________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : ૫૭ : અંક: ૩ ૦ માર્ચ ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૬ ૦ ચૈત્ર સુદ -તિથિ-૧૦
૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ ૦
પ્ર[ફ
૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦૦
૦૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
મહાવીર માર્ગ
ઈણ અવસર મત ચૂક' સિધ્ધ તીર્થ શત્રુંજયની તળેટીમાં આ જાન્યુઆરી માસમાં પૂ. સામ્યવાદી પણ. સામ્યવાદ અને સમાજવાદનો સિદ્ધાંત સૌ પ્રથમ જૈનાચાર્યો, મુનિ ભગવંતો અને બૌદ્ધ ધર્મગુરુ પૂ. દલાઈલામા સાથે મહાવીરે જગત સમક્ષ મૂક્યો. વર્ણ વ્યવસ્થાનો છેદ કર્યો અને સર્વ ધર્મ ચર્યા યોજાઈ ત્યારે “વિશ્વશાંતિ' કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એના ધર્મ સમભાવ અને સર્વમત આદર માટે સાદુવાદ અને અનેકાંતવાદનો ઉત્તરમાં દલાઈ લામાએ કંઈક એવું કહ્યું કે મન:શાંતિથી જ વિશ્વશાંતિ ઉત્તમ અને અદ્વિતિય સિદ્ધાંત જગતને ચરણે ધર્યો. પ્રાપ્ત થઈ શકશે. મન:શાંતિ આ યાત્રાનું પ્રથમ ચરણ છે.
સર્વ પ્રથમ એમણે “અપરિગ્રહ'નો સિદ્ધાંત જગતને આપ્યો. ભગવાન મહાવીરે આ મન:શાંતિનો માર્ગ આપણને ૨૬૦૦ વર્ષ બધી અશાંતિનું મૂળ કારણ પરિગ્રહ છે. એક વખત “અપરિગ્રહ'નો પહેલાં દર્શાવી દીધો છે.
આદર્શ જીવનમાં સ્થિર થાય પછી પાછળ અહિંસા, સત્ય, અને મહાવીરને તીર્થકર તરીકે પૂજતા પહેલાં એમને એક માનવ તરીકે અચોર્ય માત્ર ચાલ્યા આવે જ નહિ, વળગતા આવે. “મારી જરૂરિયાત પહેલાં ઓળખીએ.
ઉપરાંત વિશેષ મારે જોઈતું જ નથી તો પછી શું મેળવવા માટે હું બુદ્ધનો ગૃહત્યાગ એમણે
કોઈની હિંસા કરું? શા કાજે જીવનમાં જોયેલ વિષાદોમાંથી આ અંકના સૌજન્યદાતા :
અસત્ય વદુ કે કોઈનું કાંઈ પડાવી જન્મ્યો હતો, અને આ વિષાદના ડૉ. માણેકલાલ એમ. સંગોઈ લઉં?' આવા વિચારવાળી કારણો શોધવા એ નીકળી પડ્યા. સ્મૃતિ : પૂ. માતુશ્રી દેવકાબેન અને
વ્યક્તિમાં શાંતિ આપો આપ બન્ને રાજાના પુત્રો હતા. એકે પિતાશ્રી મગનલાલ હિરજી સંગોઈ,
સમાધિસ્થ થઈ જાય; આ મહાભિનિષ્ક્રમણ કર્યું. બીજાએ
મન:શાંતિ. સમજી વિચારીને તેમ જ પરિવારની સંમતિથી સંસાર ત્યાગ કર્યો માત્ર અપરિગ્રહથી તો વ્યક્તિને પોતાની સ્વસ્થતાની પ્રાપ્તિ અને બાર વર્ષથી વધુ ભ્રમણ કરીને જીવનના સત્યોની પ્રાપ્તિ કરી થઈ પણ સમાજ વ્યવસ્થાનું શું? એટલે મહાવીરે કર્મ સિદ્ધાંત અને જગત શાંતિ માટે એ સત્યો એમણે વિશ્વને ચરણે ધરી દીધાં. આપ્યો. પ્રત્યેક ચેતનાનો નિયામક કર્મવર્ગણા છે એમ કહી કર્મ
મહાવીર તપસ્વી અને જ્ઞાની હતા એ આ સત્યાનુભૂતિને કારણે, નિર્જરા, કર્મ રજકણો, વગેરે કર્મ સિદ્ધાંતોનો વિશાળ પટ તે ૧૪ પરંતુ સર્વ પ્રથમ તો મહાવીર પરમ તેજસ્વી અને બુદ્ધિશાળી માનવી ગુણસ્થાનો સુધી વિસ્તારી આપણને આપી આ કર્મવાદને સૂક્ષ્મતાથી હતા. માનવ અને જગત સ્વસ્થતા તેમજ શાંતિથી રહે એ એમનો પ્રથમ કાંત્યો અને કર્મશૂન્યતા સુધી યાત્રા કરાવી “જીવન મુક્ત” કે “મોક્ષ'ના ધ્યેય હતો. મહાવીર આપણા પહેલાં સમાજશાસ્ત્રી અને પહેલાં દર્શનનો માર્ગ દર્શાવ્યો. જેવું કરશો એવું ભોગવશો – આ જન્મમાં
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com