ગઈ પણ સભાનપણે અમને ચોવિહારના રાજબાઈમા પાસે દર્શન આપવા પધારે, રોજ ઉપવાસના પચ્ચખાણ પચ્ચખાણ બોલીને એઓ આપે. અઠાવન ઉપવાસે પૂજ્ય સાધ્વીજી આપે, ઊંચા ભાવ રાખવા કહે, એમના હાથે ગોચરી વહોરાવે, મહારાજ સાહેબ એમને દર્શન આપી કહી ગયા કે હવે પંડિત મરણનો માંગલિક સંભળાવે.
સમય આવી ગયો છે. સંથારાના પચ્ચખાણ આપ્યા. માંગલિક આખું ગામ માના દર્શન કરવા આવે. બાળ મંદિરમાં ભણતા સંભળાવ્યું. ઓગણસાઈઠમા ઉપવાસે રાતના અમે સૌ જાગી એમની બાળક અને સીવણ કલાસની બાળાઓ પણ. બીજા ગામોથી અને પાસે મંદ સ્વરમાં નવકારમંત્ર-સામાયિકના સૂત્રો સંભળાવ્યા. એમના સ્વજનો મુંબઈથી મળવા આવે. વાતાવરણમાં અભુત ૬૦મા દિવસે પૂજ્ય સાહેબ આવ્યા. માંગલિક સંભળાવી સર્વ આધ્યાત્મિકતા. સાંસારિક અને કૌટુંબિક કોઈ વાતચીત કે ચર્ચા નહીં. સૂચનાઓ આપી. માની આંખો ખૂલ્લી હતી. શ્વાસ ચાલતો હતો.
ડિસેમ્બર-જાન્યુઆરીની શીતળતા. ખૂબ જ આલાદક સાડા દશ વાગે અમે જોયું કે એમના શ્વાસ ઊંડા થતા ગયા, છાતી વાતાવરણ. રહેવાના બ્લોકની બહાર ચોકમાં આંબાના-લીમડાના ઠીક ઊંચી ઉપડે છે ને શાંત પામે છે. થોડી વાર પછી પણ એમ થયું. લીલાછમ વૃક્ષો. કોયલ કુંજે અને મોર ત્યાં ટહૂકા કરે-નૃત્ય કરે. છેલ્લી વાર છાતી ઉપડીને બધું શાંત થઈ ગયું. ઘટાદાર વૃક્ષોમાંથી છંટાઈને આવતા સૂર્યકિરણો. આવા શાંત અને આ વેળાને જોઈને જ સજ્જામાં ગવાયું છે તેમ : રમણીય વાતાવરણમાં પૂ. રાજબાઈમાના ઉપવાસોમાં પ્રગતિ થઈ. ધમણ તો ધમણી રહીને બુજ ગયા અંગાર રે! એમણે એક પછી એક એમ ૬૦ દિવસના ઉપવાસમાં માત્ર એક જ એરણ ઠમકો રહી ગયો પછી ઉઠ ચાલ્યો લુહાર રે! વાર સંસારની વાત કરી જ્યારે એમના અતિપ્રિય દિવંગત આત્માની વિદાય ઘડી આવી ગઈ. પંડિત મરણનો સમય બરાબર નાનાભાઈનું કુટુંબ મુંબઈથી મળવા આવ્યું. એ બોલેલા, ‘જુઓ સવારના ૧૦.૪૦. મારા ભાઈ વસ્તુનું કુટુંબ આવ્યું. એક દિવસ પિત્તની ઉલટી થઈ. પૂ. રાજબાઈમાએ સંલેખનાની આ સાધનામાં ૬૦ દિવસ સુધી માનસિક રીતે ખૂબ મક્કમ, ઉત્સાહી, સમભાવમાં, પૂર્ણ શાતામાં. આહાર ત્યાગ કરી કષાયોને મંદ કર્યા, વિતરાગભાવની વૃદ્ધિ કરી
સંલેખણા કરતાં પાંચ પ્રકારના અતિચારથી સાવધ રહેવાનું આધ્યાત્મિક વાતાવરણમાં પ્રસન્નતાથી દેહનો ત્યાગ કર્યો. * * * હોય છે. પૂ. રાજબાઈમાં મોટે ભાગે ખરા ઉતર્યા. એમને લોકિક કે ૧૪, સાગરપ્રભા, પ્રભા નગર, પી.બાલુ રોડ, પ્રભાદેવી, ભૌતિક સુખ મળે, પરલોકમાં દેવગતિ મળે કે આટલા બધા દર્શનાર્થી મુંબઈ-૪૦૦૦૨૫. ફોન:૦૨૨-૨૪૨૧૧૧૧૬. મળવા આવે છે એટલે વધારે જીવવાની ઈચ્છા પણ એમણે ક્યારેય Email : manekzaver@gmail.com. • ઉત્તમ માણસની ત્રણ ઓળખ છેઃ (૧) સગુણો હોવાથી તે ચિંતાથી મુક્ત છે, (૨) ડાહ્યો હોવાથી તે ગૂંચવાડાથી મુક્ત છે, (૩) બહાદુર હોવાથી
તે ભયથી મુક્ત છે. • મહાન પુરૂષોને ઓળખવાની ત્રણ નિશાનીઓ છેઃ (૧) વિચારોમાં ઉદારતા, (૨) કાર્યમાં મહાનતા, (૩) કાર્યમાં સફળતા પછી સ્વસ્થતા.