SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’ : ૫૭ ૦ અંક : ૬ ૦ જૂન ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૭૦ જેઠ સુદ -તિથિ-૫ ૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ) પH& 9046 ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ પૂર્ણ પ્રાજ્ઞ વિભૂતિ આચાર્ય શ્રી યુવાચાર્ય મહાપ્રજ્ઞા નવ મે ના રાત્રે અધ્યાત્મ જગતના ઉજ્જવળ નક્ષત્ર, તેરા પંથ સંઘે આચાર્ય રજનીશજીને વક્તવ્ય આપવા નિમંત્ર્યા હતા. આચાર્ય સંઘના દશમા આચાર્ય વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પૂ. આચાર્યશ્રી રજનીશને શોધવાનું મુખ્ય ધ્યેય સંઘના એ વખતના કાર્યકર અને મહાપ્રજ્ઞજીના મહાપ્રયાણના સમાચાર સાંભળ્યા ત્યારે હૃદય એક એક સમયના પ્ર.જી.ના તંત્રી પત્રકાર જટુભાઈ મહેતાને ફાળે જાય ધબકારો ચૂકી ગયું. એક તિવ્ર વસવસાએ હૃદયને ચિત્કારથી ભરી એવું મને સ્મૃતિમાં છે, કારણ કે એ વખતે જબલપુરથી આવેલા દીધું. દુર્ભાગ્ય ઉપર શાપ વરસાવવાનું મન થઈ ગયું. આ યુગના દર્શનશાસ્ત્રના પ્રોફેસર રજનીશનું પહેલું વ્યાખ્યાન સી. પી. ટેન્કના આ મહાપુરુષના દેહદર્શનથી કેમ વંચિત રહેવાય ગયું? હિરાબાગમાં આ સંસ્થાએ યોજ્યું હતું. ત્યારે તો હું કૉલેજમાં હતો, હજુ થોડા સમય પહેલાં જ પૂ. આચાર્યશ્રીના પ્રબુદ્ધ જ્ઞાનની પણ સંઘની પ્રવૃત્તિઓના આકર્ષણને કારણે એ વક્તવ્ય સાંભળવા વિદ્વાન મિત્ર નીતિન સોનાવાલા હું પણ ગયો હતો, અને એ અને દીપ્તિબહેન સાથે ચર્ચા કરતી | આ અંકના સૌજન્યદાતા રજનીશજી મારા ઉપર છવાઈ ગયા. વખતે મેં એમને વિનંતિ કરી હતી શ્રી અને શ્રીમતી અંજુ કિરણ શાહ પછી તો સમગ્ર મુંબઈ ઉપર, કે હવે આપ દંપતી જ્યારે પ્રેક્ષાધ્યાન સાધના કેન્દ્ર, વિલેપાર્લે-મુંબઈ ભારત ઉપર અને પરદેશમાં પણ પૂજ્યશ્રીના દર્શન કરવા જાવ ત્યારે | સ્મૃતિ-શ્રધ્ધાંજલિ રજનીશજી છવાઈ ગયા. મને લઈ જજો, મારે પૂજ્યશ્રીના પ્રેક્ષાપ્રણેતા આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રજનીશના પ્રવચનો અને ટેપ દર્શન કરી તીર્થકર દર્શનની આનંદ સાંભળવાનું અને પુસ્તકો અનુભૂતિ કરવી છે. ભાઈ નીતિનભાઈએ મને વચન આપ્યું, પરંતુ વાંચવાનું મને “ઘેલું” લાગ્યું. માનો હું સંમોહિત થઈ ગયો! રજનીશ મારું ભાગ્ય બળવાન હોવું જોઈએ ને? હવે આ વસવસા સાથે જ આ યુગના અપ્રતિમ બુદ્ધિશાળી માનવ હતા. એમના જેટલું વાંચન જીવવું જ રહ્યું. ભાગ્યે જ કોઈ તત્ત્વજ્ઞએ કર્યું હશે. આઝાદી પહેલાં તો ભારતના ‘તત્ત્વ'નું ઉત્થાન કરે એવા ઘણાં પરંતુ એક વળાંકે રજનીશ મને ન ગમ્યા. વિચાર આચારમાં મહાપુરુષો આપણને મળ્યા. અને આઝાદી પછી ય ઘણાંય ખૂબ જ વિરોધાભાસ લાગ્યો. આચાર્ય રજનીશ, ભગવાન રજનીશ, મહામાનવો આ ધરતી ઉપર વિચર્યા, પરંતુ મારી સમજ પ્રમાણે ઓશો રજનીશ અને રજનીશ કંઠી તેમજ ભગવા કપડાં ધારણ કરવા એમાંના ત્રણ તો ગજબના પ્રજ્ઞાવાન, ઓશો રજનીશ, જે. કૃષ્ણમૂર્તિ ઉપરાંત સ્વૈર વિહાર, મુક્ત આચાર, આ બધું ગમ્યું નહિ. જે અને આચાર્ય મહાપ્રજ્ઞ. ‘છોડતા’ શીખવે એ નવું “પહેરાવે' શા માટે ? ન સમજાયું. લગભગ પંચાવન વર્ષ પહેલાં આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક રજનીશજીના શબ્દો કથા અને ભાષાનો આનંદ આપે, તાર્કિક • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys@gmail.com
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy