SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. થતો. ગોવિંદજી પટેલે ગુજરાતીમાં ‘સમી સાંઝનો ઉપદેશ', ડો. સાધ્વી પ્રસ્તુત સૂત્રમાં આપેલાં કેટલાંક મહત્ત્વના શ્લોકો અને આરતી તથા સાધ્વી સુબોધિકાએ ગુજરાતીમાં ‘શ્રી દશવૈકાલિક સુભાષિતો આ પ્રમાણે છે. સૂત્ર (પરિચય)', ઉપાધ્યાય કમલમુનિએ હિંદીમાં, આદિ રચનાઓ ૧. ધમ્મો મંગલમુક્કિટ્ટી (૧૧) ઉલ્લેખનીય છે. ધર્મ ઉત્કૃષ્ટ પરમ મંગલ છે. વાચના પ્રમુખ આચાર્ય તુલસીના માર્ગદર્શન હેઠળ મુનિ નથમલે ૨. જય ચરે, જય ચિઠે, જયમાલે, જય સએ, (હાલ આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ) આ સૂત્ર પર અત્યંત મનનીય વિવેચન જયં ભુજંતો ભાસંતો, પાવકમે ન બંધUTT (૪૮) સહિત હિંદી ભાષામાં સંપાદન કર્યું છે, જે આ લઘુનિબંધનો મુખ્ય યતના (જયણા) પૂર્વક ચાલવાથી, ઊભા રહેવાથી, બેસવાથી, આધાર છે. સુવાથી, ખાવાથી અને બોલવાથી પાપ કર્મનો બંધ નથી દશવૈકાલિકની મહત્તા શ્રમણ જીવનની “બાળપોથી' સમાન આ સૂત્ર અત્યંત પ્રચલિત ૩. પઢમં નાણું, તઓ દયા || (૪૧૦) અને ઉપયોગી આગમ ગ્રંથ છે. રચનાકારે એમાં સર્વ શાસ્ત્રોનો પ્રથમ જ્ઞાન પછી દયા-ક્રિયા-આચરણ. સાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને સંયમી જીવનની ૪. કાલે કાલ સમાયરે ! (૫/૨/૪) સમાચારીનો સ્પષ્ટ બોધ કરાવ્યો છે. આ સૂત્રની રચના થઈ તે પ્રત્યેક કામ એના નિયત સમય પર કરો. પહેલાં નવદીક્ષિત સાધુઓને પ્રથમ આચારાંગ અને પછી ઉત્તરાધ્યયન (Time Managementની આવશ્યકતા) સૂત્રો ભણાવવામાં આવતા હતા, પણ આની રચના પછી આ સૂત્ર ૫. અહિંસા નિઉણ દિઠા, સવભૂએસુ સંજમો(૬૮) સાધુના અધ્યયન-ક્રમમાં સર્વ પ્રથમ છે, કારણ કે સાધુને સર્વ પ્રથમ સર્વ જીવો પ્રત્યે જે સંયમ છે તે જ અહિંસા છે. આચારનું જ્ઞાન કરાવવું આવશ્યક છે, જે આ સૂત્ર સરળ અને સુગમ ૬. મુચ્છા પરિગ્નહો વત્તો II (૬/૨૦) ભાષામાં કરાવી શકે છે. એના ચોથા અધ્યયન “ષડજીવનિકા'નો મૂચ્છ-મમત્વ જ પરિગ્રહ છે. અર્થ સહિત અભ્યાસ કરનારા સાધુ મહાવ્રતોની વિભાગતઃ ૭. દેહે દુખે મહાફલ // (૮/૨૭) ઉપસ્થાપના માટે યોગ્ય ગણાય છે. એ જ પ્રમાણે એના પાંચમા જે કષ્ટ આવી પડે, એને સહન કરો. અધ્યયન ‘પિંડેષણા'નો અર્થ સહિત અભ્યાસ કરનાર સાધુને ૮. નિયાસણ | (૮(૨૯). પિંડકલ્પી” ગણવામાં આવે છે. આમાં જૈનદર્શન અને આચારના ઓછું ખાવો. અત્યંત મહત્ત્વના સૂત્રોનો સમાવેશ થયો છે. ૯. ઉવસમેણ હણે કોહ, માણે મદ્વયા જિણે ! ઉપસંહાર-ફળશ્રુતિ માય મજ્જવભાવેણ, લોભ સંતોષઓ જિણે II (૮/૩૮) પ્રસ્તુત સૂત્રનું સાદ્યોપાંત અધ્યયન પ્રત્યેક શ્રમણ નિગ્રંથ માટે ઉપશમથી ક્રોધને હણો, મૃદુતાથી માનને જીતો, ઋજુભાવ અનિવાર્ય છે. એમાં સાધુજીવનની સમાચારી, ગોચરી, અહિંસક (સરલતા)થી માયાને જીતો અને સંતોષથી લોભને જીતો. જીવન પધ્ધતિ, ધૃતિ, સંયમ, ભાષા વિવેક, બ્રહ્મચર્યની સાધના, ૧૦.પિઠી મંસ ન ખાએજની ! (૮/૪૦) ચાર પ્રકારની સમાધિ (વિનય-શ્રુત-તપ-આચાર), શ્રેષ્ઠ ભિક્ષુના ચાડી-ચુગલી ન કરો. કોઈની પીઠ પાછળ એના વિષે ખરાબ લક્ષણો, આદિનું વિશદ વિવેચન છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી બોલવું એ પીઠનું માંસ ખાવા બરાબર છે. (દ્વિતીય) અનુસાર એમાં બે પ્રકારના આચારનું વર્ણન છે-(૧) ૧૧.અસંવિભાગી નહુ તસ્સ મોખો. (૯/૨/૨૨) ચરણ-વ્રત, આદિ (૨) કરણ-પિંડ-વિશુદ્ધિ, આદિ. આથી એ ચરણ- જે સંવિભાગ (Share) નથી કરતો તેનો મોક્ષ નથી. કરણાનુયોગ આગમ છે. ધવલા અનુસાર આ સૂત્ર આચાર અને ૧૨ નજાત્ય નિફ્ફરઠથાએ તવમહિèજજા (૯/૪/૬) ગોચરની વિધિનું વર્ણન કરે છે. તત્ત્વાર્થની શ્રુતસાગરીય વૃત્તિ માત્ર નિર્જરા માટે જ તપ કરો. આ લોક કે પરલોકના સુખ અનુસાર એમાં વૃક્ષ-કુસુમ આદિના ભેદનું અને યતિયોના આચારનું માટે નહીં. કથન છે. આચાર્ય મહાપ્રજ્ઞ અનુસાર આમાં આચાર-ગોચર સિવાય જીવ-વિદ્યા, યોગ-વિદ્યા, આદિ અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનું નિરૂપણ અહમ, ૨૬૬, ગાંધીમાર્કેટ પાસે, સાયન (ઈસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૨૨. છે. મૂળ શ્રમણો માટે રચાયેલ આ સૂત્રમાં શ્રાવકો માટે પણ અત્યંત ટેલિફોન: ૦૨૨-૨૪૯૯૪૧૫૭. ઉપયોગી બોધ છે, જે સૂક્ત અથવા સુભાષિતોના રૂપમાં અહીં મોબાઈલ : ૯૮૨૧૬૮૧૦૪૬. આપ્યા છે. E-Mail: rashmizaveri@yahoo.com.in
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy