________________
નવેમ્બર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન અહેવાલ અપાયો ત્યારે ત્યાં બેઠેલા સૌ ઋજુ હૃદયીઓનું અંતર શ્રી વસનજીભાઈ ગડા અને અમારા નીતિનભાઈ સોનાવાલાએ બે ભીનું થઈ ગયું.
વરસના ખર્ચની જવાબદારી લીધી અને પછી તો ઘણાં શ્રેષ્ઠિઓ આ પ્રારંભમાં રશ્મિભાઈ સંઘવીએ-(જેઓ સી.એ. છે અને મુંબઈની દાદને અનુસર્યા. સર્વેને અભિનંદન. વડાલાની ફૂટપાથ ઉપરનાં કેટલાંક ઝૂંપડાઓના પુનર્વસન માટે સેવાભાવી અનુભવીઓની સહાયથી અમદાવાદમાં ‘વિચરતા પુરા કાર્યરત છે. અભિનંદન) આ પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો. ત્યાર સમુદાય સમર્થન મંચ' એ સંસ્થાની સ્થાપના થઈ. કવિ માધવ બાદ શ્રી લીલાધર ગડા-અધાએ (૦૯૮૭૯૫૦૬૦૫૯) આ રામાનુજે પ્રમુખસ્થાન સંભાળ્યું ને કાર્યરત થયા, અને મિત્તલ તો વિચરતી જાતિને થયેલા અને વર્તમાનમાં થઈ રહેલા અન્યાયોના આ મિશનનું રસાયણ બની ગઈ છે જ-૦૭૯-૨૬૮૨ ૧૫૫૩/ સવિસ્તાર દાખલાઓ આપ્યા અને પછી મિત્તલે તો અસ્મલિત ૦૯૦૯૯૯૩૬૦૧૧. વાણીમાં પોતાને થયેલાં જે જે અનુભવો કહ્યાં એ અભિવ્યક્તિથી પૂ. મોરારિ બાપુના હૈયે આ વાત વસી ગઈ અને એક ‘રામકથા” તો પ્રત્યેકની પાંપણમાં ભીનાશ છવાઈ ગઈ.
આ સરનામા વગરની જાતિને એઓશ્રીએ અર્પણ કરી છે. મિત્તલે આ જાતિની રોજગારી, ઓળખપત્ર વિશેની વિગતે વાત આવી જાતિ પ્રત્યે આપણા પૂર્વ સમાજે કરેલા અન્યાયનું તો કરી. પણ એનો મુખ્ય ધ્યેય આ વર્ગના બાળકોને શિક્ષણ પ્રાયશ્ચિત્ત પ્રત્યેક આધુનિક માનવીએ કરવાનું હોય. એ કર્મક્ષય અને આપવાનો છે. જેથી નવા ગુનેગારો અને દેહવ્યવસાયી પેદા ન અપરિગ્રહનો ઉત્તમ માર્ગ છે. આવા સમાજને સહાય કરવાથી નવા થાય. જીવનભર, જન્મજાત અપમાનિત અને ગુનાખોરીના વાતાવરણમાં શુભ કર્મનું આત્મતત્ત્વમાં રોપણ થાય છે. મહાનગરના સાધનસંપન્ન ઉછરેલા આ સમાજને શિક્ષણના વાતાવરણમાં લઈ જવા એ પણ તો પોતાના એક બાળકના શિક્ષણ માટે પચ્ચીસ હજાર દર મહિને એક કપરું અને વિકટ કાર્ય છે.
ખર્ચે છે. અહીં તો આ રકમમાં ૪૦ બાળકોને શિક્ષણ અને સંસ્કાર આવા શિક્ષણ માટે મકાન તો કોણ આપે? એટલે મિત્તલે વર્ષ દરમિયાન મળશે અને આ બાળકોના આનંદ-કિલ્લોલ અને કાર્યકરો એકત્ર કરી આવી શાળા ગામને પાદરે ઝાડની નીચે શરૂ એના માતાપિતાની ઠરતી આંતરડીનું પુણ્ય આપણા એક બાળકની કરી. આવી એક વછાયા શાળામાં એ જાતિમાંથી બાળકો પ્રગતિમાં ઉમેરાશે, તો શુભના કેટલા ગુણાકાર થશે એની બાલિકાઓને શોધી લાવી અક્ષરજ્ઞાન અપાવે. એક વૃક્ષછાયા કલ્પનાનો આનંદ જ આપણામાં નવા પ્રાણનું ઉમેરણ કરશે. શાળામાં લગભગ ૪૦ની સંખ્યા અને એક બૉર્ડ, પુસ્તક, આહાર આવો પ્રકાશ અને પુણ્ય સર્વેના હૃદયમાં પ્રગટો એવી પરમ વગેરેનો ખર્ચ વરસે રૂ. ૨૫,૦૦૦ હજાર આવે.
શક્તિને પ્રાર્થના!
aધનવંત શાહ મિત્તલની આ અપીલના પ્રતિભાવરૂપે ત્યાં મારી બાજુમાં બેઠેલા
drdtshah@hotmail.com જૈિન સાહિત્ય જ્ઞાનસત્ર-૭
શ્રી શામજીભાઈ ઘણી બધી સંસ્થાઓ ઘાટકોપર પારસધામ ખાતે યોજાશે
અવસર
સાથે સંકળાયેલા છે. સાંપ્રતમાં તેઓ શ્રી, સૌરાષ્ટ્ર કે સરી પ્રાણગુરુ જૈન સેન્ટર
કચ્છી જૈન ભાઈઓ માટેની આવાસ યોજના • જીનાગમ : આત્મ-સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ આયોજિત શાસન અરુણોદય પૂ. ગુરુદેવ
કચ્છી જૈન ફાઉન્ડેશનમાં વિશેષ કાર્યરત છે.
વિદ્વાનોએ સ્વીકૃતિપત્ર તા. ૨૫-૧૧-૧૦ શ્રી નમ્રમુનિ મ. સા.ની પાવન નિશ્રામાં
તેમના પ્રમુખપદ હેઠળ ડિસેમ્બર સુધીમાં તથા નિબંધો તા. ૦૨-૧૨-૧૦ સુધીમાં વિસ્મગહર સાધના ટ્રસ્ટ પ્રેરિત ગુણવંત ,
લગભગ ૭૫૦ જેટલાં પરિવારો મુંબઈના બરવાળિયા સંયોજિત જૈન સાહિત્ય
દૂરના પરાઓમાં આવાસ મેળવશે. 21452471: gunvant.barvalia@gmail.com જ્ઞાનસત્ર-૭ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના
તેમના સન્માનમાં મહારાષ્ટ્રના મુખ્ય Mobile : 9820215542 પ્રમુખસ્થાને તા. ૮ અને ૯ ડિસેમ્બર, '૧૦ના
પ્રધાન શ્રી અશોકરાવ ચવ્હાણ, શ્રીમતી રશ્મિ ૬૦૧, સ્મિત ઍપાર્ટમેન્ટ, ઉપાશ્રયલેન,ઘાટકોપર પારસધામમાં યોજાશે જેમાં ડૉ. જિતેન્દ્ર
ઉદ્ધવ ઠાકરે, જયવંતીબહેન મહેતા તેમજ શાહ તથા ડૉ. ધનવંત શાહ અને ડૉ. બિપિન શ્રી શામજીભાઈ (અમર સન્સ)નું
વીરાયતનના સાધ્વી શ્રી શીલાપીજી ઉપરાંત દોશી સત્રના અધ્યક્ષસ્થાને રહેશે. વિષયો નીચે સન્માન
મુંબઈ શહેરના અનેક અગ્રણીઓ એ પ્રમાણે છે:
ઉદારચિત દાતા, સામાજિક અગ્રણી, ઉપસ્થિત રહી શુભેચ્છાઓ અર્પી હતી. શ્રી - ચતુર્વિધ સંઘને સાંકળતી કેડી-સમણ શ્રેણી, મુંબઈના સુપ્રસિદ્ધ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અમર શામજીભાઈ મુંબઈ જૈન યુવક સંઘ સાથે
સુવ્રતી સમુદાય કે ધર્મ પ્રચારકની આવશ્યકતા સન્સના શ્રી શામજીભાઈ ટોકરશી વોરાના તા. શુભેચ્છક તરીકે વર્ષોથી સંકળાયેલા છે. સ્વરૂપ નિયમો.
૧૦-૧૦-૨૦૧૦ના પૂરાં થતાં ૭૫ વર્ષ એઓશ્રીને એઓશ્રીના સ્વાથ્યપૂર્ણ દીર્ઘ જૈન શાળાના બાળકો માટેના આદર્શ નિમિત્તે અમૃત મહોત્સવ વર્ષ સમિતિ તરફથી આયુષ્ય માટે પરમાત્માને પ્રાર્થના. અભ્યાસક્રમની રૂપરેખા ટર્ફ ક્લબમાં સન્માન કરવામાં આવ્યું હતું.
-પ્રમુખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,