________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦.
પ્રબુદ્ધ જીવન
જીવનું અધઃપતન કરે છે. વૈરાગ્યનું અમૃત મનને-જીવને આનંદથી કષાયોનો શિકાર આત્મા બનતો જાય. તીર્થકરો દ્વારા પ્રતિ ભરી દે છે.
(અર્થમાં) ગણધરો તથા ગણધરોના શિષ્યો દ્વારા પ્રરૂપિત જે ભાવો પ્રશાંત આત્મા જ નિજાનંદના આનંદની મસ્તી માણી શકે છે. અને પદાર્થોનું અનેકવાર અનુકિર્તન - જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની પ્રશાંત મનુષ્ય જ અગમ-અગોચર સુખની મધુર અનુભૂતિ કરી શકે પુષ્ટિ કરનારું છે. કર્મોની નિર્જરા કરી મોક્ષ આપનારું છે. છે, જે સાધુઓ પરચિંતાથી મુક્ત છે તેઓ અભુત સ્વાધીન સાધકને સમ્યક્દષ્ટિ દ્વારા પ્રશમવૃત્તિમાં પહોંચવાનું છે, જીવયાત્રા કરી રહ્યા છે.
શાસ્ત્રજ્ઞાનને સહારે ઉપસમરસના ભરેલા શીતલ જળમાં ભીંજાવાનું છે. સર્વે દોષોથી રહીત કર્મનિર્જરામાં ઉન્નત જીવ આત્માના શુદ્ધ પરમાત્માના ધ્યાનની તીવ્ર ભરતીના માધ્યમથી સંસારના સ્વરૂપને પામે છે. આચાર્ય ભગવંતે ખૂબ સુંદર રીતે પ્રશમરતિમાં મૃગજળ- આકર્ષણો થી મુક્ત થવાનું છે. ઉગ્ર તપસ્યાથી આલેખ્યું છે. તત્ત્વાર્થથી ભરપુર એક-એક વાતને ખુબ સુક્ષ્મ રૂપે વિષયવાસનાઓને બાળી નાંખવાની છે. પ્રશાંત આત્મા જ નિજાનંદ વર્ણવી છે. સંપૂર્ણ વિતરાગ (રાગ-દ્વેષ) દશાનું સુંદર આલેખન માણી શકે છે. પ્રશાંત મનુષ્ય જ અગમ અગોચર સુખની મધુર કર્યું છે. તત્ત્વશ્રોતની આ અજોડ કૃતિ છે, જેમાં સૂક્ષ્મ જ્ઞાનનું વર્ણન અનુભૂતિ કરી શકે છે. એવા સાધક આત્મા પરચિંતાથી મુક્ત થઈ, છે. ક્રમે-ક્રમે જીવ સર્વે કર્મોને ક્ષય કરી કેવી રીતે સિદ્ધત્વ દશા પ્રાપ્ત સ્વસ્થતાથી જીવનયાત્રા કરી રહ્યા છે. તેમના રાગ-દ્વેષ, મોહ અને થાય, તેનું ખૂબ જ ઝીણવટથી આલેખન કર્યું છે. મોક્ષમાર્ગના દુર્ગમ કષાય શાંત થઈ ગયા છે. લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધ આચારોનો રાહને વર્ણન દ્વારા સ્પષ્ટ કરી અનેક જીવોના ઉપકાર કરવા આચાર્ય ત્યાગ કરી-આહાર, પાત્ર, મકાન રાગ-દ્વેષ રહીત સમભાવે પ્રાપ્ત ભગવંતે આ ગ્રંથની રચના કરી છે.
કરે છે. તે સમયમાં બ્રાહ્મણો અને બૌદ્ધ પંડિતોથી રાજા અને રાજદરબાર જે ઉગે છે તે આથમે છે, જે ખીલે છે તે કરમાય છે, જે જન્મે છે પ્રભાવિત હતા. દા. ત. વિક્રમ રાજાને સિદ્ધસેન દિવાકરસૂરિએ અને તે મૃત્યુ પામે છે, આખું જગત વિનાશી છે. સર્વ સંયોગો ક્ષણિક કુમારપાળને હેમચંદ્રાચાર્યે પોતાના જ્ઞાનના પ્રભાવથી પ્રતિબોધ છે. તેથી કોઈ વ્યક્તિ કે વસ્તુનો મોહ કરવા જેવો નથી. આધિ, પમાડ્યા હતા.
વ્યાધિ, ઉપાધિ અને મોત આવે ત્યારે કોઈ બચાવી શકતું નથી. જો જીવ પંચમહાવ્રતમય બની જાય તો શ્રમણ ધર્મનું સર્વાગી
20 દેવ, ગુરુ અને ધર્મ સિવાય આ જગતમાં કોઈ શરણભૂત નથી. આ
૧, ૨ સુંદર પાલન થઈ જાય. નવપદોનું હૃદયકમળમાં ધ્યાન રમતું થઈ
સંસાર દુઃખમય છે, ડગલે ને પગલે પાપ કરાવનારો છે, અનેક જાય તો ચરમશરીરી બનતાં વાર જ નહીં. તે શરીર સાથે આત્માનો
વિચિત્રતાઓથી ભરેલો છે, સંસારમાં સહુ સ્વાર્થના સગા છે, માટે અંતિમ સંયોગ બની જાય. પાંચમહાવ્રતો ને દશ પ્રકારના શ્રુતધર્મની
આ સંસાર અસાર છે. આ જગતમાં હું એકલો આવ્યો છું, અહીંથી સાધનામાં દઢ મનોબળ જોઈએ, ત્યારે અપૂર્વ આત્મશક્તિ પ્રગટે
એકલો જવાનો છું. મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિઓથી અશુભ છે. નવપદોની આરાધનાથી આત્મા અરિહંત આદિના પદોમાંથી ?
પછી કર્મોનો બંધ અટકે છે માટે હંમેશા શુભ પ્રવૃત્તિમાં જ મગ્ન રહેવા અનંત શક્તિના જે ભંડાર ભર્યા છે તેમને ધ્યાન અને ઉપાસનાથી
જેવું છે. બાર પ્રકારના તપની આરાધનાથી આત્માને વળગેલા કર્મો ઉપાસક આત્મામાં ભરી દે છે. ઉપાસના અને ભક્તિથી શક્તિ પ્રગટે
નાશ પામે છે માટે તપમાં ખૂબ ઉદ્યમ કરવો જોઈએ. અનંત પુણ્યના ઉદયથી જૈન શાસનની પ્રાપ્તિ થઈ. આવા દુર્લભ ધર્મની પ્રાપ્તિ
થયા પછી ક્ષણનો પણ પ્રમાદ કરવા જેવો નથી. ધર્મ મહાસત્તાનો ઈચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, ગૃદ્ધતા, અભિલાષા એ રાગના
અજબ-ગજબનો પ્રભાવ વર્તી રહ્યો છે માટે જ દરિયો માઝા મૂકતો પર્યાય છે. ઈર્ષા, રોષ, દ્વેષ, પરિવાર મત્સર, અસૂયા, વેર પ્રપંચ
નથી, સૂર્ય અગ્નિ ઓકતો નથી અને વિશ્વ ટકી રહ્યું છે. જીવ અને વગેરે દ્વેષના પર્યાય છે. જીવ આઠ કર્મોના નિયંત્રણ નીચે છે.
જડથી બનેલા આ આખા વિશ્વનું કેવું આબેહૂબ સ્વરૂપ સર્વજ્ઞ સ્પષ્ટ–આત્મ પ્રદેશો સાથે સામાન્ય મિલન. બદ્ધ-આત્મ પ્રદેશોનો કર્મો સાથે વિશિષ્ટ બંધ. નિધત-આત્મા સાથે કર્મો એકમેક થઈ
ભગવંતે બતાવ્યું છે! ધન્ય છે સર્વજ્ઞના શાસનને અને ધન્ય છે
આચાર્ય મહર્ષિને જેને પ્રભુના પ્રરૂપેલા તત્ત્વોનું સાકાર ચિત્રણ જાય. નિકાચિત-તેલ લગાવેલ રેશમના દોરાને ગાંઠ બાંધવામાં આવે અને ખેંચવાથી મજબૂત બનાવી દેવામાં આવે તો ખોલી ના
કર્યું છે. શકાય તેવા આ ચીકણા કર્મો છે. આ રીતે હજારો ગતિઓમાં જન્મતો
* * * અને મરતો જીવ કર્મોને બાંધતો ભારેખમ થઈ વારંવાર ચારે ૫૦૬, નરીમાન કોમ્પલેક્ષ, શ્રીમાન લક્ષ્મી ટોકિઝ રોડ પાસે, ગતિઓમાં ભ્રમણ કરતો અનંત ભ્રમણાઓમાં અટવાઈ જાય અને આણંદ-૩૮૮૦૦૧ (ગુજરાત)