SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, તે પ્રમાણે તો હું અવશ્ય કહ્યું કે, અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી મો સમ ૌન દિન રત્ન શાની ? છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું નિન તનુ રિયો તાહિવિસરાયો. સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે સોનિમાની. કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને કેમ કે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્છવાસનો આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું. સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનારો ગણું છું તેનાથી આ માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને સહેલામાં હજીયે હું દૂર છું, એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને વિકારને હું જોઈ શકું છું. પણ એને હજીયે કાઢી શકતો નથી. નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી પણ હવે બસ થયું. પ્રસ્તાવનામાંથી હું પ્રયોગની કથામાં ન ગયો છું અને, મારી સમજણ પ્રમાણે, આગળ વધ્યો છું. દૂર દૂરથી ઊતરી શકું. એ તો કથા-પ્રકરણોમાં જ મળશે. વિશુદ્ધ સત્યની-ઈશ્વરની-ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ આશ્રમ, સાબરમતી. મોહનદાસ કરમચંદ ગાંધી સિવાય બીજું કાંઈ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ માગશર શુ. ૧૧ ૧૯૮૨ દિનપ્રતિદિન વધતો જાય છે. એ કઈ રીતે વધતો ગયો છે એ મારું જગત એટલે ‘નવજીવન’ ઇત્યાદિના વાંચનાર જાણી ભલે મારા (કે.જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જૈનિઝમ દ્વારા પ્રયોગોના ભાગીદાર બને અને એની ઝાંખી પણ મારી સાથે સાથે દ્ધિ દિવસિય “સમણ સુત્ત' ગ્રંથ ઉપર રાષ્ટ્રીય સેમિનાર કરે. વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ તા. ૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૦ ને દિન સવારે ૯-૩૦ વાગ્યે શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ આ રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન મુનિ શ્રી કીર્તિચંદ્રજી મહારાજ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધના સાધનો જેટલાં કઠણ (બંધુ ત્રિપુટી) કરશે. મુખ્ય વક્તા ડૉ. સાગ૨મલ જૈન છે. છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક ઉદ્ઘાટનનું સ્થળ : ચોથો માળો, સભાગૃહ, મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી બિલ્ડીંગ, સોમૈયા વિદ્યા વિહાર કેમ્પસ, વિદ્યાવિહાર (પૂર્વ), મુંબઈ. પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો | ઉદ્ઘાટન પછીના શોધપત્રો અને તેના પર વિવેચન પહેલે પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં માળે સેમિનાર હોલમાં વિદ્વાનો દ્વારા રજૂ કરાશે. આ વિદ્વાનોમાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વસિષ્ઠ- ડૉ. દયાનંદ ભાર્ગવ, ડૉ. રામજી સીંગ, ડૉ. પ્રેમસુમન જૈન, વિશ્વામિત્રના આખ્યાનમાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મ ડિૉ.જિતેન્દ્ર શાહ, ડૉ. દામોદર શાસ્ત્રી, ડૉ. સોહનલાલ ગાંધી, અને ઈસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ધ કરે છે. ડૉ. ભાગચંદ્ર જૈન, ડૉ. અનેકાંત જૈન, સમણી આગમ પ્રજ્ઞાજી, જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો સમણી શશીપ્રજ્ઞાજી, સમણી રોહિણી પ્રજ્ઞાજી, ડૉ. શુચિતા જૈન, ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે ડિૉ. સરોજ જૈન, ડૉ. અભય દોશી વગેરે ધુરંધરો પોતાના વક્તવ્ય અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાના નીર સમાન છે. ભલે મારા જેવા અને કોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને વિદાય સમારંભમાં તરૂલતાબાઈ મહાસતીજી આશીર્વાદ માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. આપશે અને ડૉ. ધનવંત શાહ આ પરિસંવાદ વિશેના પોતાના મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. એવી પ્રતિભાવો રજૂ કરશે. મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાન્તરૂપે ગણીને | પરિસંવાદમાં શ્રોતા તેમજ પ્રશ્નકર્તા તરીકે સો જેન ધર્મપ્રેમીઓ સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી તેમજ જ્ઞાનોત્સુક વ્યક્તિઓને આમંત્રણ છે. તા. ૧૯મી નવેમ્બરને જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના દિન સાંજે પ-૩૦ વાગ્યે આ પરિસંવાદનું સમાપન થશે. લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા આ પરિસંવાદમાં ભાગ લેવા ઇચ્છતા જિજ્ઞાસુએ ૮ નવેમ્બર યોગ્ય એક પણ વાત હું છૂપાવવાનો નથી. મારા દોષોનું ભાન સુધી ૨૧૦૨૩૨૦૯, ૬૭૨૮૩૦૭૪ફોન ઉપર પોતાનું વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના રજિસ્ટ્રેશન કરાવી લેવા વિનંતિ અથવા શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવી રૂપાળો છું એ વર્ણવવાની jaincentre@somaiya.edu ઉપર જણાવવું. તલમાત્ર ઈચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઈચ્છે
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy