SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ રામકથા, ગાંધીકથા અને હવે સાંભળો || મહાવીર કથા || જાણીતા સર્જક-વક્તા ડૉ.કુમારપાળ દેસાઈ દ્વારા “મહાવીર કથા'નો નૂતન-મંગલ પ્રારંભ ડૉ. મનોજ જોશી ભારતીય પ્રજા કથાપ્રેમી છે. કથાઓ-કથાનકો-પ્રસંગો- આપોને !' કહ્યું: “અમારો મહાવીર ખોવાયો છે ત્યાં તમને ય વાર્તાઓ-ઉપસર્ગો વગેરે દ્વારા પ્રજાનું અને એના જીવતરનું ઘડતર કેમ આપવો ?' અર્થાત્ ૨૬૦૦ વર્ષ પૂર્વે આ મહાન તીર્થંકર થતું હોય છે. યુગો યુગોથી ભાતીય પ્રજા રામાયણ, ભાગવત્, પરમાત્માએ જે જૈન ધર્મ આપ્યો તે આત્મ, મોક્ષ અને જીવન ધર્મ પંચતંત્ર, હિતોપદેશ, વેદપુરાણો વગેરેની કથા-પારાયણ દ્વારા છે. એમણે “એકોહુ માણસ જાઈની વાત યુગો પહેલાં કરી છે. પોતાનું અને પરિવારનું શ્રેય પ્રાપ્ત કરતી રહે છે. શ્રી મોરારિબાપુ ટાગોર જેને “યુનીવર્સલમેન' કહે છે. ઉત્સવ-વિજય ભીતરમાં થવો રામકથા અને શ્રી નારાયણ દેસાઈ ગાંધીકથા દ્વારા શ્રીરામ અને જોઈએ, બહાર નહીં. શત્રુ હણે તે વીર અને શત્રુને મિત્ર બનાવે તે મહાત્મા ગાંધીજીના આદર્શોને આજની અને આવતીકાલની પેઢી મહાવીર. મહાભારત અને મહાવીર છે તેમાં મહાવીરના માર્ગે સન્મુખ મુકી રહ્યાં છે. શ્રીરામ અને ગાંધીબાપુ આપણા સમગ્ર ચાલવા જેવું છે. આત્મધર્મ એ જૈન ધર્મની વિશેષતા છે. સાધનાને ભારતીય જીવનની જીવંત ચેતના છે. એના જીવનની ઘટનાઓ કોઈ સીમાડાઓ હોતા નથી. મહાવીર આશ્રમોમાં નહીં જંગલોમાં અને સ્વયં અનુભવેલા પ્રસંગોમાંથી આજે પણ આપણને જીવન ફર્યા છે. દિશા ધર્મની અને ગતિ વિજ્ઞાનની હોવી જોઈએ એ જૈન જીવવાનો પ્રસન્નકર માર્ગ મળતો જ રહે છે. મોરારિબાપુ તો સાંપ્રત ધર્મનું દર્શન છે. જયંતી નામના શ્રાવકે મહાવીરને પૂછ્યું કે “માણસ અને આજની અત્યાધુનિક પેઢીની નવી આબોહવા સામે રામતત્ત્વ જાગતો સારો કે ઉંઘતો?' પ્રભુએ કહ્યું “સારો માણસ જાગતો અને હનુમંતતત્ત્વ એ બન્ને જીવનને કેમ અખિલ-અખંડ અને પ્રસન્ન સારો, દુર્જન ઉઘતો સારો.' જે માતાને પ્રસન્ન કરે છે પૃથ્વીને પ્રસન્ન બનાવે છે એ યુવાપેઢીને ફાવે-ભાવે એ શૈલીમાં સમજાવી રહ્યા કરે છે. પ્રથમ તીર્થ માતા છે. આકાશના તારાઓ આકાશની કવિતા છે. જ્યારે શ્રી નારાયણ દેસાઈ (નારણકાકા) ગાંધી જીવનના અમૂલ્ય છે તો ધરતી ઉપર મા-માતા એ ધરતીની કવિતા છે.” - પ્રસંગો અને કેટલીક ઘટનાઓ જેની આજની પેઢી સુધી વાત મહાવીરના જન્મ સમયે માતા ત્રિશલા દેવીના સ્વપ્નોના મર્મો, નથી પહોંચી તે અત્યંત સરળ અને સાદગી સભર શૈલીમાં સમજાવીને સોમશર્મા નામના બ્રાહ્મણનો પ્રસંગ, આનંદઘનજી મહારાજ તથા ખૂબ ઉત્તમોત્તમ ગાંધી કર્મ કરી રહ્યાં છે તેનું ઋણ ગુજરાત ક્યારેય દીક્ષા-સન્માન વગેરેના પ્રસંગોનું વર્ણન સરળ ભાષામાં કથાકાર નહીં ચૂકવી શકે! સમજાવે છે. મહાવીર પ્રભુના પાંચ સંકલ્પો-જૈન દર્શનમાં કેન્દ્રસ્થ ડૉ. કુમારપાળ દેસાઈએ પણ આ કથા શૈલીનો માર્ગ અપનાવ્યો છે. (૧) અપ્રીતિ થાય તેવા સ્થાને વસવું નહીં (૨) જ્યાં રહેવું ત્યાં છે. મોરારિબાપુ અને નારાયણ દેસાઈની જેમ કુમારપાળ “મહાવીર ધ્યાન મગ્ન રહેવું. (૩) પ્રાય: મૌન રહેવું (૪) કરપાત્રમાં જ ભોજન કથા’ લઈને આવે છે. માત્ર બે દિવસની આ મહાવીર કથામાં એ લેવું (૫) ગૃહસ્થની કદી ખુશામત ન કરવી. કથા દરમ્યાન પ્રસંગો યુગપુરુષ-મહાત્મા તીર્થંકર પરમાત્માના જન્મથી લઈ નિર્વાણ કે જૈન દર્શનને અનુરૂપ એવા જૈન ગીત-સ્તોત્રોનું ગાન પણ વચ્ચે સુધીના પ્રસંગો અને કેટલીક અ-પરિચીત-અજાણી વાતો ને સાંકળીને વચ્ચે થતું રહે છે. જાણીતા ગાયક મહાવીર શાહ અને તેના સંગીત જ્ઞાનપીઠ'ની ભૂમિકાએ એ કથા કરે છે. થોડા સમય પૂર્વે આ નૂતન- વૃંદ દ્વારા મહાવીર કથામાં ગીતો પ્રસ્તુત થતા રહે છે. ગૌતમ સ્વામી પ્રયોગશીલ “મહાવીર કથા'નું પ્રથમ વખત જ આયોજન કરવાનું જ્યારે હાલીકને મહાવીર સ્વામી પાસે લઈ જાય છે ત્યારે મહાવીરના શુભ કર્મ મુંબઈમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મુંબઈમાં જ દર્શન કરીને હાલીક ભાગ છે એ પ્રસંગે પણ સરસ રીતે કહેવાયો થયું. એટલું જ નહીં પરંતુ આ “મહાવીર કથા'ને બે વીડીયો સીડીમાં છે. ત્યારે મહાવીર સ્વામીએ ‘એની પાત્રતા નહોતી’ એમ ન કહ્યું સંગ્રહિત કરીને તેનું પ્રકાશન પણ કરવામાં આવ્યું. મહાવીર કથામાં પણ પૂર્વ ભવના વેર-ઝે૨ થકી પણ હિસાબ ચૂકતે થતો હોય છે. ડૉ. કુમારપાળ દેસાઈએ મહાવીર સ્વામીના જીવનની વાતો સાથે એ આત્મધર્મ દ્વારા સત્યનું અન્વેષણ થયું. અહિંસા-સંયમ-તપ આ જૈન દર્શનના પરમતત્વો અને આ ધર્મની સહજતા-મહાવીર પ્રભુએ ત્રણ તત્ત્વો જૈન દર્શનના મજબૂત પાયા છે. ગાંધીની અહિંસા-નિર્ભયતા પ્રબોધેલો સરળ માર્ગ વગેરે પોતાની સરળ શૈલીમાં સમજાવી હતી. સ્વાવલંબી બનાવે છે. ગાંધીજીએ નોઆખલીમાં અને મહાવીર એમણે સરસ વાત કરી કે “આ લોકકથા નથી પણ આત્મકથા છે. સ્વામીએ લાડપ્રદેશમાં અહિંસાના પાઠો પ્રસરાવ્યાં. અભય બનાવ્યા. અમેરિકાના ચેપલમાં જ્યારે મહાવીર પ્રભના જૈન દર્શનની વાત વેર ખોટું છે, વેર નહીં!, ત્યાગની ઓળખ વૃષભ દેવે આપી છે. વક્તાએ કરી પછી એક ખ્રિસ્તી પાદરીએ મને કહ્યું કે “અમને એક મહાવીર વૈશાખ સુદ-અગિયારસ (૧૧)નું મહત્ત્વ તથા ‘ગણધરવાદ'નો મહિમા
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy