SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ કિસ ક ક દિવસમાં એક પ્રબુદ્ધ જીવન . ડિસેમ્બર, ૨૦૧૦ St. જિન-વચન આચમન આપી દીધા !' મહાદેવીએ નિરાલાજીને એક ગરમ કોર્ટે આપ્યો પાંડિત્યનું પ્રદર્શન અનિરછનીય ઉદારદિલ કવિ અને કહ્યું, ‘વો, આ કોટ ! ઠંડીમાં કામ આવશે.” त्रयं सयं पसंसंता गरहंता परं वयं । થોડા દિવસ પછી મહાદેવી આવ્યાં અને જોયું जे उ तत्थ विउस्संति संसारं ते विउस्सिया ।। હિંદી કવિ નિરાલાજી કદી પારકાનું દુ:ખ જોઈ તો નિરાલાજીના શરીર પર એ ગરમ કોટ હતો | સૂત્રnતાંa1 ૧-૨-૨૩| શકતા નહોતા. કોઈ પણ દુ :ખી માણસ તેમની નહીં! જિઓ પોતાના મતની પ્રશંસા કરે છે અને બીજાનાં પાસે આવે તો કદી એને ખાલી હાથે જવા દેતા તેમણે પૂછયું, ‘નિરાલાજી ! પેલો ગરમ કોટ વચનોની નિંદા કરે છે અને એ રીતે પોતાના નહીં. પોતાના લેખનો પુરસ્કાર પણ દરિદ્રો પાછળ ક્યાં?' પાંડિત્યનું પ્રદર્શન કરે છે તેઓ સંસારમાં જ જ ખર્ચી નાખતા હતા. જવાબ મળ્યો, “બેત્રણ દિવસ પહેલાં હું ભ્રમણ કરતા રહે છે. આવી ઉદારતાને કારણે તેમની પાસે ઘણી બહારથી રાતના સમયે ઘેર આવી રહ્યો હતો, ત્યાં Those who praise their own views and condemn the words of others, વાર તો એક પૈસો પણ રહેતો નહોતો. છતાં એ માર્ગમાં ફૂટપાથ પર મેં એક વૃદ્ધને ઠંડીથી ધ્રૂજતો only to show off thier so-called વાતનો તેમને અફસોસ પણ ન હતો, શિયાળો જોયો, એટલે એ કોટ એને આપી દીધો !' learnedness, are indeed wandering in the worldly cycle of birth and આવ્યો, પરંતુ તેમની પાસે ગરમ કોર્ટ પણ નહોતો. | ‘પણ કોટને બદલે ઘેર આવીને કોઈ બીજું death. સાહિત્યક્ષેત્રે સારું એવું પ્રદાન કરનાર કપડું લઈ જઈને એને આપ્યું હોત તો ન ચાલત?’ (ડૉ. રમણલાલ વી. શાહ ગ્રંથિત ‘ઝિન વવન'માંથી) મહાદેવી વર્માએ એક દિવસ તેમને કહ્યું, ‘આવી નિરાલાજી બોલ્યા, ‘એટલો સમય રહ્યો કડકડતી ઠંડી પડે છે, છતાં તમે શરીર પર એકાદ નહોતો, ઘેર આવીને કોઈ ઓઢવાનું વસ્ત્ર લઈને ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ગરમ વસ્ત્ર પણ કેમ પહેર્યું નથી?' એની પાસે પાછો ફરે એટલી વારમાં તો કદાચ ૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા - નિરાલાજીએ કહ્યું, ‘થોડા પૈસા હતા અને ૧૯૨૯ થી ૧૯૩૨ એ વૃદ્ધનું કાતિલ ઠંડીથી મૃત્યુ થયું હોત !' ૨, પ્રબુદ્ધ જૈન કોઈ ગરમ વસ્ત્ર ખરીદવાનો વિચાર પણ કર્યો નિરાલાજીની આ ઉદારતાને કવયિત્રી મહાદેવી ૧૯૩૨ થી ૧૯૩૩ હતો, પણ એવામાં જ એક ગરીબ મારે ઉભરે વર્મા જિંદગીભર ભૂલી શક્યા નહોતા. બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું આવી ચઢ, મેં હતા એટલા બધા પૈસા એને એટલે નવા નામે ૩. તરૂણ જેન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુન : પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષ કે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' (૧) ઈચ્છામૃત્યુ ડૉ. ધનવંત શાહ ૧૯પ૩ થી | (૨) સાર્થક સંથારો - સંસારની અંતિમ વિદાય હર્ષદ દોશી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ (૩) પૂ. રાજબાઈમાની સંખના યાત્રા ડૉ. માણેક સંગોઈ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ (૪) મનોવિજ્ઞાનના વિવિધ વિચારપથ માસિક SCHOOLS OF PSYCHOLOGY શાંતિલાલ ગઢિયા + ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૭માં વર્ષમાં | (૫) સ્થળ- કાન સંદર્ભે દેવદ્રવ્યનો જેને ખ્યાલ ચંદ્રસેન મોમાયા પ્રવેશ (૬) ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન દક્ષા જાની પ્રબુદ્ધ વાચકોને પ્રણામ (૭) જયભિખ્ખું જીવનધારા : ૨૩ ડૉ. કુમારપાળ દેસાઈ પૂર્વ મંત્રી મહાશયો (૮) હેમચંદ્રાચાર્ય ચંદ્રક અર્પણ સમારોહ ડૉ. નિરંજન રાજ્યગુરુ (૯) અવસર તરુણાભાઈ મહેતા જમનાદાસ અમરચંદ ગાંધી ડૉ. કોકિલા શાહ ચંદ્રકાંત સુતરિયા (૧૦) જૈન પારિભાષિક શબ્દકોશ ડો. જિતેન્દ્ર બી. શાહ રતિલાલ સી. કોઠારી ( ૧૧) સર્જન સ્વાગત ડો. કલા શાહ મણિલાલ મોકમચંદ શાહ (૧૨) પંથે પંથે પાથેય... ડૉ. મહેબૂબ દેસાઈ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા મુખપૃષ્ટ સૌજન્ય : ચીમનલાલ ચકુભાઈ શાહ પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત 'સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫ ડૉ. રમણલાલ ચી. શાહ | સર્જન-સૂચિ મ કર્તા | | | | TTTTTTTTT T TT III III
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy