________________
ક્ટોબર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન
pદક્ષા જાની [૪ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર સુધી પ્રતિદિન બે વ્યાખ્યાનો, એટલે ૧૬ વ્યાખ્યાનોના શ્રવણનો લાભ જિજ્ઞાસુઓને પ્રાપ્ત થયો.
પ્રત્યેક વિદ્વાન વ્યાખ્યાતાઓએ પ્રસ્તુત વિષય ઉપર ઊંડાણપૂર્વક સતત એક કલાક સુધી પોતાનો અસ્મલિત ચિંતનાત્મક વાણી પ્રવાહ વહાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અહીં તો એ વક્તવ્યની ખૂબ જ આછેરી ઝલક માત્ર છે.
આ ૧૬ વ્યાખ્યાનો આપ શ્રી મુંબઈ જેન યુવક સંઘની વેબ સાઈટ www.mumbaijainyuvaksangh.com ઉપર સાંભળી શકશો. આ વેબ સાઈટની મુલાકાત લેવામાં આપને મુશ્કેલી પડે તો વેબ સાઈટના સંપાદક શ્રી હિતેષ માયાનીનો મો. નં. 9820347990 પર સંપર્ક કરવા વિનંતિ. જિજ્ઞાસુજનોને આ જ્ઞાનલાભ લેવા વિનંતી. ઉપરાંત શ્રી કાંતિલાલ રમણલાલ પરીખ (દિલ્હીવાળા) તરફથી પ્રભાવના સ્વરૂપે પ્રત્યેક વ્યાખ્યાનની સી.ડી. પણ સંસ્થાના કાર્યાલયમાંથી આપ મેળવી શકશો.)
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા શાહે પણ પોતાના વ્યાખ્યાન દરમિયાન આ સંસ્થાને ઉદાર હાથે મદદ કરવાનો સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગ વડે જૈન ધર્મના અભ્યાસુ અનુરોધ કર્યો હતો. અને સાહિત્યકાર ડૉ. ધનવંતભાઈ શાહની અધ્યક્ષતા હેઠળ આઠ દિવસ પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે ડૉ. ધનવંતભાઈ શાહે ઉપસ્થિત સુધી ન્યૂ મરીન લાઈન્સ સ્થિત પાટકર હોલમાં યોજાઈ હતી. ચોથીથી જ્ઞાનપિપાસુ શ્રાવકોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આ પર્વ તપ, જ્ઞાન અગિયારમી સપ્ટેમ્બર સુધી યોજાયેલી આ વ્યાખ્યાનમાળા શ્રાવકો માટે અને સંયમનો ત્રિવેણી સંગમ છે. પર્યુષણ પર્વ અનેક રીતે અદ્વિતીય છે. આ જ્ઞાન, આરાધના અને ભક્તિરસની પરબ બની હતી.
દિવસોમાં આપણે પોતાની જાત પ્રત્યે માન થાય એવું કામ કરવું જોઈએ. તપ, જ્ઞાન અને સંયમના પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન તીર્થકરોની આ વ્યાખ્યાનમાળા શરૂ કરવાનો સહુપ્રથમ વિચાર પ્રખર વિચારક પંડિત ઉપાસનાની સાથે અંતરિયાળ અને પછાત વિસ્તારમાં ચાલતી સેવા પ્રવૃત્તિને સુખલાલજીને આવ્યો હતો. વર્ષ ૧૯૩૦માં અમદાવાદમાં વ્યાખ્યાનમાળા બળ આપવા નાણાં ભંડોળ એકઠું કરવાનો અનોખો સેવાયજ્ઞ ‘સંઘે” ઈ. સ. યોજાઈ હતી. વર્ષ ૧૯૩૧માં મુંબઈમાં હીરાબાગમાં પ્રથમ વ્યાખ્યાનમાળા ૧૯૮૫થી આદર્યો છે.
યોજાઈ હતી. તેમાં ઘણાં શ્રાવકો ઉપસ્થિત હતા. આ વ્યાખ્યાનમાળામાં આ વર્ષે ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત “સ્વરાજ વ્યાખ્યાન આપનારા મહાનુભાવોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન, આશ્રમ, વેડછી'ને આર્થિક સહાય આપવા ટહેલ નાંખવામાં આવી હતી. નોબેલ પારિતોષિક વિજેતા મધર ટેરેસા, આચાર્ય રજનીશ અને સાહિત્યકાર વેડછી ગામના શ્રી જીવણદાદા અને શ્રી ગોમજીભાઈએ રાષ્ટ્રપિતા મહાત્મા કાકા કાલેલકર જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. પંડિત સુખલાલજીએ ગાંધીજીને વિનંતી કરી હતી કે શ્રી ચુનીભાઈ સાંકળેશ્વર મહેતાને વેડછી ૩૦ વર્ષ, સંસ્કૃતના વિદ્વાન ગૌરીપ્રસાદ ઝાલાએ ૧૦ વર્ષ અને ડૉ. રમણભાઈ મોકલો. તેથી શ્રી ચુનીભાઈ મહેતા વર્ષ ૧૯૨૪માં વેડછી આવ્યા પછી શ્રી શાહે ૩૩ વર્ષ વ્યાખ્યાનમાળાનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. ત્યારપછી ચોથા રૂપાલાભાઈએ પોતાનું અડધું ઘર તેમને રહેવા માટે આપ્યું હતું. વર્ષ અધ્યક્ષ તરીકે વ્યાખ્યાનમાળાની જવાબદારી મને સોંપવામાં આવી છે. ૧૯૨૮માં ગાંધીયુગના ઋષિ સમાન જુગતરામ ચીમનલાલ દવે વેડછી “સંઘ'ના પ્રમુખ શ્રી રસિકભાઈ શાહ અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંત ડી. શાહે આવ્યા અને તેમણે સંસ્થા માટે પ્રાણ રેડી દીધા હતા. સંસ્થા આજે જે વટવૃક્ષ વેડછી સ્થિત સ્વરાજ આશ્રમને ઉદાર હાથે આર્થિક સહાય કરવાનો અનુરોધ સમાન વિકસી તેમાં જુગતરામ દવેનો સિંહફાળો છે. હાલ ભીખુભાઈ વ્યાસ કર્યો હતો. ખજાનચી શ્રી ભૂપેન્દ્ર જવેરીએ દાતાઓના નામની વિગતો જાહેર આ સંસ્થાના અધ્યક્ષપદની જવાબદારી સંભાળે છે. જાણીતા ચિંતક શ્રી ગુણવંત કરી હતી. મંત્રી નિરુબહેન શાહે પોતાની વિશિષ્ઠ શૈલીમાં આભારવિધિ કરી
૭૬ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા-તા. ૪ સપ્ટેમ્બર તા. ૧૧ સપ્ટેમ્બર
વક્તા અને વિષય (૧) પૂ. શ્રમણીજી વિપૂલ પ્રશાજી-આચાર્ય ગુરુદેવ યુવાચાર્ય મહાપ્રજ્ઞજીની વિચાર ધારા (૨) ડૉ. સર્વેશ વોરા-લોગસ્સ સૂત્ર-વિશ્વ ઝંખના (૩) ડૉ. નલિની મડગાંવકર-ગીતાંજલિની આધ્યાત્મિકતા (૪) ડૉ. ગુણવંત શાહ-ધર્મના ખોળામાં માનવતા (૫) પ. પૂ. આચાર્ય વાત્સલ્યદીપ સૂરીશ્વરજી મ.સા. આરાધના અને પ્રભાવના (૬) શ્રી વલ્લભભાઈ ભંસાલી-વ્યાપાર, ધર્મ અને વિજ્ઞાન (૭) શ્રીમતી રૂપા મધુ શાહ–સમવસરણ (૮) શ્રી અજય ઉમટ-ધર્મ : બાવીસમી સદીમાં (૯) શ્રીમતી શૈલજા ચેતન શાહ–જૈન ધર્મની ચાર ભાવના (૧૦) ડૉ. નરેશ વેદ-કપિલ ગીતા (૧૧) શ્રીમતી ઝેના સોરાબજી–બહાઈધર્મ (૧૨) શ્રી ભાગ્યેશ જહા-સત્ય ધર્માય (૧૩) તપાગચ્છાદિપતિ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ યતિવર્ય ડૉ. વસંત વિજયજી મ.સા.-નૈન ધર્મ મનુષ્ઠાનો મેં છિપા મા રહસ્યમય વિજ્ઞાન (૧૪) શ્રી પ્રકાશ ન. શાહ-ટૉલ્સટોય થી ગાંધી-અભિનવ ધર્મ યાત્રા (૧૫) પ. પૂ. સંતશીરોમણી ૧૦૮ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજની સુશિષ્યા બા.બ્ર.સુશીલા દીદી–સમયસાર (૧૬) ડૉ. કુમારપાળ દેસાઈ-ક્ષમાપનાનું હાર્દ