________________
Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57
Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month - Regd.No.MH/ MR/SOUTH-146/2009-11 PAGE No. 28
PRABUDHHA JIVAN
DATED 16 APRIL, 2010
પ્રેમનું તેલ
D ગીતા જૈન
૨૬-૧-૨૦૦૯૨ મધ્ય પ્રદેશના ગુના નગરે યોગ શિબિર સંચાલનાર્થે જવાની તૈયારી ચાલી રહી હતી, ને વડોદરાથી શ્રી પ્રદીપભાઈ પંડ્યાનાં ફોન આવ્યો કે આખરે એમના ૧૬વર્ષના પુત્ર શિવનું પેન્કીયાસનું ઑપરેશન કોચીન કરવાનું નક્કી થયું છે. સામાન્ય રિક્ષા ડ્રાઈવરનું અઢી-ત્રણ લાખના ખર્ચ આસપાસનું ગજું તો ન જ હોય, ઉપરાંત કોચીન પહેલીવાર
જવાનું હોઈ એની ગભરામણ અને ત્યાં ભાષાનો
પણ પ્રશ્ન તો હોય જ!
આશરે બે વર્ષ પૂર્વે વડોદરામાં મોડી રાત્રે પ્રદીપભાઈ અમને અચાનક મદદરૂપ થયા હતા, આથી એમના પુત્રની સમસ્યા વિષે અને અવારનવાર વાત કરતા, નાની મોટી સહાય પણ કરતા, એમાં વડોદરાના શિબિરાર્થી શ્રી જયંતભાઈ દેઢિયાનો સહયોગ મળતો.
પ્રદીપભાઈએ કોચીનમાં શ્રીધર્મેશભાઈ આર. નાગડાનો સંપર્ક કર્યો. એ દિવસે કોચીનમાં મુશળધાર વરસાદ-ધર્મેશભાઈ કોર્ટના કાર્યમાં રોકાયેલા હતા, વળી હૉસ્પિટલ એમના સ્થાનથી ઘણે દૂ
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે. પૈડામાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે.”
હૉસ્પિટલમાંથી રજા મળતાં જ, હૉસ્પિટલની સામે જ આવેલી હૉટલમાં રહેવા સૂચના આપી. જેથી ઈમરજન્સીમાં તરત તબીબી મદદ મળી શકે.
અઠવાડિયા પછી ડૉક્ટરે વડોદરા જવાની રજા
પ્રેમનું તેલ પૂરવા ધર્મેશભાઈએ બધી મુસીબતોને ઓળંગીને હૉસ્પિટલમાં ફોન કર્યો, જાતે મળવા ગયા, કોઈમ્બતુરના પ્રદીપભાઈએ પોતાના વતી
આપી ત્યારે સ્ટેશન પર જઈ ત્રણ-ચાર દિવસ ચાલે એટલું ભાથું પણ આપ્યું. એક મહિના પછી
રૂ।.
૨૫,૦૦૦ આપવા કહ્યું હતું તો ધર્મેશભાઈએ ફરી ચેક-અપ માટે કોચીન આવવાનું થશે ત્યારે
પોતાના તરફથી પણ રૂ. ૨૫,૦૦૦ ઉમેર્યાં અને રૂ. ૫૦,૦૦૦ એ જ દિવસે પહોંચતા કર્યાં.
પણ વિના સંકોચે જણાવજો. એવું કહીને ભાવભરી વિદાય આપી.
તદ્દન અજાણી જગ્યાએ હૉસ્પિટલમાં મુંઝાયેલી હાલતનો શિવના માતા-પિતા આવો સહયોગ મેળવી કેટલા ખુશ થયા હશે !
હું મધ્ય પ્રદેશના ગુનામાં હતી, ધર્મેશભાઈએ મારી સાથે ફોન પર સતત સંપર્ક રાખ્યો ! મારો એમને કોઈ પરિચય નહીં, છતાં એમણે એ આવડી મોટી રકમ એક અજાણ્યા રિજ્ઞાડ્રાઈવરના પુત્ર માટે ફાળવી. ઘણીવાર માણસ પૈસા આપીને છૂટી જાય–અહીં તો એમણે ખડે પગે સેવા કરી, ડૉક્ટરને મળ્યા, આખી વાત સમજી, મને જણાવી, શિવના માતા-પિતાને માનસિક
કોચીનમાં ખાસ કોઈ પરિચય નહીં, એટલે મેં કોઈમ્બતુરનાં શ્રી પ્રદીપભાઈ લોડાયા (યોગીનથી શિબિરના આર્યોજક)નો સંપર્ક કરી, વિગતો જણાવી કે જો કોચીનમાં કોઈ સાથે વાત થાય તો પ્રદીપભાઈ પંડ્યાને રહેવા-જમવાની સગવડ થાય તો સારૂં-ભાષાની સમસ્યાનો ઉકેલ આવે.
સાધ્વી ભક્તિશીલાજીએ પીએચ.ડી.ની ડી. ડીગ્રી પ્રાપ્ત કરી શ્રવાસંધના પૂ. ડોં. ધર્મશીલાજી મ.સ.ના સુશિષ્યા સાધ્વી ભક્તિશીલાજીએ જૈન ધર્મમાં કર્મ સિદ્ધાંત'ના વિષય ઉપર પીએચ.ડી. ડીગ્રી માટે પુના યુનિવર્સિટીના ડૉ. કાંચન માટેના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ લખેલ જેનો સ્વીકાર કરવામાં આવેલ છે.
પંથે પંથે પાથેય...
ટેકો આપ્યો, આર્થિક સહયોગ આપ્યો. મેં એમને આર્થિક મદદ કરવાનું કહ્યું પણ ન હતું. બંને ભાઈઓએ સ્વેચ્છાએ હાથ લંબાવ્યો.
પૂ. ભક્તિશીલાજીએ આ ડીગ્રીનો યશ તેમના ગોરાણી ડૉ. ધર્મશીલાજીની પ્રેરણા અને ડૉ. ચારીત્રશીલાના માર્ગદર્શનને આભારી છે.
તદ્દન અજાણ્યા બાળક માટે, મારા એક માત્ર ફોનથી પડખે ઊભા રહેનારા પ્રદીપભાઈ લોડાયા અને ધર્મેશભાઈ નાગડાએ જ્ઞાતિબંધુની ઉંમદા લાગણી વહાવી મને અજબગજબની હૂંફ પૂરી પાડી છે !
વડોદરા પહોંચેલા પ્રદીપભાઈ પંડ્યાનો ફોન પર હાશકારો સાંભળીને ખરેખર હું ઝૂકી જ ગઈ !
૧૨, હીરા ભુવન, કુણાલ જૈન ચોક, પી. પી. રોડ, મુલુંડ (૫.), મુંબઈ-૪૦૦ ૦૮૦,
સાહિત્ય સંગીત રત્ન પ્રૉ. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા મહાવીર કથા
વિપાર્ટી સ્થિત ‘ચિંતન' સંસ્થા દ્વારા એપ્રિલ ૨૪ના સાંજે સાડાસાત, તા. ૨૫ સવારે સાડા નવ અને તા. ૨૬ના સાંજે સાડા સાતે, શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસરના ઉપાશ્રય-વિલેપાર્લે (વેસ્ટ), સ્ટેશન ફાટક પાસે માં. પ્રતાપમાર ટોલિયા ધ્યાન સંગીત સાથે મહાવીરના જીવન પ્રસંગો વર્ણવતાં મહાવીર કથા પ્રસ્તુત કરશે. સર્વે જિજ્ઞાસુઓને આમંત્રણ છે.
મેનેજર
Printed & Published by Niroobahen Subodhbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temparary Add. : 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.