SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ તો પછી એ મારી ભક્તિ-તેમના નિર્મળ કાર્યો ને ચારિત્ર પ્રત્યેનો શાસનદેવ તને સહાય કરશે.' દિવ્ય રાત્રીએ આપેલાં આશીર્વાદો પ્રેમ કેવી રીતે બતાવું? પારાવાર પરામર્શો કર્યા, આખરે “પ્રેમ ફળ્યા. ધર્મવિજયજી વિદ્યાદેવીને વર્યા. અખૂટ શક્તિ અને વિદ્યાના પાગલ છે” એ નિયમાનુસાર મેં શક્તિને ન જોતાં એ મહાત્માના માલિક બન્યા. ઉત્તમ જીવનને થોડાક અંશમાં અહીં વર્ણવ્યું છે. જો કે આ લેખની “થોડીએક વસંત ઋતુઓ ફોલીક્લીને પસાર થઈ ગઈ. આપણા અંદર સુંદરતા દૃષ્ટિપથમાં નહીં આવશે, પણ મારા જેવા અલ્પશક્તિ ધર્મવિજયજી હવે પહેલાના ધર્મવિજય રહ્યા નહોતા. અત્યારે તો પ્રેમી લેખકને માટે ક્ષમ્ય ગણાશે જ. એ વિદ્યાના ભંડાર, શક્તિઓના આકાર, ક્ષમાના સાગર, નિર્મળ અંતે આ લેખને આપ વાંચશો ને બનશે તેટલો રસ તમારા સરિતાના નીર સરખા ચરિત્રને પાળનાર અને પ્રતિવાદીઓ માટે જીવનમાં ઉતારશો ને તેનાથી તમારો આત્મા જરા પણ પુલકિત સિંહ સમાન બન્યા હતા.' થશે તો આ બાળ લેખક પોતાને ધન્ય માનશે. એ પછી જયભિખ્ખું દર્શાવે છે કે આ ધર્મવિજયજી મહારાજે વિદ્યાનો અંતે ગુરુદેવ પ્રત્યે એ જ પ્રાર્થના કે તેઓ મને એવી શક્તિ અર્પે યજ્ઞ આરંભ્યો અને કાશી નગરીમાં આવ્યા. અહીં એમણે ગુજરાત, કે તેમના બતાવેલા રસ્તાઓને હું જનતા સમક્ષ મૂકી શકું.' સૌરાષ્ટ્રમાં સંસ્કૃત ભાષાનો પ્રસાર કરવા માટે એક પાઠશાળા સ્થાપી આ પ્રસ્તાવનાની નીચે ‘ભિક્ષુ' નામ સાથે એમણે શ્રાવણ વદી અને સંસ્કૃત ભાષા ભણાવીને મહાન વિદ્વાનો તૈયાર કર્યા. ૯ ધર્મ સં. ૫ એમ લખ્યું છે. જયભિખ્ખું નોંધે છે, “આજે ગુજરાત અને કાઠિયાવાડમાં પણ આ પુસ્તિકામાં યુવાન જયભિખ્ખની એ પ્રતીતિ પ્રગટ થાય છે જે સંસ્કૃતના મધુર ગુંજનો થઈ રહ્યા છે અને વળી તેમાં જૈન કે એમના અભ્યાસકાળ દરમિયાન એમણે કરેલી ગુરુજનોની સેવાને સમાજમાં જે પંડિતોની હયાતી છે તે આ મહાત્માને આભારી છે.” પરિણામે સાંપડેલા પ્રેમ અને આશિષ એમના જીવનમાં મહત્ત્વના કાશીમાં શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના વ્યાખ્યાનોથી બની રહ્યા. આ કૃતિ ગુરુ ચરણે સમર્પિત કરીને પ્રારંભેલી એમની ઘેલું લગાડ્યું. બંગાળના માંસાહારી પ્રદેશોમાં જૈન લોકોએ ઉપદેશ આ કલમને સાચે જ ગુરુના અમોઘ આશીર્વાદ પ્રાપ્ત થયા. દ્વારા માંસાહારીમાંથી શુદ્ધાહારી બનાવ્યા અને તે પછી સૂરિજી આ આઠ પાનાની લઘુકૃતિમાં સર્જક જયભિખ્ખએ કુસંગતિના ગુજરાતમાં આવ્યા. ત્યાર બાદ એમના કાળધર્મની ઘટનાને દોષ સ્વછંદ બની ગયેલા જુગારી મૂળચંદના જીવનમાં કેવું પરિવર્તન આલેખતા ભવિષ્યમાં પ્રવાહી વર્ણનશૈલીથી ઉત્તમ સાહિત્યકૃતિઓ આવે છે તેનો ખ્યાલ પ્રારંભે આપ્યો છે. પિતાની ટકોરને પરિણામે રચનાર સર્જક જયભિખુ અહીં લખે છેઃ મહુવાનો મૂળચંદ જુગાર છોડીને કંદોઈની દુકાને નોકરીએ રહે છે “વ્હાલા વાચકો! આજે એ પુનિત આત્મા નથી, પણ એમના અને એક સમી સાંજે ઢળતી સંધ્યાએ મૂળચંદને સંસાર પ્રત્યે વૈરાગ્ય કાર્યો આપણને તેમની યાદ આપી આપણા હૃદયોને રડાવી રહ્યાં જાગતાં ગૃહત્યાગ કરીને ભાવનગર બાજુ ચાલી નીકળ્યો. આ સમયે છે. ભલે તેમની પોગલિક કાયા નાશ પામી, પણ તેમની કીર્તિ ને શ્રી વૃદ્ધિચંદજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા પ્રગટ યશ તો સદેવને માટે રહેશે.' કરતાં એમણે મૂળચંદને એના માતા-પિતા પાસે રજા માગવાનું ‘પાઠકો! આજે પણ એ સ્વર્ગસ્થ મહાત્માના દેહવિલયના સ્થાને કહ્યું. શરૂઆતમાં સ્નેહાળ માતા-પિતાએ આનાકાની કરવા માંડી; તેના અવશેષો પર એક પાષાણી મહેલ તેના અનુયાયીઓએ પરંતુ મૂળચંદની દૃઢતા આગળ મોહ પરાજય પામ્યો અને મૂળચંદ બનાવ્યો છે અને આજે પણ શિવપુરીના સીમાડે સંધ્યાના સુંદર પવિત્ર અને સદાચારી સાધુ બન્યા અને તેમનું નામ ધર્મવિજય સમયે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી માતાને અંત સમયે ભેટી લે છે-તે રાખવામાં આવ્યું. આ ધર્મવિજયજી મહારાજ ગુરુના આશીર્વાદ સમયે એ મહાત્માનું મંદિર તેના પૂજારીને અમરાપુરીના અનુપમ મેળવીને કઈ રીતે વિદ્યાવાન બન્યા એની વાત આલેખતી વખતે પ્રદેશ જેવું રમણીય દેખાય છે.” ૧૯ વર્ષના યુવાન જયભિખ્ખના ચિત્તમાં ગુરુકૃપાનો ભાવ મનમાં “ઓ! સૂરિદેવ! તમારી પૂજા શી રીતે કરું? તમારા ચરણે કોઈ હોઈ પણ શકે. તેઓ લખે છેઃ ગંભીર સરોવરના સ્વચ્છ કમળો ધરું કે મારી આત્મસરિતાનાં નાનાં ‘તારલિયાઓથી સુશોભિત એક રાતે ધર્મવિજય-નિરક્ષર ધર્મવિજય નાજુક ફૂલો? ભૂરિ ભૂરિ વંદન હો એ સાચા સાધુને!' ગુરુની સેવામાં રત હતા. તેમની દૃષ્ટિ અત્યારે જગતના એકે પદાર્થ આ પછી બે વર્ષ બાદ ૧૯૨૯ની પાંચમી મેએ “નવો પ્રકાશ” તરફ ન હતી. ત્યાં તો ગુરુદેવ અચાનક ગંભીર અવાજથી બોલ્યા : નામનું એક બીજું પુસ્તક “જયભિખ્ખું” પાસેથી મળે છે. આમાં જા, બેટા! હું તારા પર પ્રસન્ન થયો છું. તને આશીર્વાદ આપું છું “પ્રકાશ પાડનાર’ મુનિરાજ વિદ્યાવિજયજી છે અને ‘ઝીલનાર' તરીકે કે તને વિદ્યા વરશે. તું વિદ્વાનોમાં સિંહ સમાન બનીશ. તારા તેજને “બાલાભાઈ વીરચંદ’ નામ મળે છે. પોતાની પ્રથમ કૃતિમાં ‘ભિક્ષુ” તારા પ્રતિવાદીઓ સહન નહીં કરી શકે. તું મહાત્મા બનીશ. રાજા- ઉપનામ ધારણ કરનાર જયભિખ્ખએ પોતાની આ બીજી કૃતિમાં મહારાજાઓ તારા પગને ચૂમશે. બેટા! તું જૈન સમાજનો કાંતિવાન શા માટે “બાલાભાઈ વીરચંદ” એવું નામ આપ્યું હશે? આનું કારણ હીરો થઈશ. જા! બેટા! ધર્મના કાર્યો કરજે. હિંમત હારતો નહીં. એ હોઈ શકે કે આમાં મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજને પૂછેલા
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy