________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦
‘નવજીવન’માં ‘પાવક જ્વાલા' નામ આપ્યું..મોહનદાસ!તમે લખો સંબંધી સંપત્તિની વહેંચણી માટે આવા સમાચારની “રાહ’ જોતાં છો કે “વાછરડો સાજો નહિ જ થાય’ એવું નિશ્ચયાત્મક જ્ઞાન તમને હોય!! ન હતું. તો તમારી આ હિંસાને અહિંસા કેમ કહેવાય?
એટલે આ ઈચ્છા મૃત્યુ અને જૈન ધર્મના સંથારા-સંલેખના સાથે આ સમયે ગાંધીજીની ૬૦મી જન્મતિથિ ઉજવાઈ રહી હતી અને કોઈ મેળ નથી. સંથારો એટલે કર્મો ભોગવી લઈને કર્મક્ષયની પ્રક્રિયા અહિંસાવાદી જેનો, વેષ્ણવો, શાંકરમતાવાદી વગેરે અગિયાર અને યાત્રા છે. જો કે વર્તમાનમાં મોટી ઉંમરે જ લેવાતા આ સંથારા સંસ્થાઓએ બે હજારની મેદની સાથે ગાંધીજીના આ કૃત્યનો વિરોધ વ્રત માટે પણ વિચારમંથનની જરૂર છે જ. કર્યો હતો, અને ગાંધીજીની ૬૦મી જન્મ જયંતી અમદાવાદ શહેરની આ વિષય ઉપર એક માત્ર લેખ સગત મિત્ર હર્ષદ દોશીએ સંસ્થાઓએ ઉજવી ન હતી.
ત્રણેક વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય યોજીત પૂનામાં ૧૯મા આ મર્સી કિલીંગ-દયા મૃત્યુનો દોર આધુનિક તબીબી શાસ્ત્રમાં જૈન સાહિત્ય સમારોહમાં સંથારા વિશે એક દિવસની વિદ્વદ્ ગોષ્ટિ અકરુણાની પરિસ્થિતિ સુધી લંબાયો છે. દર્દી લાંબો સમય સુધી યોજાઈ ત્યારે શ્રી હર્ષદભાઈએ મને આપ્યો હતો, એ અહીં આ અંકમાં કોમામાં રહે, અથવા એના જીવનના શ્વાસો ઓછા થતાં જાય ત્યારે પ્રસ્તુત છે. ઉપરાંત વિદ્વાન મિત્ર ડૉ. માણેક સંગોઈને જે જીવંત કૃત્રિમ શ્વાસોશ્વાસ યંત્ર-રેસ્પિરેટર ઉપર એને શરીર ઉપરની ઘણી દશ્યાનુભવ થયો એ પણ અહીં પ્રકાશિત છે. આ બન્ને લેખોથી નળીઓ સાથે રખાય, અને ડૉક્ટર કહી દે કે હવે આ રિબાય છે, અ-જૈનને ઈચ્છા મૃત્યુ અને સંથારા વિશેનો ભેદ સમજાશે અને બચવાનો કોઈ ઉપાય નથી–અને સગા વહાલાને સમજાવાય અને જૈન ધર્મીને પણ વિચાર મંથનની એક ભૂમિકા પૂરી પાડશે એવી હૉસ્પિટલોના ખર્ચાથી બચવા કુટુંબ ઉપર બોજ ન બને એટલે, શ્રદ્ધા છે. સગા-વહાલા (!) પણ સંમતિ આપે, ત્યારે આ મર્સીકિલીંગ શરીરમાં રહેલો આત્મા પરમાત્મા સ્વરૂપ ત્યારે જ પામે જ્યારે (યુથનેશિયા) ન કહેવાય પણ સ્વાર્થ પ્રેરિત હત્યા જ કહેવાય, દર્દી આત્મા ઉપર રહેલા કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય. આ કર્મોનું નિમિત્ત તો ત્યારે બેભાન જ હોય, એની સંમતિ લીધા વગર આવા સાધનો શરીરની ઈન્દ્રિઓ છે અને આ ઈન્દ્રિયો જ જ્યારે અનશન વ્રતથી કઢાવી લેવાય એને તબીબી શાસ્ત્રની મર્યાદા કહીશું કે આ શાસ્ત્રનું શિથિલ થાય, અનિત્ય ભાવ તરફ દૃષ્ટિ કરે અને સમ્યજ્ઞાન, સમ્યમ્ બ્રહ્મ (કે ભ્રમ) જ્ઞાન? તબીબનો એ અભિપ્રાય અંતિમ સત્ય ગણી દર્શન અને સમજ્ઞ ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે આત્માની મોક્ષ શકાય? આવી જ પરિસ્થિતિ અસાધ્ય રોગથી પીડિત દર્દીઓની તરફ ગતિ નિશ્ચિત છે જ. સારવાર બંધ કરી દેવાની છે અને “નિરાંતે' વિદાય થવા દો એવા આવા ભવ્ય આત્માને કોટિ કોટિ વંદન. ડહાપણ (કે દંભ) વાક્યોના ઉચ્ચારણની છે. વૃદ્ધાશ્રમમાં તો આવા
ધનવંત શાહ કેટલાય વિરલ (?) દૃશ્ય જોવા મળતા હશે, જ્યાં એના સગા
drdtshsh@hotmail.com
linતીવા )
litણવીર કથા
( સ્વરાજ આશ્રમ-વેડછી
મહાવીર કથા ડી. વી. ડી.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી વાણીમાં વહેતી, બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં | પ્રસરેલી તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તેયાર થઈને પ્રકાશિત થઈ ગઈ છે. આ ચિંતનાત્મક દ્રશ્ય-શ્રાવ્ય ડી.વી.ડી. પોતાના પરિવાર માટે વસાવવી, મિત્રો અને અન્ય પરિવારજનોને એ ભેટ આપવી એ જૈન શાસનની મહાન સેવા છે, અને મહાવીર વાણીના ચિંતન પ્રચારનું પુણ્ય કર્મ છે. શ્રી જૈન યુવક સંઘના આજીવન સભ્યો, પેટ્રનશ્રીઓ, જૈન છાત્રાલય, પુસ્તકાલયો અને સંઘોને ૨૦% ડિસ્કાઉન્ટથી મળશે. બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જેન યુવક સંઘ - પ્રાર્થના સમાજ બ્રાંચ - મુંબઈ. ખાતા નં. ૦૦૩૯ ૨૦૧૦૦૦૨૦૨૬૦ માં રકમ ભરી એ સ્લીપ અમને મોકલશો એટલે આપને ઘેર બેઠાં અમે આપની ઈચ્છિત ડી.વી.ડી. મોકલીશું. અમારું સરનામું પાના નં. ૩ ઉપર આપેલું છે. ફોન નં.: 002223820296 -022-2056428.
-પ્રમુખ, શ્રી મુંબઈ જેન યુવક સંઘ)
નામ
૨કમ નવેમ્બર અંકનો સરવાળો ૨૭૫૯૪૪૩
(૨૭૪૪૪૪૩) શ્રીમતી રસિલાબેન ઝવેરી ૫૦૦૦ શ્રી પ્રદીપ જગમોહનદાસ શાહ ૨૫૦૦૦ શ્રી યશ ઈન્ફોસોલ્યુશન
૧૦૦૦ શ્રી લાયન્સ કલબ ઓફ બોમ્બે ૪૦૦૦૦ હાર્બર ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે ડૉ. વિક્રમ શાહ સરવાળો
૨૮૩૦૪૪૩
• ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)