________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦
તે મોહનીય કર્મ નબળું પડે છે. શ્રી જગજીવન મુનિ કહે છે કે અશરીરી, પૂર્ણ મુક્ત સિદ્ધ ગતિ નિશ્ચિત હતી. તેમને હવે કોઈ સંગ્રામમાં ક્યારેક આત્માની તો ક્યારેક કર્મની જીત થતી દેખાય સાધના કરવાની ન હતી. તેઓ દેહમમત્વથી મુક્ત, અનાસક્ત, છે, પણ અંતિમ યુદ્ધમાં જીતવાનું લક્ષ્ય આત્માએ ચૂકવાનું નથી. નિર્મોહી અને વીતરાગ હતા એટલે તેમને સંથારાની આવશ્યકતા
શ્રી જગજીવન મુનિ કર્મના સેનાદળની સામે ઝઝુમતા વીર અને ન હતી. છતાં, જ્યારે આયુષ્ય ક્ષીણ થઈ ગયું, નિર્વાણનો સમય પરાક્રમી સૈનિક હતા. તેઓ મોક્ષના કામી અને પંડિતમરણના સાધક આવી ગયો ત્યારે લોકમાંથી વિદાયની ક્ષણ કેવી હશે? હતા. ૪૨મા ઉપવાસે અશુભ કર્મોને આહ્વાન આપતા તેમણે ભગવાન મહાવીરની નિર્વાણ પહેલાની છેલ્લી દેશના ઉત્તરાધ્યયન કહ્યું હતું, ‘તારે જેટલો પ્રભાવ દેખાડવો હોય તેટલો દેખાડી દેજે. સૂત્રમાં અંતિમ અને ૩૬માં અધ્યયન જીવાજીવ વિભક્તિ ઉપર હું અવિશમ ભાવે મોરચા ઉપર ઊભો છું.”
વિચાર કરતાં આ પ્રશ્ન એક નવા દૃષ્ટિકોણથી દેખાય છે. એમની પીડા જોઈને શુશ્રુષા કરી રહેલા શ્રી જયંત મુનિએ તેમના તીર્થકર અને કેવળી ભગવંતોને ત્રણે લોકના જીવો પ્રત્યે અસીમ ઉપર જણાવેલા શબ્દો સાંભળીને નોંધ્યું છે, “સાતા પહોંચાડવાની કરુણા હોય છે. તેઓ સર્વ જીવોને આત્મવત્ જાણે છે અને જુએ હાર્દિક ભાવના હોવા છતાં અમે અશાતા કરી રહ્યા હતા. અમારી છે. સન્નમૂયL મૂય સમ્મ મૂયા પાસા તેઓ સર્વ કર્મરહિત કેવળજ્ઞાની માનસિક વેદનાને તેમણે સમજ સાથે ક્ષમ્ય ગણી હતી. અમારી હોવાથી લોકના દરેક જીવોની તેમણે ક્ષમા માગી લીધી છે અને દરેક નિર્બળતાને કૃતાર્થતામાં ફેરવવાનો એમનો ભગીરથ પ્રયાસ હતો. જીવોને ક્ષમા આપી ચૂક્યા છે. તેમને હવે કોઈ સાથે વેર નથી. ૪૪મા ઉપવાસની રાત્રે, દેહત્યાગના ૬ કલાક પહેલા, કાગળ ઉપર આ જીવે તેના અનંતકાળના સંસાર પરિભ્રમણમાં આ વિરાટ તેમણે લખ્યું હતું, “દુઃખ તે કર્મનો ઉદય છે. અનુકૂળતા નથી તેમાં લોકના અંશને સ્પર્શ કર્યો છે. સૂક્ષ્મ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની દરેક તમારો દોષ નથી.” xxi ૪૫ ઉપવાસ અને અસહ્ય વેદના સમયે પણ યોનીમાં જન્મ લીધો છે અને દરેક યોનીના જીવો સાથે ક્યારેક તેમની આત્મજાગૃતિ અને આત્મલીનતા કેટલા ઉત્કૃષ્ટ હતા! સંબંધ, પરસ્પર મિલન, સહયોગ કે હિંસા પણ થઈ હશે. હવે
શ્રી જયપ્રકાશ નારાયણ ૩૭મા ઉપવાસે તેમના દર્શનાર્થે આવ્યા નિર્વાણ પછી કોઈ પણ જીવો સાથે ફરી ક્યારે પણ, કોઈ પણ હતા. તેમણે અર્થપૂર્ણ શબ્દોમાં કહ્યું, ‘જ્યો કી ત્યોં ધર દીની ચદરિયા પ્રકારનું મિલન થવાનું નથી. ભગવાન મહાવીર આ જીવનના છેલ્લા - મહાત્મા કબીર કે ઇસ વાક્ય કો મહાત્માજીને અક્ષરશઃ સાર્થક મુહૂર્તમાં આ દરેક યોનિના જીવોને યાદ કરે છે અને જીવનની છેલ્લી કિયા હૈ. સચમુચ ઈશ્વર કે ઘર સે પ્રાપ્ત શરીર કો વેસે કા વેસા હી ક્ષણે, જ્યારે સમુદ્યાત કરે છે ત્યારે આ વિશાળ લોકના દરેક અંશને પ્રભુ કે સામને જાકર નિર્ભયતાપૂર્વક સૌપ દિયા હે.”
પોતાના આત્મપ્રદેશથી સ્પર્શ કરે છે ત્યારે દરેક જીવો સાથે પણ ખરેખર, તેમનો સંથારો એકલે હાથે મોરચો સંભાળી રહેલા સ્પર્શના કરી, મૈત્રીભર્યું એકત્વ દર્શાવે છે. ભગવાન પોતે નિર્વેર અણનમ અને શૂરવીર સૈનિકની ધસી આવતા શત્રુઓના ટોળા અને નિર્મમ થઈ જ ગયા છે, છતાં અનંત કાળના પરિભ્રમણ સામેની ચડાવ-ઉતારભર્યા પરાક્રમની કથા જેવો હતો.
દરમિયાન અનંત જીવો સાથે સંપર્ક થયો હશે, તે સર્વની આ અંતિમ બાર વર્ષની સંલેખનાની સાધનાથી જીવ માત્ર માટે અસીમ કરુણા વિદાય છે. કેવી અનંત કરુણા! કેવો અનંત મૈત્રી ભાવ! અનંત અને વિશ્વવ્યાપી મૈત્રી, ધરતી જેટલી તિતિક્ષા અને કમળ જેવી કાળ સુધીની સિદ્ધ ગતિમાં અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત નિર્મમતા પ્રાપ્ત કરી, આ ઈષ્ટ, કાંત, સુંદર, પ્રિય, મનગમતા, અતિ સુખમાં રમણ કરનારની છેલ્લી વિદાય પણ અનંત કરુણા અને અનંત વહાલા, આત્મરૂપી રત્નના કરંડિયા સમાન, અનાદિના સાથી એવા મૈત્રીથી ભરેલી હોય તેનું અનુપમ ચિત્ર ભગવાન મહાવીરે આપ્યું આ શરીરનું મમત્વ છોડીને, જીવન અને મૃત્યુ, બંનેની આકાંક્ષા છે. આ અધ્યયનના અંત ભાગમાં ઉપસંહારરૂપે, બાર વર્ષના સંલેખનાની વગર સાધક અપશ્ચિમ આમરણાંત સંથારાની આરાધના કરે છે અને સાધના કરતા, જિનવચનમાં અનુરક્ત, જિનવચનોનું ભાવપૂર્વક પરમ કલ્યાણને પામે છે. xxi
આચરણ કરતા, નિર્મળ અને અસંક્લિષ્ટ થઈને સાધક અંતિમ મોક્ષ જેમનું લક્ષ્ય છે તેવા મુમુક્ષુ સાધકો માટે શાસ્ત્રમાં સંથારો ધારણ કરી, આ સંસારની અંતિમ વિદાય લે છે તેનું સંક્ષિપ્ત પંડિતમરણ અને સંથારા માટેના સાધનાક્રમ, આચારસંહિતા અને પણ ભાવવાહી વર્ણન કરતા વિશ્વ વાત્સલ્યની મૂર્તિ ભગવાન માર્ગદર્શન જોવા મળે છે. પરંતુ જેમણે તેમના જીવનકાળ દરમિયાન જ મહાવીર સ્વયં નિર્વાણ પામે છે. લક્ષ્ય સિદ્ધ કરી લીધું છે, સાધનાનું અંતિમ ફળ કેવળજ્ઞાન ઉપાર્જન ભગવાન મહાવીરની અંતિમ વાણી પ્રગટ કરે છે કે અનાદિ કર્યું છે અને હવે જેમને કંઈ કરવાનું રહેતું નથી તેવા મહાત્માઓનો સંસારના અંતિમ મૃત્યુની ભવ્ય તૈયારીમાં જીવનની સાર્થકતા છે. દેહત્યાગનો સમય કેવો હોઈ શકે ?
નોંધ : “સંથાર પાડ્યું – “સંસ્મારક પ્રકીર્ણક” સંથારા ઉપર એક ભગવાન મહાવીર તીર્થકર હતા. તેમણે સર્વ કર્મ ક્ષય કર્યા હતા. સ્વતંત્ર આગમ ગ્રંથ છે. તે ઉપરાંત શ્રી આચારાંગ સૂત્ર, શ્રી તેઓ ભાવથી મુક્ત અને સિદ્ધ હતા. દેહત્યાગ પછી તેમની ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, શ્રી અંતકૃતદશાંગ સૂત્ર,