________________
૨૪
પ્રબુદ્ધ જીવન
જુલાઈ ૨૦૧૦. भविष्यति कलौ तत्र, वर्त्तनं धर्महेतवे ।।
કલિયુગમાં ધર્મ અનુસાર સર્વ જાતિની શક્તિ માટે જૈનોનું વર્તન, देशकालाऽनुसारेण, स्वातन्त्र्यशक्तिवर्द्धकाः ।
ધર્મ, ઐક્ય અને સર્વ શક્તિ આપનાર છે.” उपाया यत्नतः सेव्या, विद्याक्षात्रबलप्रदाः ।।
ચાર વર્ણના લોકોએ અલ્પ દોષવાળા, મહાલાભ આપનારા કાર્યો श्रीवीरस्यार्पणं कृत्वा, संप्राप्तसर्वसंपदाम् ।
અને શક્તિ આપનારા કાર્યો કરવા જોઈએ.’ जैनैरैक्य विद्यायैवं, साध्या सर्वोन्नतिः सदा ।।
‘પાંચમા આરામાં સૂરિ, વાચક, સાધુઓ અને સાધ્વીઓના प्रतिपक्षिजनैः सार्द्ध, सावधानतया सदा । सर्वशक्तिबलेनैव, वर्तितव्यं सुयुक्तितः ।।
શક્તિવર્ધક કાર્યો શુભ હોય છે! राज्यधर्मादिसाम्राज्यरक्षकवर्द्धकानि वै ।
કલિયુગમાં-કઠિન કાળમાં ધર્મના હેતુ માટે શક્તિવર્ધક કાર્યો કરવા कर्माणि जैनसंघेन, कर्तव्यानि विशेषतः ।।
જોઈએ.’ प्रजाराष्ट्रमहासंघविकासाय मनीषिभिः ।
દેશ અને કાળ અનુસાર વિદ્યા અને ક્ષાત્રબલ આપનારા તથા સ્વાતંત્ર્ય उदाराशयबन्धेन, संपाद्या:सर्वशक्तयः ।।
શક્તિ વધારનારા ઉપાયો પ્રયત્નપૂર્વક કરવા જોઈએ.' चतुर्विधप्रजासंघस्वातन्त्र्यशक्तिवर्द्धकाः ।
શ્રી મહાવીર સ્વામીને અર્પણ કરીને, સર્વ સંપત્તિઓ અર્પણ કરીને, औत्सर्गिकाऽपादाभ्यां, संस्थाप्या धर्म्यनीतयः ।
જેનોએ ઐક્ય સાધીને સદા સર્વદા ઉન્નતિ સાધવી જોઈએ.’ शक्तियोग: सदा श्रेष्ठो, वर्द्धमानेन भाषितः ।
યુક્તિ-પ્રયુક્તિપૂર્વક, સર્વશક્તિ અને બળથી સાવધાનીપૂર્વક, संप्रति भारते तस्य, महत्ता भाविनी तथा ।।
પ્રતિપક્ષના લોકો સાથે વર્તવું જોઈએ.’ भविष्यज्जैनसंघेन, शक्तियोगाप्तये सदा।
જૈન સંઘોએ રાજ્ય, ધર્મ, સામ્રાજ્યવર્ધક એવા કાર્યો વિશેષ કરવા वर्तितव्यं प्रयत्नेन, तत्र श्रीविजयो ध्रुवम् ।।
જોઈએ.’ देशकालसमाजाऽनुसारिणो धर्म्यनीतितः ।
‘વિદ્વાનોએ પ્રજા, રાષ્ટ્ર, મહાસંઘ વગેરેના વિકાસ માટે ઉદાર शक्तियोगं समालम्ब्य, जैना जयन्तु सर्वदा ।। शक्तियोग: समाख्यातो, महावीरेण सर्वथा ।
આશય/વિચારથી, સર્વશક્તિથી સંપાદન કરવું જોઈએ.’ संस्तुत: शक्तियोगस्तु, श्रेणिकाऽभयमन्त्रिणा ।।
ચાર પ્રકારના પ્રજાના-(ચતુર્વિધ)-સંઘના સ્વાતંત્ર્ય શક્તિ વધારનારા યુવરાજ અભયકુમારે ‘શક્તિયોગ' (વિશે) સાંભળીને હર્ષ અને આ
ઔત્સર્ગ, અપવાદ, વગેરે દ્વારા ધર્મનીતિઓ સ્થાપવી જોઈએ.” ઉલ્લાસ વડે ગુણના ભંડાર સમા “શક્તિયોગ'ના વખાણ કરવા લાગ્યો:
| ‘વર્ધમાન સ્વામીએ સદા શ્રેષ્ઠ શક્તિયોગ કહ્યો છે. આજે ભારતમાં સર્વ શક્તિઓ વડે સિંહની જેમ જૈન સંથે રહેવું જોઈએ. એમ તેની મહત્તા વિશેષ છે. ભવિષ્યમાં પણ તે વધશે.' સિંહ અંકિત (એટલે સિંહ જેમનું ચિન-લાંછન-છે તેવા) મહાવીર ભવિષ્યમાં જૈન સંઘ વડે શક્તિયોગની પ્રાપ્તિ માટે પ્રયત્નપૂર્વક વર્તવું. આજ્ઞા આપે છે.'
જોઈએ, તેમાં જ નિશ્ચિત વિજય છે.' જૈન ધર્મના પ્રકાશક શ્રી મહાવીર જય પામો. જૈનોને સર્વશક્તિ “ધર્મ અને નીતિથી દેશ, કાળ, સમાજ શક્તિયોગનું આલંબન કરીને આપનાર ચરમતીર્થેશ જેનોનું રક્ષણ કરો.'
જેનો સદા જય પામો.' ‘સિંહ લાંછનસંજ્ઞાથી સર્વ પરાક્રમ વડે પ્રખ્યાત મહાવીરસ્વામી પાંચમા “શ્રી મહાવીરે સર્વથા શક્તિયોગ કહ્યો છે. શ્રેણિક વગેરે તથા અભય આરામાં શ્રેષ્ઠ છે, તે સર્વ શક્તિ આપનાર છે.'
મંત્રી વગેરેએ શક્તિયોગની સ્તુતિ કરી છે. સર્વ જાતની શક્તિઓ જૈન સંઘે પ્રાપ્ત કરવી જોઈએ (સર્વ રીતે સમર્થ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીનું જીવન અને કાર્ય જાણનારને બનવું જોઈએ) કલિયુગમાં શક્તિ વિના જૈનોનું જીવન નથી.’
ખબર છે કે તેઓ કેટલા પ્રભાવી અને પ્રતાપી સાધુપુરુષ હતાઃ “મન, વચન અને કાર્ય શક્તિનો વિકાસ યોગ્ય શિક્ષણ દ્વારા (કરવો તેમની ગદ્ય કે પદ્યની તમામ રચનાઓમાં ખુમારી, ઝિંદાદીલી, જોઈએ), દેશ અને કાળ અનુસાર સર્વ સંઘે (સામર્થ) પ્રાપ્ત કરવું સમર્પણ અને સામર્થ્યના સુપેરે દર્શન થાય છે. જૈન સંઘ પણ, જોઈએ.”
સત્ત્વથી ભરપૂર અને શક્તિથી પરિપૂર્ણ હોય તેવી તીવ્ર અપેક્ષા આત્મ રક્ષણ માટે શસ્ત્ર વગેરેનું શિક્ષણ સર્વ યુક્તિ વડે પ્રાપ્ત કરવું સાથે ‘શક્તિયોગ અનુમોદના'ની રચના તેમણે કરી છે. જોઈએ. (અને તેમ કરીને) ધર્મસ્વાતંત્ર્યનું રક્ષણ કરવું જોઈએ.’ ‘શક્તિયોગ'ની કલ્પના જ વિરલ અને વિશિષ્ટ છે. આ અધ્યાયનો
‘વિદ્યા, વ્યાપાર, સત્તા વગેરે શક્તિઓના રક્ષણ કરનારાઓએ સંદેશ જૈન સંઘમાં પ્રસારવો જોઈએ, સર્વત્ર. સિંહની જેમ શૌર્ય વડે સર્વ કર્મમાં (પ્રવૃત્ત) રહેવું જોઈએ.’
શક્તિયોગનો સંદેશ એટલે સર્વોઝતિનો સન્માર્ગ. (ક્રમશ:) ‘શક્તિ, ધન વગેરેના નિર્બળ માણસો જીવતા નથી. સર્વશક્તિનું (આચાર્યશ્રી મુંબઈમાં પ્રાર્થના સમાજ ચંદ્રપ્રભુ દેરાસરના પ્રાકટ્ય થવાથી જૈન સંઘની ઉન્નતિ થાય છે.”
ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.)