________________
૧૭.
ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન
૨ ૩ આવશ્યક સૂત્ર, રત્નકરંડ શ્રાવકાચાર અને અન્ય આગમ સૂત્ર અને પ્રાચીન xi “શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, પ્રાણગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ દ્વારા ગ્રંથોમાં સંથારા ઉપર વિસ્તૃત માહિતી મળે છે.
પ્રકાશિત ગુજરાતી અનુવાદ-વિવેચન, ગાથા ૧/૭૭ અને ૭૯, પૃ. ૬૨ નિર્વાણ પથ પર,- લેખક-શ્રી જયંત મુનિ (પેટરબાર). ૧૯૬૮, પૃ. ૫૩
અને ૬૫. i “શ્રી સંતબાલજીનું આચારાંગ સૂત્રનું ભાષાંતર, ચોથી આવૃત્તિ-૨૦૦૪,
xiv નિર્વાણ રે પથ પર, લેખક- શ્રી જયંત મુનિ (પટરબાર), ૧૯૬૮, પૃ. ૯૪ પૃ. ૨૭૦
*M શ્રી આચારાંગસૂત્ર, વિમોક્ષ નામનું ૮મું અધ્યયન, ઉદ્દેશક ૫, ૬ અને ૭. w ‘સંથારપ$UUવે', ડૉ. સુરેશ સિસોદિયાના હિંદી ભાષાંતરની ભૂમિકા. પૃ.
xvi “સંસાર પUUU” સંસ્મારક પ્રકીર્ણક આગમ, ગાથા ૫૩ અને ૫૪
xvi ‘મરણ મહોત્સવ, શ્રી સમતભદ્રાચાર્ય રચિત રત્નકરંડ શ્રાવકાચારના જ રવમ સુરવા, વહુતિ યુવથા | ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૪/૧૩
સંલેખના અધિકારના વિવેચનનું ગુજરાતી ભાષાંતર. પૃ. ૧૦૪ vસર્વે નવા વિચ્છેતિ, ગીવિડંનં રિન્નિાં દશ વૈકાલિક સૂત્ર, ૬/૧૧
xix શ્રી આચારંગ સૂત્ર, ૧/૩/૩/૪ “ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૫, મામ મરણ નં-અકામ મરણીય.
* શ્રી આચારંગ સૂત્ર, ૧/૮/૪/૩ v સંથારપદુ’ના ડૉ. સુરેશ સિસોદિયાના હિંદી ભાષાંતરની ભૂમિકા. પૃ.૭
xx નિર્વાણ વે પથ પર, લેખક-શ્રી જયંત મુનિ (પેટરબાર), ૧૯૬૮, પૃ. ૭૩ vi « અવિવંરમાણે વિદર - શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, ગાથા ૧/૭૯
on નિર્વાણ વેઢ પથ પર, લેખક-શ્રી જયંત મુનિ (પેટરબાર), ૧૯૬૮, પૃ. is “સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્યયન ૬
૭૩-૭૪ *શ્રી ઉપાસકદશાંગ સૂત્ર ગાથા ૧/૬૦
ool શ્રી આવશ્યક સૂત્ર
* * * x શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન૩૬, ગાથા-૨૫૦-૨૫૫
કુમકુમબેન દોશી, ૫૮,એ પટ્ટાપુકુર રોડ, અલંકાર બિલ્ડિંગ, i “ શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, ગાથા ૧/૭૫
કોલકત્તા-૭૦૦૦ ૨૦.મોબાઈલ : ૦૯૮૩૦૫૬૪૪૨૧. જયભિખુ જીવનધારા : ૨૩
D ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સર્જક “જયભિ’એ ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીના ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કર્યો અને એમના આ વિદ્યાભ્યાસ દરમ્યાન સર્જાયેલી ઘટનાએ લેખકમાં હિંમત અને સાહસના ગુણોનું સિંચન કર્યું. બાળપણની ભીરુતા ચાલી ગઈ અને એમના જીવનમાં નવું બળ પ્રગટવા લાગ્યું. એમના શિવપુરીના ગુરુકુળ નિવાસના એક વધુ પ્રસંગને જોઈએ આ ત્રેવીસમા પ્રકરણમાં
સરસ્વતીના ચરણે પહેલી પુષ્પપાંદડીઓ ગ્વાલિયર રાજ્યના વનશ્રીથી ભર્યા ભર્યા શિવપુરીમાં જયભિખ્ખનું માત્ર ૧૯ વર્ષની વયે વિદ્યાર્થી અવસ્થામાં લખાયેલી આ અધ્યયન શરૂ થયું. આ શિવપુરીમાં આઠ-નવ વર્ષ સુધી રહીને એમણે પુસ્તિકાની પ્રસ્તાવનામાં વિદ્યાર્થી જયભિખ્ખું પોતાની પાસે અલ્પ સંસ્કૃત, હિન્દી અને જૈનશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. જયભિખુની સાથે લેખનશક્તિ હોવાનું કહીને પોતાને બાળલેખક તરીકે ઓળખાવે એમના પિતરાઈ ભાઈ રતિલાલ દેસાઈ પણ અભ્યાસરત હતા અને છે. શિવપુરીમાં બન્ને પિતરાઈ ભાઈઓ એટલા નજીક આવ્યા કે સૌ કોઈ ગુરુકુળમાં ગુજરાતી ક્યાંથી શીખવા મળે? જ્યાં સંસ્કૃત અને એમને સગા ભાઈ જ માનતા હતા.
પ્રાકૃતમાં રચાયેલા શાસ્ત્રોનું સતત અધ્યયન ચાલતું હોય ત્યાં વીરતત્ત્વ પ્રકાશક મંડળની આ સંસ્થામાં રહીને જયભિખ્ખએ વળી ગુજરાતી ભાષાની વાત શી? સાહિત્યરચનાનો આસ્વાદ એ જૈન તત્ત્વજ્ઞાન અને જૈન દર્શનનું ઊંડું અધ્યયન કર્યું અને એમના તો અસંભવિત બાબત હતી. ગુરુકુળના નિયમ પ્રમાણે ગુજરાતી અધ્યયનકાળ દરમિયાન ધીરે ધીરે એમની સર્જકતા ફૂટું ફૂટું થવા ભાષાની કોઈ સર્જનાત્મક કૃતિ વાંચવાની પણ મનાઈ હતી. આવે લાગી. ૧૯૨૭ની ૨૦મી સપ્ટેમ્બરે એમણે એમની પહેલી પુસ્તિકા સમયે જયભિખ્ખએ પોતાની આ પહેલી કૃતિની રચના કરી અને તે લખી અને એનું નામ રાખ્યું “ધર્મજીવન'. જે ગુરુકુળમાં એમને પણ એ માટે કે એમને સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલા અભ્યાસ કરવાની તક મળી હતી, તે ગુરુકુળના પ્રેરક, શાસ્ત્રવિશારદ સરસ્વતીચંદ્ર'ના ચાર ભાગો વાંચવાની સંસ્થા દ્વારા અનુમતિ મળે. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું આ નાનકડું ચરિત્ર ૧૯ વર્ષે લખાયેલી જયભિખ્ખની આ પુસ્તિકામાં સંસ્થાના પ્રેરક હતું. માત્ર દસ પાનાની આ પુસ્તિકા ચુનીલાલ શિવલાલ ગાંધી શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું ચરિત્ર તેઓ પૂજ્યભાવથી (શિવપુરી, ગ્વાલિયર)એ પ્રગટ કરી હતી અને પોતાની આ પ્રથમ આલેખે છે. એની પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે. પુસ્તિકામાં લેખક તરીકે એમણે ભિક્ષુ સાયલાકર” એવું તખલ્લુસ કોઈ વિચારકનું વચન છે કે, “ભક્તિમાં વિભક્તિ નથી હોતી’ રાખ્યું હતું. ‘ભિક્ષુ” ઉપનામ ધારણ કરીને કોઈ આચાર્યના જીવન- એ જ સ્થિતિ અહીં છે. મારામાં એવી કોઈ પણ શક્તિ નથી કે એ ચરિત્રથી લેખનકાર્યનો પ્રારંભ કરવો એ કેવી વિરલ ઘટના ગણાય. સ્વર્ગસ્થ મહાત્માના ચરિત્ર માટે એક સારો યા ઉત્તમ ગ્રંથ લખું.