SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન સાર્થક સંથારો – સંસારની અંતિમ વિદાય I હર્ષદ દોશી [જૂન-૨૦૦૯માં આ ઉત્તમ શ્રાવક અને વિદ્વાન લેખક હર્ષદ સમારોહ યોજાયો ત્યારે હર્ષદભાઈ ‘સંથારા' વિશે લેખ લઈને દોશીનો એક લેખ- ‘ઝળહળતી જીવન જ્યોતથી મનાવ્યો મૃત્યુ પધાર્યા અને ‘પ્ર.જી.’ માટે મને પછીથી મોકલી આપ્યો. મહોત્સવ’ ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત થયો હતો. આ લેખ ૨૦૦૯માં આ મિકેનિકલ ઈન્જિનિયર ઉદ્યોગપતિ પર્યુષણ વાચકોની ખૂબ જ પ્રશંસા પામ્યો હતો, અને ઘણાં પ્રબુદ્ધ વાચકોએ વ્યાખ્યાનમાળામાં નાદુરસ્ત તબિયત હોવા છતાં આગમ ઉપર એ લેખની નકલ કરાવી મિત્રોને વહેંચી હતી. | પ્રવચન આપવા પધાર્યા હતા. | એ લેખમાં લિવરના કેન્સર સાથે ઝઝૂમતા પ્રખ્યાત પ્રોફેસર ઉત્તમ મિત્ર એવા હર્ષદભાઈનો લિવરના કેન્સરે ભોગ લીધો અને રેન્ડી પાઉસને પોતાના આ રોગની જાણ થયા પછી પોતે લીધેલા ‘સંથારા’ની ભૂમિકા જેમ જ સ્વસ્થતાપૂર્વક ખૂબ જ શાંતિથી સર્જનાત્મક નિર્ણયોની વિગત અને એમના છેવટના પ્રભાવક અને તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૦ના કલકત્તામાં સ્વગૃહે પરિવારની પ્રેરણાત્મક પ્રવચનની વિગત હતી. ઉપસ્થિતિમાં માત્ર ૬ ૭ વર્ષનો સમય દેહમાં વસી દેહ ત્યજ્યો. [ આ લેખ લખતી વખતે હર્ષદભાઈને ખબર જ ન હતી કે આ આ સંથારો લેખ એમની પાંડિત્ય પ્રજ્ઞાએ તો ખરો જ પણ અંદરની લિવરનું કેન્સર એમના પોતાના શરીરમાં પ્રવેશી ચૂક્યું છે. કાળ કઈ ચેતનાએ એ લખાવ્યો હશે ? પાસે ભાષા અને સંકેત બને હોય છે. સિદ્ધ પુરુષો જ આ ભાષા- આવા પવિત્ર આત્માને શબ્દાંજલિ અર્પતા વેદના અનુભવી એમના સંકેતને વાંચી શકે. એથી ય વિશેષ આશ્ચર્યકારક હકીકત એ છે કે પાંડિત્ય અને જીવનનું દર્શન કરી પ્રેરણાત્મક શાતા પણ અનુભવું પૂના ખાતે મહાવીર જૈન વિદ્યાલય યોજિત, ૧૯મો જૈન સાહિત્ય છું. -ધ.] . * ઉd કેવી વિલક્ષણતા! સામાન્ય માણસને કોઈ સ્થળે પોતાના જે સાધકે આ સંસારને અનેક ઉપાધિ, વ્યગ્રતા, અશાંતિ અને મૃત્યુની ભૂલથી પણ જરા ગંધ આવી જાય તો એ તત્કાળ એ સ્થાનેથી બંધનનું કારણ સમજીને ત્યાગ કર્યો છે અને પરમ આનંદ અને સેંકડો જોજન દૂર ભાગી જાય! તેનાથી વિપરીત, તપોમૂર્તિ શ્રી અંતિમ મુક્તિ માટે ઉપાસના કરી છે તેને જીવનની અંતિમ ક્ષણો જગજીવન મુનિ પોતાના દેહવિલય માટે સ્વયં પ્રાકૃતિક સ્થળ શોધી પોતાની સાધનાના પરમ લક્ષ્યને અનુરૂપ પસાર થાય એવી ભાવના રહ્યા હતા! થવી સ્વાભાવિક છે. એટલે સાધક નૈસર્ગિક દેહત્યાગ પહેલા મનથી જે સ્થળે ભગવાન મહાવીરે અનેક દેશના આપી હતી અને આર્ય અને દેહથી સર્વ પ્રવૃત્તિઓનો પ્રસન્નતાપૂર્વક અને સ્વેચ્છાએ ત્યાગ સુધર્માએ સંલેખના વ્રત અંગીકાર કર્યું હતું એવા, રાજગિરની બહાર, કરે છે. સામાન્ય મનુષ્ય જ્યારે મૃત્યુના નામથી પણ ભયભીત થઈ ઉદયગિરીની પવિત્ર તળેટીને તપસ્વી શ્રી જગજીવન મુનિએ જાય છે ત્યારે જૈન સાધક મૃત્યુંજય બનીને મૃત્યુને આહ્વાન આપે આમરણાંત સંલેખના માટે પસંદ કર્યું ત્યારે ઉપરના ઉદગાર શ્રી છે. તેને માટે મૃત્યુ તેની સાધનાની અંતિમ પરીક્ષા છે. શ્રીમદ્ જયંત મુનિના મુખેથી વિસ્મયતા સાથે સરી પડ્યા. રાજચંદ્રએ કહ્યું છે તેમ સામાન્ય મનુષ્ય ક્ષણ ક્ષણ ભાવમરણથી સંલેખના કે સંથારો જૈન સાધનાની અદ્ભુત અને વિસ્મયકારક મરી રહ્યો છે, ત્યારે જૈન સાધકનું પૂરું જીવન મૃત્યુને ખુમારી સાથે પરંપરા છે. સામાન્ય માણસ મૃત્યુના ભયથી જીવી રહ્યો હોય છે, ભેટવાની પૂર્વ તૈયારી છે. આ પૂર્વ તૈયારીને પણ સંલેખના કહે છે. ત્યારે તેનાથી વિપરીત, સંસારી હોય કે ત્યાગી સાધુ, જૈન સાધક મૃત્યુ પહેલા આહાર અને પાણી સહિત સર્વ પ્રકારની શારીરિક નિર્ભયતાથી મૃત્યુને સ્વીકારે છે. તેને માટે જીવન અને મરણ કર્મજન્ય પ્રવૃત્તિની સાથે આશા, ઈચ્છા, અપેક્ષા અને કષાય જેવી માનસિક સહજ અવસ્થા છે. મૃત્યુ એ જીવનની સર્વસામાન્ય, અંતિમ અને વૃત્તિઓનો પણ સંપૂર્ણ ત્યાગ એ સંથારો છે. અનિવાર્ય ઘટના છે. પૂરું જીવન પ્રસન્નભાવથી વિતાવ્યું, અનેક શ્રી સંતબાલજીએ શ્રી આચારાંગ સૂત્રના વિવેચનમાં કહ્યું છે કે અનુકૂળ અને પ્રતિકુળ સંયોગોનો સમભાવથી સામનો કર્યો, ત્યાર “મૃત્યુ એ નવજીવનની પૂર્વદશા છે. મૃત્યુસમયની શાંતિ નવીનદેહનું પછી જ્યારે આ શરીર વિશેષ પ્રવૃત્તિ કે સાધના માટે સહાયક જણાતું શાંતિ બીજ છે. મૃત્યુ બે જીવન વચ્ચેનો સેતુ છે, સંધીકાળ છે. નથી ત્યારે જૈન સાધક સ્વેચ્છાએ, શાંતિ અને સમભાવથી, વધારે જ્યાં સુધી સંપૂર્ણ મુક્તિ નથી ત્યાં સુધી પુનર્જન્મ છે. મૃત્યુ જો આ જીવવાની કે ત્વરિત મૃત્યુની આકાંક્ષા વગર, આ પ્રિય શરીરનો જન્મનું અંતિમ બિંદુ છે તો આવતા જન્મનું પ્રારંભ બિંદુ પણ છે. પણ જીર્ણ વસ્ત્રની જેમ ત્યાગ કરવાની ભાવના સાથે આમરણાંત મૃત્યુ આ જીવની અનંતકાળથી ચાલી રહેલી જીવનધારામાં સમય અનશન કરે છે, જેને જૈન પરંપરામાં સંથારો કહે છે. સમય પર આવતી દેહપરિવર્તનની ક્ષણિક ઘટના છે. “મૃત્યુ આ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy