________________
ડિસેમ્બર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
| ૨૫.
પ્રશ્નો અને એમના તરફથી મળેલા ઉત્તર અક્ષરશઃ આપવામાં આવેલ છે. શિવપુરીના જૈન ગુરુકુળમાં જૈન પંડિતો તૈયાર કરવામાં આવતા
એ સમયે મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજના વિચારોએ હતા. કદાચ ધર્મની વર્તમાન સ્થિતિને જોઈને આ યુવાને પંડિત સમાજમાં આંધી સર્જી હતી. સુધારક, લેખક, વક્તા અને સામાજિક બનવાનો વિચાર બાજુએ મૂક્યો હોય એમ પણ બને. તેમજ ધાર્મિક પ્રવૃત્તિમાં મહત્ત્વનો ભાગ ભજવનારા મુનિરાજ સામે આ પછી ૧૯૩૧ની ૨૫મી સપ્ટેમ્બરે જયભિખ્ખએ “આત્મકથાના વિરોધનો દાવાનળ સળગી રહ્યો હતો. આવે સમયે એમના વિચારો અમૃતબિંદુઓ' નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. આમાં એમણે સંગ્રાહક સમાજને જાણવા મળે તે રીતે પૂછાયેલા પ્રશ્નોના એમણે આપેલા તરીકે બાલાભાઈ વીરચંદ દેસાઈ લખીને નીચે ‘ભિક્ષુ” ઉપનામ લખ્યું ઉત્તરો અહીં આલેખવામાં આવ્યા છે. આ પ્રશ્નોના ઉત્તરોમાં છે. મુનિરાજની ક્રાંતષ્ટિ જોવા મળે છે.
વિદ્યાર્થી અવસ્થાથી જ જયભિખ્ખું એક નોટબુક રાખતા હતા આજે પણ આશ્ચર્ય થાય એવા એમના ઉત્તરો છે. વર્તમાન સમયે અને એમાં કંઈ પણ મનનીય વાંચે તો એના ફકરાઓ કે એના જૈન સમાજમાં દેવદ્રવ્યની બાબતમાં ઘણી ચર્ચાઓ ચાલે છે. એ સુવાક્યો નોંધી લેતા હતા. આ નોટબુક એમની પ્રિય પોથી હતી વિશે એમણે કહેલા વિચારો જોઈએ.
અને ઝાડ કબીરવડ' બને તેમ એ હસ્તલિખિત પોથી ધીરે ધીરે પ્ર. ૮ – દેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં પહેલાંના અને અત્યારના મોટી થતી ગઈ અને એમાંથી આ પુસ્તકનું સર્જન થયું. આપના વિચારોમાં કંઈ ફર્ક પડ્યો છે?
‘સત્યના પ્રયોગો અને આત્મકથા’ એ પુસ્તક ઘણા સમય બાદ ઉત્તર- ‘જે વિચારો મારા પહેલાં હતા તે જ અત્યારે છે. બોલીઓ વાંચવા મળતા એમાં એમણે સુંદર અને સત્ય વિચારોનો સાગર એ સંઘનો ઠરાવેલો રિવાજ છે. એ રિવાજમાં ઇચ્છા મુજબનો ફેરફાર ઉછળતો નજરે પડ્યો. જીવનને માટે કાંઈ સમજવા જેવું દેખાયું કરવાનો સંઘનો અધિકાર છે. દેવદ્રવ્યમાં વધારો કરે જવો એ આ અને તેથી એમણે એનો સંગ્રહ કર્યો. જમાનામાં ઈચ્છવા યોગ્ય નથી અને એટલા માટે બોલીઓની ઉપજ ગાંધીજીના એ વચનો એમને ધર્મવચનો જેવા લાગ્યા અને તેથી સાધારણ ખાતે લઈ જવાનું સંઘ ઠરાવે, તો તે આખા સમાજને એ અમૂલ્ય ખજાનો એમણે વાચકોને આપવા માટે પ્રયત્ન કર્યો. માટે આશીર્વાદ રૂપ થઈ પડે. દેવદ્રવ્યની ચર્ચાનું પરિણામ નહીં ધારેલું આ સમયે આગ્રાના શ્રી વિજયલક્ષ્મી જ્ઞાનમંદિર ધર્મ મંદિર દ્વારા એવું સારું આવ્યું છે. કચ્છ, દક્ષિણ અને ગુજરાત કાઠિયાવાડના એના પ્રકાશક રતિલાલ દીપચંદ દેસાઈ છે. તેઓ જયભિખ્ખના પિતરાઈ પણ ઘણાંએ ગામોમાં સંઘોએ પોતાના રિવાજોમાં ફેરફારો કરી ભાઈ હતા અને બંને ગાંધી વિચારધારાના રંગે રંગાયેલા હતા. અમારા વિચારોને વધાવી લીધા છે. સમય જ કોઈ એવો આવ્યો છે. બન્યું એવું કે શિવપુરીના ગુરુકુળમાં આ બંને ભાઈઓ એક કે જેમાં આજનો નવયુવક વર્ગ એવી પુરાણી નિર્મલ અને અંધશ્રદ્ધા સાથે રહ્યા અને એમણે એક સાથે મહાત્મા ગાંધીજીના વિચારો જન્માવતી રૂઢિઓનું નિકંદન કરવા બેઠો છે. થોડાક જૂના ઝીલ્યા. ગાંધીજી વિશે એ સમયે ઘણા ભ્રામક ખ્યાલો પ્રવર્તતા હતા, વિચારનાઓ, તે યુવાનોની ભલી ઇચ્છાઓને તોડી પાડવા ત્યારે “આત્મકથાના અમૃતબિંદુઓ'ના સંગ્રાહક યુવાન જયભિખ્ખ પ્રયત્નશીલ રહ્યા છે; પરંતુ એમનું ટટ્ટ લાંબો સમય ચાલે એમ નથી. એમની પ્રસ્તાવનામાં નોંધે છેઃ “પ્રત્યેક વાચક અને હૃદયના કાલુપ્યો ન કેવળ દેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં; પરંતુ એવા સામાજિક કેટલાએ ક્ષણ માટે દૂર કરી વાંચે, કારણ કે મેલા કાચમાં શુદ્ધ પ્રતિબિમ્બ ન વિષયો છે, જેમાં જૂના અને નવાઓનું સ્વંદ્વયુદ્ધ ચાલી રહ્યું છે, પણ પડી શકે. વાંચે અને વિચારક તરીકે વાંચે. એક એક વાક્ય એક એક આખરે નવા ફાવ્યા છે અને ફાવશે, એ મારી ખાતરી છે.” ગીતાવચનની ગરજ સારશે. વાંચનાર ગાંધીજીને કાંઈક આચાર
આમાં અપાયેલા ઉત્તરોમાં યોગ્ય વ્યક્તિને સાધુ બનાવવાની અને વિચારમાં સમજતો થશે. ભ્રમના આવર્તો નીકળી જશે.” વાત છે. ઉપધાન, ઉજમણાં અને સંઘો વગેરે કાર્યો કરતી વખતે આ રીતે સર્જક જયભિખ્ખના સર્જનના પ્રારંભકાળે મળતી ત્રણેય ગરીબ જૈનોનો વિચાર કરવાનું સૂચન છે. બાળલગ્ન અને વૃદ્ધ પુસ્તિકાઓ એક અર્થમાં વિલક્ષણ છે. પહેલી પુસ્તિકા “ધર્મજીવન' વિવાહ જેવા રિવાજોનો વિરોધ છે. વિરોધીઓને નાસ્તિક કહેવાની એ એમની ભવિષ્યમાં પડનારી છટાદાર શૈલીની ઝાંખી આપે છે. કે “સંઘબહાર મૂકવાની પ્રવૃત્તિ અંગે આક્રોશ છે. જૈન સાધ્વીજીઓની બીજી પુસ્તિકા “નવો પ્રકાશમાં એમની જૈન સમાજ માટેની ખેવના સ્થિતિ અંગેની વેદના છે અને સાધુ સમાજમાં ચાલતા વિખવાદો પ્રગટ થાય છે અને ત્રીજી પુસ્તિકા “આત્મકથાના અમૃતબિંદુઓ'માં અંગે વિષાદભાવ છે.
ગ્વાલિયરની નજીક શિવપુરી જેવા ગુરુકુળમાં રહીને જૈન શાસ્ત્રોનો ૨૧ વર્ષના જયભિખ્ખએ પૂછેલા આ પ્રશ્નો એ સમાજના અભ્યાસ કરનાર યુવાનના મનમાં ગાંધીજી પ્રત્યેનો અગાધ આદર સળગતા પ્રશ્નો છે. આ પુસ્તિકા મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજના જોવા મળે છે.
(ક્રમશ:) વિચારો દર્શાવવાનો આશય ધરાવે છે; પરંતુ એની સાથોસાથ એના
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, લેખન સમયે યુવાન જયભિખુના ચિત્ત પર કેવો ભાવ જાગ્યો હશે અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. તે વિચારવા જેવું છે.
મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫.