________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૭ ૦ અંક: ૧૨ ૦ ડિસેમ્બર ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ માગસર સુદ-તિથિ-૧૦ ૦.
૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ)
પ્રભુઢ @Jdol
૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦
૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
ઈચ્છામૃત્યુ હમણાં અદ્ભુત, સંવેદનશીલ અને વૈચારિક કલાકૃતિ માટે અદાલતમાં ધા પણ નાંખે છે અને ઈચ્છામૃત્યુની ઈચ્છા વ્યક્ત ગુઝારિશ' જોઈને કેટલાંક અ-જૈન મિત્રોના મને ફોન આવ્યા અને કરે છે અને છેલ્લે અલવિદા પાર્ટી પણ યોજે છે. કહે કે, “તમારા જૈન ધર્મમાં તો આ ઈચ્છામૃત્યુ શાસ્ત્ર માન્ય છે, ભારતના બંધારણની ૨૧મી કલમ મુજબ કોઈ પણ વ્યક્તિને એટલે તમારે કાયદાની પરવાનગી લેવાની જરૂર જ નથી.” પોતાની કે બીજાની જિંદગીનો અંત લાવવાનો અધિકાર નથી. એવું
અ-જૈન મિત્રોની આ ગેરસમજથી હું ચોંકી ઊઠ્યો. જૈનધર્મમાં કરે તો એ આપઘાત અને હત્યાનો ગુનો બને છે. જિંદગી ઈશ્વરે આરાધનાના એક સ્વરૂપમાં “સંલેખના-સંથારો' એ એક અંતિમ આપી છે તો એને પાછી લેવાનો અધિકાર પણ ઈશ્વરને છે, આવું આરાધના માર્ગ છે. એમાં સ્થૂળ દેહ તો માધ્યમ છે, જીતવાના કૃત્ય એક વ્યક્તિ પોતાની રીતે કે અન્ય દ્વારા કરે-કરાવે એ ઈશ્વરનું અને હણવાના તો ભીતરના
અપમાન છે.
આ અંકના સૌજન્યદાતા કષાયો, રાગ-દ્વેષ, મોહ, માયા,
વર્ષો પહેલાં અમદાવાદમાંગાંધી અહ, કામ, ક્રોધ વગેરે છે.
શ્રીમતી દીનાબેન જિતેન્દ્ર વોરા ઉદ્યોગગૃહમાં માંદા વાછરડાને ઝેર આ ઈચ્છા મૃત્યુ એટલે તો
અપાયું ત્યારે, ઝેર અપાયાના કૃત્ય દુઃખોથી ભાગવાની વાત છે. જ્યારે સ્મૃતિ : ગોસલિયા કાંતિલાલ હીરાચંદ
પછી ‘નવજીવન'ના અંકમાં સંલેખનામાં તો દુ:ખોને
ગાંધીજીએ પ્રજાના વિચારો સ્વીકારીને, દુઃખો-યાતનાને ભોગવીને, કર્મો ખપાવીને આંતરિક જાણવાની ખ્વાહેશ’ દર્શાવી ત્યારે કવિ ન્હાનાલાલ ગાંધીજી પ્રત્યે કષાયોથી મુક્ત થવાની પ્રક્રિયા છે.
તાડુક્યા હતા અને વદ્યા હતા, “...કૃત્ય પહેલાં, વિચારણા પછી, ચિત્રના નાયકને ક્લાડ્રિપ્લેજિક-પેરાપ્લેમિયા ગળાની નીચેના વાહ મહાત્માજી...સજ્જનો! હમણાં હમણાં મોહનદાસભાઈ ભાગથી સંપૂર્ણ લકવો છે, છાતીથી પગ સુધીનું શરીર નિષ્ક્રિય છે. અહિંસા શબ્દને વિશેષણો લગાડે છે. “વ્યવહારુ અહિંસા એવા શબ્દ ૧૪ વર્ષથી આવી યાતના એ ભોગવી રહ્યો છે. પરંતુ મન અને પ્રયોગ કરે છે...તો આપણે કહીએ કે વાછરડાને ઝેર આપવું એ બુદ્ધિથી એ એટલો બધો સશક્ત છે કે રેડિયો જોકી તરીકે એ મોહનદાસની હિંસક અહિંસા... લાખોની કિંમતનો શરતનો ઘોડો શ્રોતાઓને પોઝિટીવ થીંકિંગ પીરસે છે. આનંદ અપાવે છે, પોતાની અસાધ્ય રોગથી લંગડો થાય તો આપણા લોકો એને પાંજરાપોળ સેવા કરનારને પ્રેમ કરે છે, એની સાથે લગ્નની ઈચ્છા વ્યક્ત કરે મોકલે ને યુરોપિયનો એ ઘોડાને બંદુકના ભડાકે મારે. વાછરડાને છે, અને પૂરી પણ કરે છે. ક્યારેક અતિ ક્રોધ પણ કરે છે અને મારી નાંખવાની અનુમતિ આપવામાં ભાઈ મોહનદાસે યુરોપી પોતાને યુથનેશિયા-મર્સકિલીંગ માટે કાયદાની સ્વીકૃતિ મળે એ પ્રજાનું આંધળું અનુકરણ કર્યું. પાછું આ પ્રસંગને પોતાના • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990
પાપનો એ ઘ) , પણ લોકો એ,
તે મારી