SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : ૫૭ : અંક: ૫ ૦ મે ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૬ ૦ નિ. વૈશાખ સુદ -તિથિ-૩૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ ૦. ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ જન ગણ મન અધિનાયક'ના સર્જક ગઢષિ કવિ રવીન્દ્રનાથ ટાગોર વિપત્તિમાં કરો રક્ષા, ન એવી પ્રાર્થના મારી. સદા મસ્તક રહો નમ્ર, ન સુખમાં ગર્વ કંઈ હોજો, વિપત્તિથી ડરું ના હું કદી – એ પ્રાર્થના મારી! સદા મુજ નેત્ર સઘળે સર્વદા તવ સુખ-છબી જો જો ! -ટાગોર આંતર સંવેદનામાંથી સૂરજના કિરણો જેવી, જગતને નવ પલ્લવિત દળદાર ગ્રંથો બંગાળીમાં પ્રકાશિત થયા છે. ઉપરાંત પોતે જ સ્વરબદ્ધ કરી દે એવી કવિતા જન્માવે એ મહાકવિ અને જગતના રહસ્યોને કરેલા ૨૫૦૦ ગીતો ( આ રવીન્દ્ર સંગીતને આપણા ગુજરાતી પોતાના સર્જનમાં ઝાંઝરની જેમ ગુંજતા કરી વિશ્વને આનંદ વિભોરની સ્વરકારોએ ગુજરાતમાં જીવંત રાખ્યું છે, એમાં વર્તમાનમાં વિદૂષી પરમ કક્ષાએ લઈ જાય એ ઋષિ કવિ ડૉ. નલિની મંડગાંવકર મોખરે આ અંકના સૌજન્યદાતા : છે.) અને જીવનની ઉત્તર અવસ્થા, કવિવર રવીન્દ્રનાથ ટાગોર શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૬૮ની ઊંમરે આંગળીઓમાં પિંછી આવા મહાકવિ અને ઋષિ કવિ લઈ ૨૦૦૦ થી વધુ ઉત્તમ અને હતા. ભારતની ધરતીએ અમીર ખૂશરો પછી કદાચ આવો ભવ્ય કવિ રહસ્યમય ચિત્રોનું સર્જન કર્યું. એઓ કહેતા Painting have an આ ટાગોરમાં નિહાળ્યો. universal language. મારા વિદ્વાન મિત્ર શાંતિભાઈ ગઢિયાએ હમણાં જ મને એક પત્રમાં કલકત્તાની દ્વારકાનાથ ગલીમાં જોડાસાંકોના ટાગોર પરિવારના લખ્યું કે “આપણા આ ટોગોર તો સપ્ત આયામી પ્રતિભાથી વિભૂષિત નંબર પાંચમાંના ઘરમાં રત્નગર્ભા શારદાદેવીની કુખે ૭મે ૧૮૬૧માં સપ્તર્ષિ કવિ છે. કવિ, નાટ્યકાર, વાર્તાકાર, એક સૂરજ ઊગ્યો અને એજ ઘરમાં ૭ ઑગસ્ટ મન જરીયે નથી આજ મરવાનું નવલકથાકાર, સંગીતકાર, ચિત્રકાર અને નૃત્ય ૧૯૪૧માં આ સૂરજ આથમ્યો. એ સૂરજ ગમે છે સુંદર આ વિષે ફરવાનું અભિનયકાર', આ સપ્ત કલામાં પારંગત અને આપણા રવીન્દ્રનાથ ટાગોર. દેવેન્દ્રનાથ અને રહેવું છે માનવો વચ્ચે પ્રતિષ્ઠિત આ કવિએ મબલખ લખ્યું. અઢળક સૂરજ-તેજની સાખે શારદાદેવીનું આ ૧૪મું સંતાન. જે ઘરમાં આંખ લખ્યું. આઠ વર્ષની ઊંમરથી ૮૦ વર્ષની ઊંમર ફૂલો પ્રફુલ્લ વચ્ચે ને અવસર મળે તો ઊઘડી એ જ ઘરમાં આંખ મિંચાણી. જે ઘરમાં સુધી બસ સાહિત્ય-કલાનું સર્જન આ વિભૂતિ પ્રેમીજનના હૃદયકમળે. પ્રવેશ એજ ઘરમાંથી મહાપ્રયાણ. જ્યાં પહેલો કરતા જ રહ્યા. તેમના ગદ્ય-પદ્ય સર્જનોના ૨૮ -કવિવર ટાગોર શ્વાસ લીધો એ જ સ્થાને શ્વાસ થંભ્યો. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy