________________
૩૦.
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦
અવસર
(૧)
કેસરી શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય
આશીર્વાદથી સ્થપાયેલ આ સંસ્થા શતાબ્દીના આરે ઝડપથી આગળ વધી પ. પૂ. આ. ભ. યુગ દિવાકર પંજાબકેસરી શ્રી વિજય રહી છે. છેલ્લા ૧૫-૧૬ વર્ષમાં વિદ્યાલયે સુંદર પ્રગતિ કરી છે. વર્ષ વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની ૧૪૦ મી જન્મ
૧૯૯૫-૯૬ માં ૮૨૯ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓની ક્ષમતા હતી તે વધીને જયંતી નિમિત્તે ભવ્ય સમારોહનું આયોજન
હાલમાં ૧૭૪૭ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની થઈ છે. આપણે ઉદયપુર, સેન્ડફર્સ્ટ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યુગ દિવાકર પંજાબકેસરી શ્રી વિજય વલ્લભ
રોડ મુકામે વિદ્યાર્થીગૃહ તથા વલ્લભ વિદ્યાનગર અને પૂના મુકામે કન્યા
છાત્રાલયો શરૂ કરેલ. અમદાવાદ કન્યા છાત્રાલયનું જૂનું મકાન તોડી ૧૭૧ સૂરીશ્વરજી મહારાજ સાહેબની ૧૪૦ મી જન્મ જયંતી નિમિત્તે પ. પૂ.
વિદ્યાર્થિનીઓની ક્ષમતા સાથેનું નવું સર્વ સગવડતાઓવાળું અદ્યતન મકાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબની
બાંધ્યું. આપણે ભાડાઓ અને વ્યાજની આવકમાં અનેકગણો વધારો કરી, નિશ્રામાં
રવિવાર,
આર્થિક રીતે પગભર થઈ ગયા. દરેક શાખામાં વિદ્યાર્થીઓની ક્ષમતા તા. ૧૪-૧૧-૨૦૧૦ના રોજ સવારે ૯-૦૦ કલાકે બિરલા માતુશ્રી સભાગૃહમાં
વધારવાના બધા જ પ્રયાસો કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવેલ.
વ્યક્તિત્વના સર્વાગી વિકાસ માટે ટુડન્ટસ સેમિનારો, આંતર શાખા સવારે ૯-૩૦ કલાકે પૂ. ગુરુદેવશ્રી હૉલ પર પધારતાં, સાધુ-સાધ્વીજી
રમતગમત હરીફાઈ, વિદ્વાનો, ગુરુદેવોના વ્યાખ્યાનો, જૈન સાહિત્ય મ.સા. આદિ ઠાણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પૂ. ગુરુદેવશ્રી તથા
સમારોહનું આયોજન એવી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ સાધુ-સાધ્વીજી મ. સા. વૃંદ પાટ પર બિરાજમાન થયા બાદ સામૂહિક વંદના
છે. વિદ્યાલયના અભૂતપૂર્વ વિકાસમાં સહયોગ આપનાર સર્વેનો વિદ્યાલયવતી કરવામાં આવી.
તેઓશ્રીએ હૃદયપૂર્વક આભાર માન્યો. શ્રી કુમાર ચેટરજીએ નમસ્કાર મહામંત્ર, પૂ. ગુરુદેવની સ્તુતિ, સરસ્વતી
ટ્રસ્ટીશ્રી તથા માનદ્ મંત્રીશ્રી શ્રી શ્રીકાંતભાઈ એસ. વસાએ વિદ્યાલયની વંદના તથા નમોત્થણ પોતાના સુમધુર કંઠમાં વાજિંત્રો સાથે ગાઈને પધારેલા
વિવિધ નવી યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું કે હાલ જ્યારે ઉચ્ચ મહાનુભાવોને ભાવવિભોર કરી દીધા. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ
શિક્ષણ દિવસોદિવસ મોંઘું થતું જાય છે ત્યારે આર્થિક કારણોસર આપણા
સમાજના કોઈપણ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી સાહેબે માંગલિક સંભળાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ. સ્ટેજ પરના મહાનુભાવો માનનીય પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડ, શ્રી અરુણભાઈ
ન જાય તે માટે લોન સ્કૉલરશિપની યોજના જાહેર કરી છે. તેઓશ્રીએ
જણાવ્યું કે પરિવર્તિત સમયમાં માત્ર ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ચાલશે જે. શેઠ, શ્રી કીર્તિલાલ કે. દોશી, શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી શ્રીકાંતભાઈ
નહિ. આપણે આપણા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્સીસના અભ્યાસ માટે આર્થિક એસ. વસા, શ્રી સુબોધભાઈ સી. ગાર્ડ, શ્રી અરુણભાઈ બી. શાહ સાથે મળી
સહાય આપી પ્રોત્સાહિત કરવા પડશે. તેઓશ્રીએ વધુમાં જણાવ્યું કે ગોવાલિયા દીપ પ્રાગટ્ય કર્યું.
ટેન્ક સ્થિત નવા બંધાતા મકાનમાં કન્યા છાત્રાલય શરૂ કરવાનું છે જેમાં માનનીય ટ્રસ્ટીશ્રી તથા માનદ્ મંત્રીશ્રી શ્રી શ્રીકાંતભાઈ એસ. વસાએ
પ્રતિ ટ્રસ્ટી સીટ રૂા. ૫ લાખના નકરાથી ૬૦ ટ્રસ્ટ સ્કોલરસીટો આપવાની સ્ટેજ પર બિરાજમાન તથા કાર્યક્રમમાં પધારેલ સર્વે મહાનુભાવોનું શ્રી ' મહાવીર જૈન વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કર્યું. તેઓશ્રીએ સ્ટેજ પર
છે. આ માટે અમોને અત્યારથી જ સારો પ્રતિસાદ મળેલ છે. તેઓશ્રીએ
વધુમાં જણાવ્યું કે આપણે ઝડપથી શતાબ્દી તરફ આગળ વધી રહ્યા છે. બિરાજમાન મહાનુભાવોનો પરિચય આપી ખાસ કરીને પદ્મશ્રી કુમારપાળભાઈ
શતાબ્દીની શાનદાર ઉજવણી માટે તેઓશ્રીએ શતાબ્દી ઉજવણી સમિતિની દેસાઈનો પરિચય આપતા જણાવ્યું કે છેલ્લા ૪૦ વર્ષથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરી,
રચના કરવાનું સૂચવ્યું અને જણાવ્યું કે આ સમિતિના પ્રમુખ તરીકે
વિદ્યાલયના માનનીય પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડ રહે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરી છે. શ્રી મહાવીર જૈન
- તેઓશ્રીને આ સમિતિમાં બીજા સભ્યશ્રીઓનો સમાવેશ કરવાની સત્તા વિદ્યાલય ભાગ્યશાળી છે કે આજના શુભ દિને ભારતીય સંસ્કૃતિ અને જૈન
આપવામાં આવે. આ મુજબ શતાબ્દી ઉજવણી સમિતિની રચના સાકાર દર્શનના અભ્યાસી એવા બહુમુખી પ્રતિભા ધરાવતા પદ્મશ્રી ડૉ. કુમારપાળ
કરવામાં આવી. દેસાઈના સુંદર વ્યાખ્યાનનો લાભ મળશે.
માનદ્ મંત્રીશ્રી શ્રી અરુણભાઈ શાહે જણાવ્યું કે વિદ્યાલયે તેમના પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડીએ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને શાલ
ગોવાલિયા ટેન્ક મુકામે નવા બંધાતા મકાનમાં કન્યા છાત્રાલય શરૂ કરવાનું ઓઢાડી, શ્રીફળ સાથે બહુમાન કર્યું. દાતાશ્રી સ્વ. શ્રી વાડીલાલ સારાભાઈના
વિચારેલ છે. આ અંગે અમારી, દાતાશ્રી સ્વ. શેઠ શ્રી વાડીલાલ સારાભાઈના પ્રતિનિધિ શ્રી અરુણભાઈ જે. શેઠનું બહુમાન, વિદ્યાલયના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન અને ઉપપ્રમુખ શ્રી કીર્તિલાલ કે. દોશીએ કર્યું.
પ્રતિનિધિ શ્રી અરુણભાઈ જે. શેઠ સાથે પંચગીની મુકામે રૂબરૂ મુલાકાત
થયેલ અને તેઓશ્રીએ ઉદારભાવે ગોવાલિયા ટેન્ક મુકામે નવા થતા મકાનમાં વિદ્યાલયના માનદ્ મંત્રીશ્રી સુબોધભાઈ સી. ગાર્ડીએ શ્રી મહાવીર જૈન
કન્યા છાત્રાલય શરૂ કરવા માટે સંમતિ આપેલ છે. તેઓશ્રી સાથે થયેલ વિદ્યાલયની પ્રગતિનો સંક્ષિપ્ત પરિચય આપતાં જણાવ્યું કે પ. પૂ. આ. ભ. પંજાબ