SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવને એપ્રિલ, ૨૦૧૦ ભારતમાં અને ભારત બહાર કરે અને ભગવાન મહાવીર સ્વામીનો નથી. સંદેશ ખૂણે-ખૂણે જૈનો અને જૈનેતરોમાં પ્રસરે તેવું આયોજન “હું ભિક્ષુ છું' ભગવાન મહાવીરે કેવી સરસ રીતે પોતાની થાય. ઓળખાણ આપી અને આપણે સામેની વ્યક્તિને કેટલો લાંબો લાંબો નવનીતભાઈ શાહ (આશાપુરા) પરિચય આપીને મોટાઈ પ્રદર્શિત કરીએ છીએ. (મો. : 9821072959 સ્ત્રીને સમાન અધિકાર, સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિત્વ આપનાર પ્રભુ XXX મહાવીર જ હતા. પત્ની યશોદા, પોતાની પુત્રી પ્રિયદર્શનાની પણ મુંબઈ જેન યુવક સંઘ દ્વારા પ્રથમ વખત એક અનોખો અને સંયમ મારગે જતાં પહેલાં ક્ષમા માંગી. પ્રભુ મહાવીરનું આ વિશિષ્ટ ચિરસ્મરણીય રહે તેવો તા. ૨૭ માર્ચના રોજ કે. સી. કૉલેજના મહાભિનિષ્ક્રમણ કહેવાયું. સભાગૃહમાં, તા. ૨૮ માર્ચના રોજ ભારતીય વિદ્યાભવન ખાતે જેમ આંબાની ગોટલીની અંદર જ આંબાનું વૃક્ષ સમાયું છે તેમ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના શુભ અવસરે, મહાવીર કથા ભાગ- આપણાં સૌની ભીતરમાં જ ઈશ્વર છે. આત્માને ઓળખો. આત્માના ૧, ભાગ-૨ નો કાર્યક્રમ સંપન્નથયો હતો. આ કાર્યક્રમ વિશેષ હિતનું લક્ષ રાખો. આત્મા દ્વારા આત્માને ઓળખી પરમાત્મા બનવાનું પ્રકારે હતો. સામાન્ય રીતે પ્રભુના જન્મકલ્યાણક નિમિતે મુંબઈની છે. કાયાનું મોન, ચક્ષુ મોન ચિત્તનું મૌન-કાઉસગ્ગ, ધ્યાન, સાધનાની અનેક નામાંકિત, અગ્રગણ્ય સંસ્થાઓ, જૈન સમાજના ચાર પદ્ધતિ જાણવા-સમજવા મળી. માતા ત્રિશલાને આવેલાં ૧૪ ફિરકાઓ વિવિધ પ્રકારે આયોજન કરે છે. નવકાર મંત્રના જાપ, સ્વપ્નાંઓ પણ વિશેષ પ્રકારે અર્થ બતાવે છે. માત્ર પર્યુષણમાં ભક્તિ ગીતો, સ્નાત્ર મહોત્સવ વિ. વિ. પણ જૈન યુવક સંઘના સ્વપ્ના ઝુલાવી લેવાથી જીવનમાં કોઈ અર્થ સરતો નથી. પ્રમુખ શ્રી રસિકભાઈ શાહના નેતૃત્વ હેઠળ, સંસ્થાના હોદ્દેદારો અને સાદાણ પુત્રના દૃષ્ટાંત પરથી આખા જગતને મોટો કર્મવાદ મળ્યો. કારોબારી સમિતિના સભ્યોએ ખૂબ જ સુંદર રીતે મહાવીર કથાનું જૈન દર્શને એક વિરલ વાત કરી છે. ભગવાન મહાવીર એમ આયોજન કરી, શ્રુતજ્ઞાનના જિજ્ઞાસુ શ્રાવકોને તત્ત્વચિંતક, લેખક, કહેતા નથી કે; “તું મારે શરણે આવ, તે કહે છે કે તું ધર્મના શરણે જા, ડૉ. કુમારપાળભાઈ દેસાઈના હસ્તે આ કથાનું રસપાન કરાવ્યું તે તો તારી મુક્તિ છે.” ધર્મના ક્ષેત્રે માનવી માત્રએ સ્વાવલંબી બનવાનું બદલ તેમને સૌને અભિનંદન આપીએ તેટલા ઓછાં છે. છે. દરેકે દરેક જૈનોને નાનાં-મોટાં સૌને પ્રભુ મહાવીરના “અહિંસા, સંયમ અને તપ' એ બહારના તપ નથી. ભીતરના તપ જીવનચરિત્ર વિશે સંપૂર્ણ જાણકારી છે. પર્યુષણમાં “કલ્પસૂત્ર' છે. Art Of Living -જીવન જીવવાની શ્રાવકની એક કળા બતાવી છે. સાંભળીને પણ તેના વિશે જ્ઞાન જરૂર મેળવ્યું હશે. પુસ્તકોમાંથી વહેવાર બતાવ્યો છે. દુકાન અને દેરાસરનો ભેદ જાણીને જેનોએ પણ કેટલાંક શ્રાવકોએ વાંચન કરીને જ્ઞાન મેળવ્યું હશે. પણ આ આગળ વધવાનું છે. ચાર પ્રકારના શ્રમણોપાસક છે. તે જાણવા મહાવીર કથા સાંભળવાની, વાત કંઈક જુદા જ પ્રકારે હતી. મળ્યું. દર્પણ જેવા, ધ્વજા જેવા, સ્થાન જેવા (કદાગ્રહી) અને તીણ મા સરસ્વતીના પનોતા પુત્ર એવા ડૉ. કુમારપાળભાઈએ ખૂબ જ કાંટા જેવા. ઊંડો અભ્યાસ કરી પ્રભુ મહાવીરના જન્મથી લઈને, તેમના જો જેન ધર્મ આપણને ન મળ્યો હોત તો આપણે કેવા હોત? કેવળજ્ઞાન સુધીના દરેકે દરેક પ્રસંગોમાંથી જે પ્રકારે તત્ત્વનો નિચોડ જૈન દર્શન આપણને ન મળ્યું હોત તો આપણે કેવા હોત? કાઢીને પોતાની સરળ અને જ્ઞાન સભર વાણીથી સૌને જ્ઞાનામૃતનું પ્રભુ મહાવીર આપણને ન મળ્યા હોત તો આપણે કેવા હોત? પાન કરાવ્યું હતું. તેની થોડીક ચિંતન અને મનનીય મુખ્ય મુખ્ય સત્ય, અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહના સિદ્ધાંતો જો ન મળ્યા હાઈલાઈટ્સ નીચે મુજબ છે. માનદ્ મંત્રી શ્રી ડૉ. ધનવંતભાઈ શાહે હોત તો આપણું જીવન કેવું હોત? અને જેન યુવક સંઘે જો આવી પણ પોતાની પ્રસ્તાવના ભૂમિકામાં જણાવી દીધું હતું કેઃ “આ મહાવીર કથાનું આયોજન ના કર્યું હોત તો આવો શ્રેષ્ઠ લાભ જ્ઞાન મહાવીર કથા એ હૃદયમંજન છે. એકવાર મહાવીરને તમે જાણો-માનો- મેળવવા માટેનો આપણને ક્યાંથી મળત? માણો અને પછી તેને પામો તો પરમપદ સુધી પહોંચી શકાય. ગુણોની જૈન યુવક સંઘને ખાસ વિનંતી છે કે ફરી ફરી વર્ષમાં બે કે ત્રણ વાર વૃદ્ધિ કરવાની છે. ભીતરમાંથી જાગૃતિ રાખવાની છે. આવી સુંદર વિષયોની માવજત સાથે કથાઓનું આયોજન કરતા રહો. ભ. મહાવીરે આ વિશ્વને એક વાક્ય આપ્યું; “એકો હું માણસ જે સાંભળીને અનેક આત્માઓ બોધ પામી જશે ને આત્મ કલ્યાણના જાઈ.” જેનો અર્થ સમજાવ્યો હતો કે “હે, માનવો તમે બધાં એક માર્ગે વિહરી રહેશે.આભાર. થાઓ. જૈન ધર્મ એ વીરોનો ધર્મ છે. 1 ભારતી બી. શાહ આપણે ધર્મથી બહુ દૂર થતાં જઈએ છીએ તે વાત સાચી છે. મોક્ષ M : 9324115575 ક્રિાંતિ, જીવનક્રાંતિ, આત્મક્રાંતિ કરવાના માર્ગે આગળ વધી શક્યા XXX
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy