SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન વિસ્તારથી સમજાવ્યો હતો. એમણે કહ્યું કે, “યજ્ઞમાં પશુ તથા માર્ગે ચાલો. મોક્ષના માર્ગો એટલે ગુરુ-વૃદ્ધોની સેવા, અનાજ હોમાતા હતાં તેને બદલે મહાવીર સ્વામીએ વૈચારિક ક્રાંતિ અજ્ઞાનીઓથી દૂર, સૂત્રાર્થનું ચિંતન, એકાંતમાં રહેવું અને શૈર્ય કરીને પદ્ધતિ નહીં પણ વિચાર બદલાવ્યો કે યજ્ઞમાં દુષ્ટવૃત્તિઓ ધારણ કરવું.' હોમો. ક્ષમાનો સંદેશ વ્યવહારમાં, જીવનમાં અને જગતમાં પણ મુંબઈમાં યોજાયેલી આ પહેલી વહેલી મહાવીરકથાને ભાવકોનો આવીને ફેલાય અને જ્ઞાનની-સાચા જ્ઞાનની જ્યોતિ જાગે એ જરૂરી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. છે. મહાવીર સ્વામીએ મૃત્યુની પણ જડીબુટ્ટી આપી છે કે નજીક “મહાવીરકથા’ના આ એક ઉપકારક અને નૂતન ઉપક્રમ માટે હોય તેની માફી માગવી અને આત્માને સ્થિર-સમાધિસ્થ કરવો. ડૉ. કુમારપાળ દેસાઈને વંદન જય જિનેન્દ્ર. એ મોક્ષ માર્ગનું સરળ નિરૂપણ પણ એમણે આપ્યું છે. ગૌતમવિલાપ એ ભાવધારાનું જૈન દર્શન છે. મારા માર્ગે નહીં પણ મારા તત્ત્વોને ફૂલછાબ-પૂર્તિ-તા. ૨૭-૬-૨૦૧૦ થી મુંબઈ જૈન યુવક નાની , anણવીરુકથા || ની મુન કેન પક સંતાનની Aanણવીરકથી II મારી વાત છે DE PART are un OMD PART Sila 2 થી મન કી શા 1/2 નાની થયા અને વિઝન Erla do મહાવીર કથા' ડી.વી.ડી. પ્રખર ચિંતક અને કરાવવું જોઈએ. સમર્થ સર્જક પદ્મશ્રી ડૉ. ઉપાશ્રયમાં ન જતા અને ન કુમારપાળ દેસાઈની જઈ શકતા અને જૈન હૃદયસ્પર્શી વાણીમાં પુસ્તકોના વાંચન માટે વહેતી, બે ભાગ, બે દિવસ સમય ન ફાળવી શકતા જૈન અને કુલ પાંચ કલાકમાં શ્રાવક-શ્રાવિકાને ઘર બેઠાં પ્રસરેલી તત્ત્વ અને મહાવીર જીવન અને ચિંતન સ્તવનના સંગીતથી આ ડી.વી.ડી. પીરસે છે. વિભૂષિત આ અનેરી મહાવીર કથાના મહાવીર કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈને દશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ કરી મહાવીરને જાણો, માનો પ્રકાશિત થઈ ગઈ છે. અને પામો. તજજ્ઞો દ્વારા તૈયાર થયેલી આ ડી.વી.ડી. એક જ મહિનામાં દેશ- બે ડી.વી.ડી.ના સેટનું દાન મૂલ્ય રૂા. ૨૫૦/- પરદેશ માટે પરદેશના અનેક જિજ્ઞાસુઓએ પોતાના ચિંતન ખંડમાં વસાવી ૨૦ યુ.એસ.ડોલર. છે. જે મહાનુભાવોએ જોઈ છે, એમણે આ ડી.વી.ડી.ના ચિંતનને શ્રી જૈન યુવક સંઘના આજીવન સભ્યો, પેટ્રનશ્રીઓ, જૈન માણ્યું છે અને પ્રસંશા કરી છે. છાત્રાલયો, પુસ્તકાલયો અને સંઘોને ૨૦% ડિસ્કાઉન્ટ. આ ચિંતનાત્મક દૃશ્ય-શ્રાવ્ય ડી.વી.ડી. પોતાના પરિવાર માટે દશ સેટ ખરીદનારને એક સેટ વિના મૂલ્ય પ્રભાવના સ્વરૂપે વસાવવી, મિત્રો અને અન્ય પરિવારજનોને એ ભેટ આપવી એ આપવામાં આવશે. જૈન શાસનની મહાન સેવા છે, અને મહાવીર વાણીના ચિંતન બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ પ્રચારનું પુણ્ય કર્મ છે. જૈન યુવક સંઘ - પ્રાર્થના સમાજ બ્રાંચ - મુંબઈ. ખાતા નં. વસ્તની પ્રભાવના ક્ષણજીવી છે. વિચારની પ્રભાવના ચિરંજીવ ૦૦૩૯ ૨૦૧૦૦૦૨૦૨૬૦ માં ૨કમ ભરી એ સ્લીપ એમને મોકલશો એટલે આપને ઘેર બેઠાં અમે આપની ઈચ્છિત ડી.વી.ડી. પ્રત્યેક જૈન કુટુંબમાં આ ડી.વી.ડી. હોવી એ ધર્મપ્રિયતા અને મોકલીશું. જૈન ધર્મના સંસ્કારનો પૂરાવો છે. જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક અમારું સરનામું પાના નં. ૩ ઉપર આપેલું છે. પ્રભાવના છે. સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ ફોન નં.: 022-23820296 – 022-2056428 આવા મહાવીર વિચારથી જ થાય. ધન્યવાદ. પ્રત્યેક જૈન છાત્રાલયો અને શાળા-કૉલેજોએ આ ડી.વી.ડી. પ્રમુખ, દ્વારા પોતાના યુવા વિદ્યાર્થીઓને આ મહાવીર ચિંતનનું દર્શન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy