________________
પ્રબુદ્ધ જીવન
ક્ટોબર ૨૦૧૦
( પત્ર ચર્ચા )
જૈન ધર્મ : અપરિગ્રહ-શ્રીમંતો [પ્ર.જી.ના જુલાઈ અંકમાં ઉપરોક્ત વિષયના લેખમાં મુરબ્બી શ્રી સૂર્યકાંત પરીખનો પત્ર પ્રગટ કરી અમે વિચારવંત વાંચકોને એ વિષય પરત્વે ચર્ચાનું નિમંત્રણ આપ્યું હતું. અમને ફોન અને પત્ર દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. મુંબઈથી શ્રી કાકુભાઈ મહેતા, શ્રી જશવંતભાઈ મહેતા અને કચ્છ બિદડાથી શ્રી લક્ષ્મીચંદભાઈએ તેમજ અમદાવાદના અન્ય જાગૃત મહાનુભાવોએ તો “વી ગીવ અવે આ ફોર્ચ્યુન’ એ અંગ્રેજી પુસ્તિકાનું ગુજરાતી ભાષાંતર કરી ‘પ્ર.જી.”ના વાચકો અને અન્ય જિજ્ઞાસુઓને વિનામૂલ્ય એ પુસ્તિકા વહેંચવા માટે ધનરાશી પણ શ્રી સૂર્યકાંતભાઈને અર્પણ કરી દીધી છે. શ્રી સૂર્યકાંતભાઈ એ દિશામાં સક્રિય થયા છે અને થોડા સમયમાં જ એ પુસ્તિકા ‘પ્ર.જી.”ના વાચકોને અને અન્ય વિચારવંતોને અર્પણ કરાશે. આ સર્વ મહાનુભાવોને અમારા અંતરના ધન્યવાદ.
ઉપરાંત આ વિષયમાં કેટલાંક પત્રો પણ અમને પ્રાપ્ત થયા છે, એ પત્રોના થોડાં અંશો અત્રે પ્રસ્તુત કરીએ છીએ. વધુ પત્રો આવતા અંકમાં પ્રગટ કરીશું.
હમણાં જ ૨૧ સપ્ટેમ્બરના ‘દિવ્ય ભાસ્કર'માં વાંચ્યું કે બિલ ગેટ્સ તેના બાળકો માટે સંપત્તિ નહિ છોડે. જ્યારે આપણે ત્યાં તો સાત પેઢી સુધી ન ખૂટે એટલી સંપત્તિ એકત્રિત કરવાની લાલસા છે !૫૪ વર્ષના બિલ ગેટ્સ પાસે ૩૪ બિલિયન પાઉન્ડની સંપત્તિ છે. તેને ત્રણ સંતાનો છે. ગેસ અને તેમની પત્નીએ તેઓના ફાઉન્ડેશન દ્વારા ૧૮ અબજ પાઉન્ડનું દાન કર્યું છે, જેણે ગરીબ દેશોમાં ર ૫ કરોડથી વધુ બાળકોને રસી આપવામાં મદદ કરી છે, અને લગભગ ૫૦ લાખ મોતને ટાળ્યાં છે.
આપણે Art Of Living-જીવન જીવવાની કળા-શિખવા દોડીએ છીએ, પણ એ કળા પ્રાપ્ત કરતા પહેલાં Art of Leaving-છોડવાની કળા-તેન ચત્તેન કુંનિથ: – તેનો ત્યાગ કરીને ભોગવ-અને Art Of Living શિખવું જોઈએ તો આપોઆપ Art of Giving જીવનમાં સિદ્ધ થઈ જશે...તંત્રી
પ્રસંગે યા તો મૃત વ્યક્તિની સ્મૃતિમાં લહાણી આપવાની પ્રથા-આ મુ. ડૉ. શ્રી ધનવંતભાઈ,
બધાને લીધે ઘરમાં બિનજરૂરી વસ્તુઓનો ભરાવો થતો જ રહે છે, જુલાઈ માસના પ્રબુદ્ધ જીવનમાં આપનો તંત્રી લેખ વાંચ્યો. જે તરત કાઢી નાંખવાનો જીવ નથી ચાલતો. ખૂબ ગમ્યો. એમાં આપે શ્રી સૂર્યકાંત પરીખનો લેખ ટાંકી જૈન તો આ પરિસ્થિતિમાં વ્યક્તિ, કુટુંબ કે સમાજ કેવું જીવન જીવે, ધર્મના મૂળમાં રહેલા ‘અપરિગ્રહ'ના સિદ્ધાંત પર વાચકોને પોતાના કેવી જીવનશૈલી અપનાવે એ બાબત કંઈ માર્ગદર્શન આપવાનું શ્રી વિચારો દર્શાવવા નિમંત્રણ આપ્યું છે તે મુજબ હું મારા વિચારો સૂર્યકાંતભાઈએ જણાવ્યું છે. તો સૌ પ્રથમ તો દરેક વ્યક્તિએ ઘરમાં દર્શાવું છું:
એક પણ બિનજરૂરી વસ્તુ રહે જ નહિ તેની તકેદારી રાખવી જોઈએ. અપરિગ્રહ' એ ગાંધીજીના એકાદશી વ્રતોમાંનું એક છે. આજના “મોલકલ્ચર’માં “સારું દેખાયું એટલે લઈ લીધું” કે “સતું ગાંધીજીએ એને બહુ સાદી ભાષામાં રજૂ કર્યો. ‘વણજોતું નવ મળતું'તું એટલે લઈ લીધું' એવી માનસિકતા નહિ ચાલે. આમ સંઘરવું. સમાજના મોટા ભાગના લોકો બિનજરૂરી વસ્તુઓનો કરવું એ ચોરી છે એ ગાંધીજીની વાત મનમાં બરાબર ઠસી જવી સંગ્રહ કરતાં જ હોય છે, પોતાના વૈભવનું પ્રદર્શન કરવા. એક જોઈએ. કંઈ પણ ખરીદી કરતાં પહેલાં દરેક વ્યક્તિએ પોતાની બહુ જાણીતી વાત યાદ આવે છે. એક સાધુ ફરતો ફરતો નગરના જાતને ત્રણ પ્રશ્નો પૂછવાના-(૧) આ વસ્તુની મને જરૂર છે? (૨) સૌથી વધુ ધનવાન શેઠને ત્યાં પહોંચી ગયો. શેઠે એનું યથોચિત હમણાં જ એની જરૂર છે? (૩) એની કિંમત મને પોષાય એવી સ્વાગત કર્યું અને પછી પોતાનો વૈભવશાળી બંગલો બતાવ્યો. છે? કુટુંબની દરેક વ્યક્તિ આ રીતે વિચારશે તો સૌથી સારૂં; નહિ દરેકે દરેક ખંડ-તેમાંનું રાચરચીલું, જાતજાતના ઉપકરણો, તો કુટુંબમાં કલેશ થવાનો સંભવ છે. અવનવી સજાવટ વિ.વિ. અંતે સાધુ તરફ પ્રશ્નાર્થસૂચક નજરે જોયું. સામાજિક સ્તરે આપણા ભેટસોગાદ આપવાના રિવાજો કે કેમ કેવો લાગ્યો મારો બંગલો?’ સાધુએ કહ્યું, “આ બધું જોઈને લહાણી આપવાની પ્રથાનો સદંતર ત્યાગ કરવાની જરૂર છે. સૌથી મને બહુ ખુશી થઈ. મને થયું કે દુનિયાની કેટલી બધી વસ્તુઓની સારૂં તો એ કે દરેક વ્યક્તિએ પોતાના સગાંવહાલાંઓને-મિત્રોને મારે જરૂર નથી.” ગાંધીજી તો એટલે સુધી કહેતા કે “જરૂર કરતાં બહુ જ વિનયપૂર્વક જણાવી દેવું જોઈએ કે “મારા પ્રત્યેનો તમારો વધારે એક પણ વસ્તુ ઘરમાં રાખવી તે તો ચોરી કહેવાય.” પ્રેમ-તમારી લાગણી હું સમજું છું પણ મેં અપરિગ્રહનું વ્રત લીધું
અપરિગ્રહ’ વ્રતનું પાલન કરવામાં મુશ્કેલી ઊભી થાય છે, છે એટલે તમે મને કશું જ આપશો નહિ-મારે માટે કશું જ લાવશો સમાજના રીતરિવાજોને લીધે. લગ્નપ્રસંગ કે બીજી કોઈ ખુશીના નહિ તો મને ઘણી ખુશી થશે. પ્રસંગે ભેટ સોગાદ આપવાનો રિવાજ કે નવરાત્રિ જેવા તહેવારોને આપના લેખમાં મુ. સૂર્યકાંતભાઈએ એક પુસ્તિકા મોકલી છે