SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ તદ્દન જ સ્વાભાવિક છે કે પાંચમા ગણધર ભગવાન શ્રી સુધીમાં હયાત હતા. તેમને લગતી વિગતવાર હકીકત સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીની જ પરંપરા ચાલે તેમજ પ્રભાવકચરિત્રમાં અભયદેવસૂરિના પ્રબંધમાં આપેલી છે. તે મૂળ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના મુનિઓની પરંપરા ધારાનગરીના હતા, તેમના પિતાનું નામ મહિધર અને માતાનું પણ તેઓશ્રીની જ ગણાય. નામ ધનદેવી હતું. અને આ આચાર્યનું મૂળ નામ અભયકુમાર હતું. પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું પાંચમું અંગ છે. એમાં પ્રભુ વર્ધમાનસૂરિના શિષ્ય બુદ્ધિસાગરસૂરિ અને જિનેશ્વરસૂરિ હતા. આ મહાવીરની વાણી સુધર્મા ગણધર દ્વારા સંકલિત છે તેથી તેના મૂળ અભયદેવસૂરિ એ જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. એ જમાનામાં આ પ્રણેતા પ્રભુ મહાવીર છે, અને રચનાકાર ગણધર સુધર્યા છે. આમાં આચાર્ય હતા તે જમાનામાં સાધુ સંસ્થા બહુ શિથિલ દશામાં હતી. ઘણો ભાગ નષ્ટ થઈ જવા પામ્યો છે પણ આ કાળમાં દ્વાદશાંગીના ચૈત્યવાસીઓનું પ્રબળ ખૂબ હતું. ચૈત્યવાસીઓ આચારમાં એટલા આ અંગનો જે ભાગ વિદ્યમાન છે તેના રચનાકાર સુધર્માસ્વામી જ બધા શિથિલ થઈ ગયા હતા કે તેઓ પગારથી નોકરી કરવાની હદ છે. અને આ સૂત્રના વિવરણકાર (ટીકાકાર) નવઅંગી ટીકાકાર સુધી પહોંચી ગયા હતા. આ આચાર્ય અને એમના ગુરુઓ એ આચાર્ય અભયદેવસૂરિ છે. શિથિલતાને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. નવઅંગ સૂત્રો ઉપર અત્યાર સુધીમાં અનન્તી ઉત્સર્પિણીઓ અને અનન્તી આમની ટીકાઓ વિદ્યમાન છે. ઉપરાંત એમણે પંચાશક વગેરે અનેક અવસર્પિણીઓ થઈ છે તેમજ ભવિષ્યમાં અનન્તી ઉત્સર્પિણીઓ પ્રકરણો ઉપર વિવરણો લખેલાં છે અને બીજા કેટલાંક નવાં પ્રકરણો અને અનન્તી અવસર્પિણીઓ થવાની છે; એટલે અત્યાર સુધીમાં પણ બનાવેલાં છે. સૂત્રો ઉપરની ઘણી ખરી ટીકાઓ તેમણે પાટણમાં જેમ અનન્તા શ્રી તીર્થકર ભગવંતો થયા છે અને તે તારકોના કરી છે તેમ તેઓ જણાવે છે. પ્રસ્તુત સૂત્રની ટીકા તેમણે ૧૧૨૮માં અનન્તા શ્રી ગણધર ભગવાનો થયા છે, તેમ ભવિષ્યકાળમાં પણ પાટણમાં કરી છે એમ તેઓ ટીકાને પ્રાન્ત જણાવે છે. અનન્તા શ્રી તીર્થંકરદેવો થવાના છે અને તે તારકોના શ્રી ગણધર ભગવતીસૂત્ર રચનાનો પ્રસંગ ભગવાનો પણ અનન્તા થવાના છે. એ થયેલા અને થનારા અનન્તા શ્રીમાન્ અભયદેવસૂરિજીના સમયમાં દુકાળના ઉપદ્રવને લીધે શ્રી ગણધર ભગવાનો પોતપોતાની દ્વાદશાંગીને રચે, એટલે અનન્તી દેશની દુર્દશા થવા પામી અને તેથી સિદ્ધાંત તથા તેની વૃત્તિનો દ્વાદશાંગીઓ થઈ; પણ એ દ્વાદશાંગીઓના અર્થની દૃષ્ટિએ કહીએ, ઉચ્છેદ થવા લાગ્યો. તેમાંથી જે કાંઈ સૂત્રો બચી જવા પામ્યાં, તેમાં તો એ અનન્સી દ્વાદશાંગીઓમાંથી એક દ્વાદશાંગીમાં પણ કશી જ પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્બોધ થઈ પડ્યો. ભિન્નતા હોઈ શકે નહિ. આમ અર્થની અપેક્ષાએ ભિન્નતા ન હોય. શાસ્ત્રોને અંગે આવી સ્થિતિ ઉપસ્થિત થવા પામી, તે અનન્સી દ્વાદશાંગીઓમાં પણ શબ્દની અપેક્ષાએ પરસ્પર ભિન્નતા દરમ્યાનમાં એક વાર એવું બનવા પામ્યું કે શાસનદેવી આચાર્ય શ્રી સંભવી શકે, પણ અર્થની અપેક્ષાએ તો અનન્સી દ્વાદશાંગીઓમાં અભયદેવસૂરિજી મહારાજાની પાસે આવ્યાં. પણ અભિન્નતા જ હોય. મધ્યરાત્રિનો એ સમય હતો. મધ્યરાત્રિના સમયે પણ શ્રીમાનું - ભગવાન શ્રી જિનેશ્વરદેવના શ્રીમુખે ઉચ્ચારાયેલ ત્રિપદીના અભયદેવસૂરિજી મહારાજા તો સાવધાનપણે ધર્મધ્યાનમાં મગ્ન શ્રવણથી, ગણધર ભગવંતોને ગણધર-નામકર્મનો ઉદય થાય છે બનીને બેઠા હતા. અને તેઓને પોતપોતાના જ્ઞાનાવરણીય કર્મનો એવો તો સુંદર શાસનદેવીએ આવી, તેમને નમસ્કાર કરીને કહ્યું કે શ્રી ક્ષયોપશમ થાય છે, કે જેથી તેઓને ઉત્કૃષ્ટ કોટિનું મતિજ્ઞાન અને શીલાંગકોટિ નામના આચાર્યશ્રીએ પૂર્વે અગિયાર અંગસૂત્રોની જે શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. ગણધર-નામકર્મનો ઉદય થવાથી અને વૃત્તિઓ બનાવી હતી, તેમાંથી હાલ માત્ર બે જ અંગસૂત્રોની ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન પ્રાપ્ત થવાથી, શ્રી ગણધર ભગવંતો વૃત્તિઓ વિદ્યમાન છે અને બાકીના નવ અંગસૂત્રોની વૃત્તિઓ એક મુહૂર્ત માત્રમાં જ દ્વાદશાંગીની રચના કરી શકે છે. દુષ્કાળને અંગે વિચ્છિન્ન થઈ જવા પામી છે; આથી, શ્રીસંઘ ઉપરના આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ શ્રી અનુગ્રહને માટે તમે, જે નવ અંગસૂત્રોની વૃત્તિઓનો વિચ્છેદ થઈ ભગવતીજી સૂત્રનું આ વિવરણ લખેલું છે. શ્રી ઠાણાંગ સૂત્રથી લઈને જવા પામ્યો છે, તે નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરો! શ્રી વિપાકસૂત્ર સુધીના નવ અંગસૂત્રોના વિવરણો આ આચાર્ય શાસનદેવીના આવા સૂચનને સાંભળતાં, શ્રી અભયદેવસૂરિજી ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ રચેલાં છે અને મહારાજા, તો આશ્ચર્યચકિત બની ગયા. નવ અંગસૂત્રોની વૃત્તિઓને એથી જ આ મહાપુરુષ આપણા સમાજમાં નવાંગી ટીકાકાર તરીકેની રચવાની તેઓશ્રીને કદી કલ્પના પણ નહિ આવેલી. પોતે એ વાતમાં ખ્યાતિને પામેલા છે. પણ શંકિત જ હતા કે મારામાં એવું સામર્થ્ય જ ક્યાં છે, કે જેથી હું અભયદેવસૂરિજીની ઓળખ નવ અંગસૂત્રોની વૃત્તિઓને રચી શકું? બીજી તરફ સૂચન ટીકાકાર અભયદેવ વિક્રમના ૧૧મા સૈકાથી તે બારમા સૈકા શાસનદેવીનું હતું. આ કારણે શ્રીમાન અભયદેવસૂરિજીએ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy