________________
Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57.
Licence to post without prepayment. No.MR/Tech/WPP-290/South - 290/2009-11 Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month • Regd. No. MH / MR / SOUTH-146 / 2009-11 PAGE No. 00.
PRABUDHHA JIVAN
AUGUST-SEPTEMBER-2010 |
પર્યુષણ વ્યાખ્યાનમાળા - ૨૦૧૦
આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા આ વર્ષે ૭૬મા વર્ષમાં પ્રવેશે છે. શનિવાર, ૪-૯-૨૦૧૦ થી શનિવાર તા. ૧૧-૯-૨૦૧૦ સુધી રોજ બે વ્યાખ્યાનો. સ્થળ : પાટકર હોલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ ૦૨૦. પ્રથમ વ્યાખ્યાન : સવારે ૮-૩૦ થી ૦૯-૧૫, દ્વિતીય વ્યાખ્યાન : સવારે ૯-૩૦ થી ૧૦-૧૫ પ્રમુખ સ્થાન : ડૉ. ધનવંત શાહ
સમય
દિવસ તારીખ
વ્યાખ્યાતાનું નામ
વિષય શનિવાર ૪-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | પૂ. શ્રમણીજી વિપૂલ પ્રજ્ઞાજી
આચાર્ય ગુરુદેવ મહાપ્રશજીની વિચારધારા ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. સર્વેશ વોરા
લોગસ્સ સૂત્ર-વિશ્વ ઝંખના રવિવાર ૫-૯-૨૦૧૦ ૮-૩૦ થી ૯-૧૫ | ડૉ. નલિની મડગાંવકર
ગીતાંજલિની આધ્યાત્મિકતા ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. ગુણવંત શાહ
ધર્મના ખોળામાં માનવતા | સોમવાર ૬-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | પ. પૂ. આ. વાત્સલ્યદીપજી મ.સા. આરાધના અને પ્રભાવના ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રી વલ્લભભાઈ ભંસાલી
વ્યાપાર, ધર્મ અને વિજ્ઞાન | મંગળવારે ૭-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | શ્રીમતી રૂપા મધુ શાહ
સમવસરણ ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રી અજય ઉમટ
ધર્મ : બાવીસમી સદીમાં બુધવાર ૮-૯-૨૦૧૦ ૮-૩૦ થી ૯-૧૫ | શ્રીમતી શૈલજા ચેતન શાહ
જૈન ધર્મની ચાર – ભાવના ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. નરેશ વેદ
કપિલ ગીતા ગુરુવારે ૯-૯-૨૦૧૦ ૮-૩૦ થી ૯-૧૫ | શ્રીમતી ઝેના સોરાબજી
બહાઈ ધર્મ ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રી ભાગ્યેશ જહા
સત્ય ધર્માય શુક્રવાર ૧૦-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | પૂ.યતિવર્ય ડૉ.વસંત વિજયજી મ.સા. जैन धर्म के अनुष्ठानो में छिपा हुआ रहस्यमय विज्ञान ૯-૩૦ થી ૧૦-૧૫ શ્રી પ્રકાશ ન. શાહ
ટૉલ્સટોયથીગાંધી – અભિનવ ધમ યાત્રા શનિવાર ૧૧-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | પ. પૂ. સંતશીરોમણી ૧૦૮ આચાર્ય
શ્રી વિદ્યાસાગરજી મહારાજની સુશિષ્યા બા. બ્ર. સુશીલા દીદી
સમયસાર ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. કુમારપાળ દેસાઈ
ક્ષમાપનાનું હાર્દ ભજનો સવારે ૭-૩૦ થી ૮-૨૫. સંચાલન : શ્રીમતી નીરૂબેન એસ. શાહ. ભજનો રજૂ કરશે અનુક્રમે (૧) શ્રીમતી ઉર્વશી શાહ (૨) શ્રીમતી અનુરાધા દામલે (૩) લલિતભાઈ દમણિયા (૪) શ્રીમતી ઉષાબેન ગોસલિયા (૫) શ્રીમતી અલકા શાહ (૬) શ્રી ગૌતમ કામત (૭) શ્રીમતી સીમા ગોસલિયા અને (૮) શ્રીમતી શ્રીમતી ગાયત્રી કામત. પ્રત્યેક દિવસના બન્ને વ્યાખ્યાનો તેમ જ ભક્તિ સંગીતની સી. ડી. શ્રી કાંતિલાલ રમણલાલ પરીખ (દિલ્હીવાળા) તરફથી બીજે દિવસે પધારનાર સર્વ શ્રોતાઓને પ્રભાવના સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. આ સર્વે વ્યાખ્યાનો યુવક સંઘની વેબ સાઈટ ઉપર આપ સાંભળી શકશો.
આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. ભૂપેન્દ્ર ડી. જવેરી ચંદ્રકાન્ત દીપચંદ શાહ રસિકલાલ લહેરચંદ શાહ નિરુબેન એસ. શાહ વર્ષાબહેન રજ્જુભાઈ શાહ કોષાધ્યક્ષ ઉપપ્રમુખ
પ્રમુખ ધનવંત ટી. શાહ
સહમંત્રી
મંત્રીઓ • પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંઘની કાર્યવાહક સમિતિએ નક્કી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. • આ વર્ષે સંઘે સ્વરાજ આશ્રમ વેડછી, તા. વાલોડ જિલ્લો સુરતને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે. - સંધ તરફથી ૧૯૮૫ થી આ પ્રથા શરૂ કરી, ૨૫ સંરથાઓને આજ સુધી આશરે ત્રણ કરોડ ઉપર જેવી માતબર રકમ સહાય તરીકે મેળવી આપી છે. • દાન આપનારને આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે,
Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add. : 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.