SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ ગાંધીના જીવનનું વર્ણવી આ લેખ પૂરો મહાવીર કથા ડી.વી.ડી. માગી ભીખીને મેળવેલી એક નારંગી કરીશ. પૂ. બાપુના સૌથી મોટા દીકરા છે. એ નારંગી કસ્તુરબાને આપે છે. હરિદાસ સાથે સોરાબ-રૂસ્તમીનો બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી આ કથા, ખાસ બા માટે લાવેલ છે. બાપુએ તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કથાની સંબંધ હતો. દીર્ઘજીવનમાં મહાત્મા બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈ ગઈ છે. પૂછ્યું, “મારે માટે નથી?' પુત્રે કહ્યું; ગાંધીએ અનેકનું હૃદય પરિવર્તન કર્યું ના, તમારે માટે નથી..કેવળ “બા” આ બે ડી.વી.ડી.ના સેટની કિંમત રૂ. ૨૫૦/- છે. હતું પમ મહંમદઅલી ઝીણા અને માટે જ છે. પછી પિતાને કહે છે: “તમે મર્યાદીત સંખ્યામાં આ કેસેટ તૈયાર કરવાની હોય આપનો ઓર્ડર એમના મોટા દીકરાને સમજાવવામાં આ જે જ ફોન ૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઉપર જણાવો. આપને ઘેર આટલા બધા મહાન થયા છો તે મારાં તેઓ કરુણ રીતે નિષ્ફળ નીવડેલા.] - બેઠા આ ડી.વી.ડી. અમે પહોંચાડીશું. બાને લીધે. Surely કહી પૂ.બાપુ હરિદાસ બધી જ રીતે હાથથી ગયેલ | કુટુંબીજનો અને મિત્રોને આ ડી.વી.ડી. ભેટ આપવી એ જૈન એના વિધાનનો સ્વીકાર કરે છે...પછી સંતાન છે. બધી જ રીતે ખુવાર થઈ | શાસનની મહાન સેવા છે. વસ્તુની પ્રભાવના ક્ષણજીવી છે. વિચારની પૂ. બાપુ પૂછે છે: ‘અમારી સાથે ગયેલ છે. દાઢી વધી ગઈ છે. | • પ્રભાવના ચિરંજીવ છે. દશથી વધુ સેટ ખરીદનારને ડીસ્કાઉન્ટી આવવું છે, ચાલ’ એ સ્પષ્ટ ના ભણે પહેરવેશના કંઈ ઠેકાણાં નથી...ને એક વીના કઈ ઠેકાણા નથ... બર્ડ આપવામાં આવશે. છે. પૂ. બાની આંખમાં આંસુના તોરણ કરુણ ઘટના નાગપુર સ્ટેશને બને છે. પ્રત્યેક જૈનના ઘરમાં આ ડી.વી.ડી. હોવી જ જોઈએ. છે. ગાડી ઉપડે છે...કસ્તુરબા પાસે નાગપુર સ્ટેશને માણસોની ભીડ જામી જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક પ્રભાવના છે. ટોપલીમાં ફળ છે. પુત્રને આપવા છે. એક ગાડીમાં મહાત્મા ગાંધી ને પૂ. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ આવાઈ જાય છે ત્યાં ગાડી ઉપડી જાય છે. કસ્તુરબા મુસાફરી કરી રહેલ છે. મહાવીર વિચારથી જ થાય છે. ત્રણેયને કાજે આ કે વી કરુણ એમને આવકારવા લોકોની ઠઠ જામી | મહાવીર કથાના દશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ કરી| અનુભૂતિ છે. છે. ગાડી યાર્ડમાં આવે છે એટલે લોકો મહાવીરને જાણો, માનો અને પામો. મહાત્મા ગાંધી કી જય” પુકારે છે. એ પ્રમુખ, શ્રી મું. જૈન યુવક સંઘ) રસિકભાઈ રણજિતભાઈ પટેલ, પુકારમાં બીજો એક મોટો પુકાર C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ સંભળાય છે: બંગલોની સામે, A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦ ૦૫૨. માતા કસ્તુરબાનો જય'. એ અવાજ હરિદાસનો છે. એના હાથમાં મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯. મહાવીર કથા' અંગે પ્રતિભાવ સ્નેહી ભાઈશ્રી ધનવંતભાઈ અને ભાઈ કુમારપાળભાઈને આ કાર્ય માટે તેમણે કરેલી મહેનત, તન્મયતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યોથી સદા યુવાન સર્વ સુત્રધારો- તથા જૈન ધર્મના અગાધ સમુદ્રમાંથી શોધેલ મોતી સર્વ જિજ્ઞાસુ શ્રોતાજનો જય જિનેન્દ્ર. સમક્ષ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તથા આભાર. | હૃદયપૂર્વકના અભિનંદન અને આભાર. જ્ઞાનપીઠ, કથાનો માહોલ તથા સંગીત વ્યવસ્થા ખરેખર જ પ્રસંગને સંઘ દ્વારા પ્રબુદ્ધ-જીવન, અમુલ્ય પુસ્તકો, પર્યુષણ વ્યાખ્યાન- માળા અનુરૂપ હતાં. રામકથા, ભાગવતકથા વિગેરેમાં સંગીત સાથે ધૂન હોય છે જેવા સુંદર, જીવનોપયોગી કાર્યક્રમો તો નિયમિત થતાં જ રહે છે; જ્ઞાન- એટલે સંગીત લાઉડ હોય છે, પરંતુ જો મહાવીર કથામાં સંગીત થોડું ગંગા, જ્ઞાન-સરિતા હંમેશા વહેતી જ રહે છે. પરંતુ તા. ૨૭ માર્ચ-કે. સી. સૌમ્ય રાખ્યું હોત તો વધારે માણવા યોગ્ય બન્યું હોત તેમ મારું અંગત કૉલેજ હૉલ તથા ૨૮ માર્ચ-ભારતીય વિદ્યા ભવનમાં “મહાવીર કથા'નો મંતવ્ય છે. નવતર છતાં સર્વ રીતે સફળ પ્રયોગ, જેમાં લાભ લેવાની, ધર્મ-જ્ઞાનમાં બે દિવસમાં કુલ પાંચ કલાકનો સમય, ભગવાન મહાવીરે પ્રબોધેલા તરબોળ તથા સંતૃપ્ત થવાની જે તક મળી તેને હું મારા જીવનની પંચ-મહાવ્રત જે તેમણે તેમના જીવનની પળે પળે આચરણમાં મૂકેલ તે અવિસ્મરણીય તક માનું છું. સમજાવવા, રજૂ કરવા માટે સમય ઘણો ઓછો પડ્યો હોય તેમ લાગે છે. કોઈપણ જૈન ભાઈ-બહેન એવા નહીં હોય કે જેમણે પ્રભુ મહાવીર વિષે જો કથાનો સમય ત્રણ કે ચાર દિવસનો હોત અને કુમારપાળભાઈની વાંચ્યું કે સાંભળ્યું ન હોય. ઉપાશ્રયોમાં જ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંતોએ ઉપદેશ વાણીનો લાભ મળ્યો હોત તો જે થોડા તરસ્યા રહી ગયાની લાગણી થાય, સ્વરૂપે ઘણું બધું વ્યાખ્યાનોમાં કહ્યાનું આપણે બધાએ સાંભળ્યું હશે. છે તે ન થઈ હોત. | પરંતુ જૈન ધર્મના ઊંડા અભ્યાસી, તત્ત્વચિંતક, લેખક તથા વાણી ઉપર આવા અત્યંત ઉપયોગી સુંદર સફળ પ્રયોગ માટે અભિનંદન-શુભેચ્છા. જેમનું અદ્ભુત પ્રભુત્વ છે તેવા મૃદુભાષી પદ્મશ્રી ડૉ. કુમારપાળ ભાઈએ જે સરળતાથી ભગવાન મહાવીરના જીવનના દરેક પ્રસંગો-માતાના ગર્ભથી હિંમતલાલ એસ. ગાંધી લઈને મોક્ષ સુધીના સચોટ રીતે કથા સ્વરૂપે રજૂ કર્યા અને સાચો જૈન ધર્મ ૪૦૪, સુંદર ટાવર, ટી. જે. રોડ, શીવરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૧૫. એ ક્રિયાઓમાં નહીં પણ આચરણમાં છે તે સુંદર રીતે સમજાવ્યું. સ્નેહી ફોન : 022-24131493. મોબાઈલ : 09323331493.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy