SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧o પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય uપ્રો. મહેબૂબ દેસાઈ (મે ૨૦૧૦ના અંકથી આગળ) ભાષામાં લખાયા છે. વેદાંત અને કુરાનના વિચારોનો તુલનાત્મક ૩.૨ સાહિત્ય લેખન પર સૂફી વિચારધારાનો પ્રભાવ અભ્યાસ આ ગ્રંથોના કેન્દ્રમાં છે. ઈ. સ. ૧૭૦૦માં લખાયેલ આ ઈસ્લામના સૂફી સંતોના આગમનથી ગુજરાતી સાહિત્યનો ગ્રંથોનો અનુવાદ ૧૭૫૫-૫૬ માં તેમના શિષ્ય ભગત સુલેમાન શબ્દભંડોળ તો સમૃદ્ધ થયો, પણ તેની સાથે સાહિત્યની લેખન મહંમદ એ કર્યો હતો. તેની એક રચના માણવા જેવી છે. શૈલી ઉપર પણ મોટી અસર થઈ. મધ્યકાલિન ગુજરાતમાં ગુજરાતી “ચરણે સતગુરુને નમિયે, ઝીણા થઈ મુરદને નમીએ સાહિત્ય મોટે ભાગે માનવ પ્રેમને કેન્દ્રમાં રાખી રચ્યું હતું. જેને ત્યારે તો અલખ ધણીને નમીયે. સાહિત્યની ભાષામાં “ઈશ્ક-એ-મિજાજી કહે છે. જેમાં માનવપ્રેમ, સુરતા સુનમાંહી લાગી, વાંસળી અગમમાં વાગી, શૃંગાર અને કુદરતી સૌંદર્ય કેન્દ્રમાં હોય છે. પણ સૂફી સંતોના ખુમારી પ્રેમ તણી જાગી.” આગમન અને વૈચારિક સમાગમ પછી માનવ પ્રેમના સ્થાને ઈશ્વર- ગુજરાતી સંત સાહિત્યમાં રચતા પદોમાં શબ્દો સાથે સૂફી ખુદાના પ્રેમને કેન્દ્રમાં રાખી ગુજરાતી સંત સાહિત્ય રચવા લાગ્યું. વિચારની પણ આગવી શૈલી વિકસતી ચાલી. સૂફી સંતોના શિષ્યો જેને “ઈશ્ક-એ-ઈલાહી' કે “ઈશ્ક-એ-અકીકી' કહે છે. વ્યંગકાર અખો કે મુરીદોએ ગુજરાતના ગામડે ગામડે ભજન, ગીતો અને રુબાઈઓ પણ એના પ્રભાવથી મુક્ત નથી રહી શક્યો. દ્વારા ગુજરાતી સંત સાહિત્યને સમૃદ્ધિ બક્ષી. એક માત્ર ચિશ્તીયા અખા! ખુદ કો મત મારે, મારા ખુદી મિલે ખુદા.” પરંપરાના સંત કાયમદીનની જ વાત કરીએ તો તેમના શિષ્યો મીરાના ભક્તિ પદોમાં પણ સૂફી પરંપરાના લક્ષણો દેખાય છે. ગુજરાતના દરેક પ્રદેશમાં પ્રસરી ગયા હતા. ભરૂચ જીલ્લાના જંબુસર સુફી સાહિત્ય પ્રકૃતિ વર્ણનથી પર છે. મીરાંના પદોમાં પણ પ્રકૃતિ તાલુકાના સરોદ ગામના વતની સુલેમાન ભગત (ઈ. સ. ૧૬૯૯) વર્ણનનો સંપૂર્ણ અભાવ છે. વળી, સૂફી પરંપરામાં ખુદાની ઈબાદત અને જીવણ મસ્તાન (ઈ. સ. ૧૭૦૦)ની રચનાઓ ગામે ગામ કેન્દ્રમાં હોય છે. મીરા પણ માત્ર કૃષ્ણ ભક્તિમાં રત હતા. સૂફીઓ ગવાતી હતી. જીવન મસ્તાન લખે છે, જેમ ખુદાના “જી” માટે ગીત-સંગીતને માધ્યમ બનાવે છે તેમ જ “ઈશ્વર તો સૌનો સરખો રે, એને નથી કોઈ ભેદ, મીરા પણ ગીત સંગીત દ્વારા કૃષ્ણની ભક્તિમાં પોતાનું તન-મન રોકી શકે એને નહીં કોઈ જોઈ લો ચારે વેદ. ઓગાળી નાખે છે. મધ્યયુગના ગુજરાતી સંતોમાં મીરા અગ્ર છે. તેના ખોળિયાને ભૂલાવે રે ઊભું થયું એવું ભાન છે, પદો અને ભક્તિની પદ્ધતિ સૂફી વિચારધારાની નજીક લાગે છે. સંભવ સજનો કસાઈ, સુપચ ભંગી, રોહીતદાસ ચમાર છે મીરાંની કૃષ્ણ ભક્તિમાં ક્યાંક મધ્યયુગની બહુ પ્રચલિત ઈસ્લામની એવા લોકો મોટા ગણાય, એ ભક્તિનો સાર’ સૂફી ઈબાદત પદ્ધતિ અને તેના સાહિત્યની છાંટ હોય? એ જ રીતે વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા અલબત્ત ખુદા-ઈશ્વરના પ્રેમને કેન્દ્રમાં રાખી રચાયેલ ગદ્ય અને ગામના રહેવાસી અને પાટીદાર જ્ઞાતિના રતનબા (ઈ. સ. ૧૭૦૦) પદ્ય સાહિત્ય મધ્યયુગમાં તુરત લોકભોગ્ય બન્યું ન હતું. પણ જેમ અભણ હોવા છતાં તેમના ભજનોએ એ યુગમાં લોકોને ઘેલું જેમ સૂફી સંતો પ્રજામાં પ્રસરતા ગયા, તેમ તેમ સૂફી વિચારધારા લગાવ્યું હતું. ગુજરાતી ભાષામાં વિસ્તરતી ગઈ. આ પ્રક્રિયા સમય માંગી લે તેવી ‘પ્યાલો મેં તો પીધો રે કાયમદ્દીન પીરનો રેજી હતી કારણ કે સૂફી સંતોની “માદરે જબાન” અર્થાત્ માતૃભાષા પીતા હું તો થઈ ગઈ ગુલતાન ફારસી કે અરબી હતી. આમ છતાં સૂફી વિચારધારાના પ્રચાર- લહેર મને આવે રે અંતરથી ઉછળી રે જી પ્રસાર અર્થે સૂફી સંતો ગુજરાતી ભાષા શીખ્યા અને “ઈશ્ક-એ- ટળ્યા મારા દેહી તણાં અભિમાન.' ઈલાહી'ના વિચારને ગુજરાતી ભાષામાં લોકભોગ્ય બનાવ્યો. ગામડે ગામડે પ્રસરેલ આવા સૂફી સંતોની મોટી હારમાળા ઈસુની દસમી સદીથી સૂફી પરંપરાના વિવિધ સિલસિલાઓ મધ્યયુગમાં જોવા મળે છે. ઉમરબાવા (૧૮મી સદી પૂર્વે), સુલેમાન ગુજરાતમાં પ્રસરવા લાગ્યા હતા. જેમાં મુખ્યત્વે ચિશ્તીયા અને ભગત, પૂજાબાવા, નબીમીયા, અભરામબાવા જેવા અનેક સૂફી કદારીયા સિલસિલા ગુજરાતમાં જોવા મળે છે. ચિશ્તીયા સંતોએ ગુજરાતી સંત સાહિત્યને લોક કાંઠે રમતું કર્યું હતું. 8. સિલસિલાના સૂફી સંત પીર કાયમદ્દિીન (૧૬૯૦-૧૭૬૮) અને અર્વાચીન યુગમાં પણ સંત સાહિત્યની આ પરંપરા અવિરપણે ચાલુ તેના શિષ્યોનો ગુજરાતના સંત સાહિત્યના સર્જનમાં ઘાટો ફાળો રહી હતી. તેનું ઉત્તમ દૃષ્ટાંત દાસ સત્તાર શાહ ચિસ્તી (૧૮૯૨છે. પીર કાયમદ્દીન ચિશ્તીએ બે ગ્રંથો લખ્યા છે. ‘નૂર-એ-રોશન” ૧૯૬૨) છે. નાંદોદમાં જન્મેલા સત્તાર શાહ ચિસ્તીના ગીતો, અને “દિલ-એ-રોશન'. આ ગ્રંથો ઉદ્-હિન્દી-ગુજરાતી મિશ્ર ભજનો અને દૃષ્ટાંત કથાઓ ગુજરાત સૌરાષ્ટ્રના તળ પ્રદેશોમાં
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy