SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શું જોવું? અફઘાનિસ્તાન, ઈરાકની ઘટના તાજી જ છે. ને ઈરાન તેનો અર્થ કઈ આવો હશે? પર ભય તોળાઈ રહ્યો છે. આવા સંજોગોમાં વૃત્તિઓ પર દમન ભાવિ પુરાણું ગીત છે, કરવાની વાત કેટલી બધી સમયોચિત છે? અને માનવ-માનવ સકલ પર્મની પાંખડી વચ્ચે, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે દયાભાવ જાગે, ઈર્ષ્યા-અસૂયા ને પેઢી હજી જે કાળ ગર્ભ છે સૂતા વેરવૃત્તિને બદલે કરુણા, સમભાવ ને અનુકંપાની સરવાણી પ્રગટે તે આવશેતો પ્રજાપંખીઓનો વિશ્વ-નીડ એક કલ્પના ન રહેતાં નક્કર ને ફરી મહાભારત થશે.” વાસ્તવિકતા બની રહે. ભારતીય તત્ત્વજ્ઞાનને સર્જકતાની આવી સને ૧૯૧૪-૧૯૧૮ અને સને ૧૯૩૯-૧૯૪પમાં થયેલાં ટોચ પર મૂકવામાં કવિ પ્રતિભાનો વિજય-ટંકાર છે. બે વિશ્વયુદ્ધો મહાભારત કરતાં ઓછાં ક્રૂર, ઓછાં અમાનવીય ઉપનિષદની જેમ, ‘ઉષર ધરા’ (વેસ્ટ લેન્ડ) અને “જીવનનું મૂળમાં, અને ઓછાં ભયંકર નહોતાં..એની કેટલીક કવિતાઓમાં આ બે બબ્બેવાર તે ભગવાન બુદ્ધને યાદ કરે છે. ‘ઉષર ધરા'માં કહે છેઃ- વિશ્વયુદ્ધોની છાયા પણ પડેલી છે. આ બે વિશ્વયુદ્ધો મહાભારતના હું અહીં લપસી પડ્યો છું, સંસ્કાર જગવે તે સાવ સ્વાભાવિક છે. યુદ્ધની વિભિષિકા સમાજ, પાપના પંકે ભરેલા ગર્તમાં. ધર્મ, ન્યાયનીતિને વિશીર્ણ કરી નાખે છે ને માનવજાતિને એ પછી બુદ્ધ કહે છે – ટકી રહેવા માટે નિજી સંસ્કૃતિનાં મૂળ સુધી ગયા વિના છૂટકો નથી. ખેવના જો શાંતિની કવિ એલિયટની કવિતા માટે શ્રી નિરંજન ભગતે અતિ સંક્ષેપમાં તો આગમાં હોમો, જલાવો ઘણું બધું કહી દીધું છે. “ટી. એસ. એલિયટની કવિતા અર્વાચીન માંસને, આ દેહને, આ રક્તને યુગમાં પ્રભુવિહીન વિશ્વમાં આત્મ વિહીન મનુષ્ય અને એની આ કામ, મત્સર, મોહને મૂલ્યવિહીન સંસ્કૃતિના સંદર્ભમાં પ્રેમ, શ્રદ્ધા અને ધર્મની આગમાં હોમો.” અનિવાર્યતાની કવિતા છે.' પણ કવિને દેહ દમનની અંતિમ કોટીની સ્થિતિનો પણ ખ્યલ ડૉ. રજનીકાન્ત પંચોળી, એપ્રિલ-૨૦૦૩માં અમેરિકા જતા છે. Beating of the Flesh is the raising of the soul' એ ઉગ્ર પહેલાં મને મળવા આવેલા ને જતાં જતાં કહેઃ “અનામીજી” હવે તપસ્યાની વચ્ચે પેલા ગાયકવૃંદનું ગાન પણ કામણ કરે છેઃ- ૨૦૦૩ના જૂનના પ્રથમ અઠવાડિયામાં હું તમને મળવા આવીશ' ‘તંગ તાર તૂટી જાશે, મનવા! પણ વિધિની વક્રતા કેવી કે તા. ૩૧-૫-૨૦૦૩ના રોજ શિથિલ તારથી ગજ ના વાગે અમેરિકામાં એમનું દુઃખદ અવસાન થયું. અંજલિરૂપે આ કાવ્ય:નવ ગીત-સૂર રેલાશે...મનવા ! ખડતલ સ્કંધે કાબૂલી-થેલો સમ પર તાર તણાતાં, મનવા! થેલામાં અ-ક્ષર સંપ સૂર-સરિત રેલાશે...મનવા! પધારતા'તા પંચોળીજીએટલે કવિ કહે છે - મિલન-સ્વાદ શું કૂટિયું-મધ! આ ભવરણ અંધાર અટવીમાં ચારુ સ્મિત ને મિત મધુવાણી માર્ગ મધ્યમ રાખવો વચ્ચે જ રહેવું. માહિતીની મબલખ ખાણ! નહીં તો જશો નીચે પડેલી ખાઈમાં.' સ્વાભાવિકની શું સુંદરતા! ‘જીવનનું મૂળમાં અને ત્રણ ખડક'માં પણ કવિએ ગીતાને નિજ ગૌરવથી સાવ અજાણ. અને ભગવાન કૃષ્ણને યાદ કર્યા છેઃ ટી. એસ. એલિયટ રગરગ-વ્યાપી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ગૂર્જર-આંગ્લ, કવિતને માપી કોઈપણ દેશે સવ્ય સાચી શું કરતા તોલ યાદ કરો તે પાઠ: વિવેચના રજની અણમોલ. કર્મ તમારો અધિકાર છે ગયો સદા રજની પંચોળી મા ફલેષુ કદાચન સંસ્કૃતિ અન્તર ખાતું કોળી. * * * પ્રભુ દયામાં રાખો શ્રદ્ધા” અને “કુરુક્ષેત્રે બોધ વાક્યો જે કહ્યાં રસિકભાઈ રણજિતભાઈ પટેલ, તે ગૂઢ છેઃ C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલોની સામે, A-1, સ્કૂલ પાસે, કૃષણને અભિપ્રેતઃ મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy