SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ગાંધી : ગઈકાલના, આજના, આવતીકાલના Tનારાયણ દેસાઈ વર્ષો પહેલાં ઈંગ્લેન્ડના કાન સામયિક પંચમાં એક કાર્ટુન જોયેલું એ ખરું. તેમાં એક લબ્ધપ્રતિષ્ઠિત લેખક તાર ઑફિસ આગળ મૂંઝાતો ઊભો ગાંધી વિષે વિચાર કરતી વખતે બીજો મુદ્દો એ ધ્યાનમાં રાખવો છે. એ કહે છેઃ “આમ તો મને શબ્દદીઠ નાણાં ચૂકવાય છે. પણ અહીં જોઈએ કે ગાંધીનું વ્યક્તિત્વ નિત્યવિકાસશીલ હતું. તેમણે પોતે મારી મુશ્કેલી એ છે કે અહીં શબ્દદીઠ મારે નાણાં ચૂકવવાના છે.' જ નોંધ્યું છે કે મારા લખાણોમાં વાચકોને જો કોઈ વિસંગતિ લાગે, સામાન્ય રીતે એક ગાંધીકથા કરવામાં મને ૧૫ કલાક મળતા હોય તો તેમણે આગલી વાતને બાજુએ રાખીને પાછલી વાતને માનવી. છે, જ્યારે અહીં ચાર એક કલાકમાં આટોપવાનું છે, અને ત્યાં હું જે માણસ નિત્ય વિકાસ કરતો હોય તે જ આવી વાત વિશ્વાસપૂર્વક માત્ર ગઈકાલના ગાંધીની કથા કરું છું, અહીં વિષય એનાથી ત્રણ કહી શકે. રાતે અંધારામાં બહાર નીકળતાં ડરતો મોનિયો, આગળ ગણો મોટો છે. જતા દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે એકલો ઝઝૂમે એવો ગઈકાલના ગાંધી સાથે હું વર્ષો સુધી રહ્યો છું; આજના ગાંધીને નિર્ભય બન્યો. દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર મેં થોડાઘણા જાણ્યા છે; આવતીકાલના ગાંધીને હું મારા સમણામાં રહેનાર ગાંધી, જલિયાંવાલા બાગ પછી બળવાખોર ગાંધી બને જોવા ઈચ્છું છું. છે. એમના જીવનમાં આવા અનેક પલટાઓ આપણને જોવા મળે ગઈકાલના ગાંધી વિષે કથા નથી માંડવાનો. આપમાંથી ઘણાખરા છે, તે એમની નિત્ય વિકાસશીલતાને લીધે. અહીં એક વસ્તુ ધ્યાનમાં એ કથા જાણો છો. એમને વિષે માત્ર કેટલાક મુદ્દાઓનો જ સ્પર્શ રાખવા જેવી છે. બધા પલટાઓની પાછળ એમની એક વાતની કરવા ઈચ્છીશ. | નિત્ય એકરાગિતા જોવા મળતી. તે હતી એમની સત્યની શોધ. પહેલો મુદ્દો હું એ કહેવા ઈચ્છું છું કે આપણે ગાંધીનો વિચાર એમની સત્યની શોધ નિરંતર હતી. અને એમની સત્યની વ્યાખ્યા અખિલાઈમાં કરવો જોઈએ. કેટલાકને ગાંધી સંત લાગે, કેટલાકને વિકસતી જતી હતી. “સત્ય એટલે સાચું બોલવું’થી શરૂ કરી. “સત્ય મુત્સદી, તો કેટલાકને વળી રાજકારણી લાગે. પણ ગાંધીને માત્ર એ જ પરમેશ્વર છે” સુધી તેઓ પહોંચ્યા હતા. સંત કે માત્ર રાજકારણી તરીકે જોવાથી એમને અન્યાય થવાનો સંભવ ગાંધીએ પોતાને પ્રેક્ટિકલ આઈડીઅલિસ્ટ કહ્યા હતા એ ભૂલવું છે. ગાંધીના વ્યક્તિત્વના એમ ભાગલા પાડી ન શકાય. ન જોઈએ. એમનું માથું આકાશમાં રહેતું, પણ પગ હંમેશાં ભોંય ગાંધીકથાનું એક ગીત કહે છે: પર મક્કમ રહેતા. પોતે વ્યવહાર સમજનાર આદર્શવાદી હતા. તેથી ગાંધીનું ચારિત્ર રૂડું! એક ને અખંડ હતું જ દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે એમને હરદ્વાર અને દેવઘર ગાંધીના ભાગલા પાડશો મા. જેવાં તીર્થ સ્થળોના નિમંત્રણ હતા છતાં તેમણે અમદાવાદને શાણા હો માનવી આશ્રમ સ્થાપવા સારું પસંદ કર્યું હતું તે પણ આ જ કારણે. સત્યનું કમળ સો પાંખડીએ શોભતું અમદાવાદના શ્રેષ્ઠીઓ એ તેમનો આરંભમાં વરસ બે વરસ પાંખડીઓ પીંખી પીંખી નાખશો મા. આશ્રમનો ખરચ ઉપાડી લેવાની જવાબદારી લીધી હતી તે શાણા હો માનવી સ્વીકારવામાં ગાંધીનો વાસ્તવવાદ હતો અને મારે જનતાની સેવા ગાંધીના ચારિત્ર્યની આપણે આયુવૃક્ષ સાથે તુલના કરીએ તો કરવી હોય તો તેની ભાષામાં જ કામ કરવું જોઈએ અને મારે સારુ ગાંધીનાં મૂળ અને બીજ એમની આધ્યાત્મિકતામાં, એમનું થડ અને માતૃભાષા ગુજરાતી સહજ છે એટલે ગુજરાતને પોતાનું સેવાક્ષેત્ર ડાળીઓ તેમના સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિચારોમાં અને બનાવીશ, એ એમનો આદર્શવાદ હતો. ફળફૂલ એમના રાજનૈતિક કાર્યક્રમોમાં હતાં એમ કહી શકાય. સાધક તેઓ જેમ સિદ્ધાંતની બાબતમાં દઢ આગ્રહી હતા, તેમ બીજી ગાંધી, લડવૈયા ગાંધી અને ઘડવૈયા ગાંધી એકબીજામાં અવિચ્છિન્નપણે બાજુ ઘણી વિગતો કે પેટામુદ્દાઓ બાબત બાંધછોડ કરવા પણ ગૂંથાયેલા હતા. તૈયાર રહેતા એ ભૂલવું ન જોઈએ. તેમણે પંડિત મોતીલાલજી ઘણીવાર લોકો કહે છે કે ગાંધીજીએ જ આ દેશને સ્વરાજ અપાવ્યું. અને ચિત્તરંજન દાસ જોડે, લોર્ડ અરવિન જોડે, જનરલ સ્મટ્સ પણ તે આંશિક સત્ય છે, પૂર્ણ સત્ય નથી, સ્વરાજ આવવા પાછળ જોડે કે આંબેડકર જોડે પણ ઘણી બાબતોમાં બાંધછોડ કરી હતી. ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલેલું આંદોલન ઘણે અંશે જવાબદાર હતું માત્ર એક બાબત તેઓ કદી બાંધછોડ કરવા તૈયાર નહોતા, તે એ વાત સાચી, બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ આ વાત સ્વીકારાઈ છે. સાધન-શુદ્ધિની બાબતમાં. પરંતુ સ્વરાજ આવવા પાછળ બીજા પણ ઘણાં કારણો હતા. હા, હું માનવતાને ગાંધીની ત્રણ મોટી દેણ ગણું છું. સત્યાગ્રહ, સ્વરાજ મેળવવાની ગાંધીજીએ દેખાડેલી રીત એ સાવ આગવી હતી રચનાત્મક કાર્ય અને એકાદશી વ્રત. સત્યાગ્રહ મારફત ગાંધીજીએ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy