SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ ૫. ગ્રંથનો વિષય : તત્ત્વજ્ઞાન. (૫) પંચ નધ્ય કર્મગ્રંથો (૩) સિદ્ધશિકા સૂત્રવૃત્તિ (૪) ધર્મરત્ન ૬. વર્તમાન કાળમાં ગ્રંથના સંપાદક અને પ્રકાશક : પ્રકરણ બૃહદ વૃત્તિ (૫) સુદર્શન ચરિત્ર (૬) ચૈત્યવંદનાદિ ભાષ્યત્રય ૧. કર્મગ્રંથ ભાગ-૧ : સંપાદક પંડિત ભગવાનદાસ હરખચંદ – (૭) સિદ્ધદંડીકા (૮) વંદારૂ વૃત્તિ (૯) સારવૃત્તિ દશા (૧૦) શ્રી પ્રકાશક :- જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા વૃષભ વર્ધમાન પ્રમુખ સ્તવન ‘ગુર્નાવલી'માં તેઓશ્રીની વિદ્વતા ૨. પંચમ શતક કર્મગ્રંથ : આચાર્ય દેવવિજયસૂર્યોદય સૂરીશ્વરજી મહારાજ. અંગે નિર્દેશ છે કે; તેઓ શ્રી ષદર્શનના વિદ્વાન હતા તે કારણે જ પ્રકાશક : ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ. તેઓશ્રી પંચ કર્મગ્રંથ સટીકના કર્તા બન્યા હતા. તેઓશ્રીની આ ૩. કર્મગ્રંથ ૧-૬ : ૨૦૦૮-૯ : આચાર્યશ્રી વિજયશેખર સૂરિ. ટીકા સ્પષ્ટ, સરળ અને વિદ્વતાપૂર્ણ છે. પ્રકાશક : ભારતીય પ્રાચ્યતા પ્રકાશન સમિતિ, પિંડવાડા શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજ ફક્ત વિદ્વાન જ ન હતા. પરંતુ ૨. વિશેષ વિગતઃ તેઓશ્રી પોતાના ચારિત્ર્યમાં અતિ દઢ હતા, આ અંગે એટલું જ કર્તાની વિગત : (પ્રાચીન કર્મગ્રંથ) (નવ્ય કર્મગ્રંથ) કહેવું (બસ) પર્યાપ્ત છે, કે એ સમયે સાધુભગવંતોશ્રીઓમાં ક્રિયા કર્તા તપાગચ્છાચાર્ય પૂજ્ય શ્રીમાન દેવેન્દ્રસૂરીશ્વરજી શિથિલતા પ્રવેશી ગયેલ; તે જોઈ તેમના ગુરુમહારાજાશ્રી મહારાજાના જન્મ, દીક્ષા અને સુરિપદના નિશ્ચિત સમયનો નિર્દેશ તપાગચ્છાચાર્ય શ્રીમાન જયચંદ્રસૂરિજીએ અતિ સખત પુરુષાર્થ ક્યાંય દૃશ્યમાન નથી, છતાં પણ તેમના ગુરુ બૃહતપાગચ્છીય પૂજ્ય અને ત્યાગ દ્વારા ક્રિયોદ્ધાર કરેલ અને તેનો નિર્વાહ શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજીએ શ્રીમાન જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૧૨૮૫માં કર્યો હતો. તપાગચ્છની સ્થાપના કરી. ત્યારબાદના કોઈપણ સંવતમાં શ્રીમાન આ મહાન પુણ્યાત્મા શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજાશ્રીએ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજને દીક્ષા બાદ સૂરિપદ (અર્પણ) સમર્પણ પંચમહાભૂતાત્મક નશ્વર ધૂળ દેહત્યાગ કરી વિક્રમ સંવત કર્યાનું અનુમાન ગુર્નાવલીમાં રહેલ સ્પષ્ટ ઉલ્લેખને આધારે કહી ૧૩૩૭માં સ્વર્ગારોહણ કર્યું. શકાય છે. પણ તેમણે આચાર્યપદ ગ્રહણ કર્યા પછી જે ઘટનાઓ ૩. ગ્રંથનો વિગતે વિષય: ઘટી તેના આધારે કહી શકાય કે તેમનો વિહાર માળવા કે ગુજરાત ગ્રંથનો વિષય અને તેનું (વિષય) નિરૂપણ હતો. તેથી તેઓશ્રીએ તેમના વિહાર સ્થળે પંચમહાભૂતાત્મક દેહ •કર્મગ્રંથ-૧-૬ કર્મવિપાક ક્રેમગ્રંથ નં. ૧ : આ ગ્રંથના નામ ધારણ કર્યો હશે એ સંભવ છે. પૂજ્ય શ્રીમાન દેવેન્દ્રસૂરીશ્વરજી માત્રથી તેનો વિષય કર્મનો અર્થ કર્મના ૮ (આઠ) પ્રકારો મહારાજને ગુરુ મહારાજા તરફથી અપાયેલ. આચાર્યપદની સાર્થકતા ભેદ-પ્રભેદ, કર્મનું સ્વરૂપ અને પ્રત્યેક કર્મ વિપાક અર્થાત્ ફળ તેઓશ્રીની અસાધારણ વિદ્વતા, ચારિત્ર્યશીલતા અને ગંભીરતાના અથવા કર્મ કેવી અસર નિપજાવી શકે? તેનું વર્ણન સદૃષ્ટાંત મુખ્ય ગુણોને કારણે જણાઈ આવે છે. કર્મવિપાક નામના પ્રથમ/પહેલા/નં. ૧ કર્મગ્રંથમાં થયેલ છે. તેમના પ્રથમ શિષ્ય શ્રીમાન વિદ્યાનંદસૂરિજી અંગે નિર્દેશ છે કે કર્મસ્તવ-કર્મગ્રંથ નં. ૨ : આ ગ્રંથના નામનો અર્થ રજૂ કરતા સંવત ૧૩૦૨માં ઉજ્જયિની નગરીના શ્રેષ્ઠી શ્રી જિનચંદ્રના પુત્ર કહી શકાય કે, “બંધ, ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલ કર્મનો શ્રી વિરધવલને લગ્ન સમયે પ્રતિબોધ કરી તેમના પિતાશ્રીની ગુણસ્થાન દ્વારા ક્ષય કરવા વડે સ્તુતિ કરવી. આ ગ્રંથમાં શ્રમણ સંમતિપૂર્વક તેમને દીક્ષા આપી હતી. ૧૯૨૩માં ગુજરાતના મહાવીર સ્વામી પરમાત્માની સ્તુતિ કરવા માટે ૧૪ ગુણસ્થાનકોનું પ્રફ્લાદનપુર (પાલણપુર/પાલનપુર)માં તેઓશ્રીને સૂરિપદ અર્પણ સ્વરૂપ અને (૧) પ્રથમ કર્મગ્રંથ કર્મવિપાકમાં વર્ણવેલ કર્મની કરેલ. તેમના આ શિષ્ય શ્રીમાન વિદ્યાનંદસૂરિજી આગમના વિદ્વાન પ્રકૃતિઓ પૈકી બંધ, ઉદીરણા અને સત્તા સ્થાને કેટલી પ્રકૃતિઓ હતા એટલું જ નહિ પણ, તેઓશ્રીએ ‘વિદ્યાનંદ’ નામના નવીન છે અને કેટલી પ્રકૃતિઓ વિચ્છિન્ન થયેલી હોય છે એ અભિધેય વ્યાકરણની રચના પણ કરેલ, કે જે વ્યાકરણ આજે નામશેષ જેવું વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. થઈ ગયું છે. • બંધ સ્વામિત્વ-કર્મગ્રંથ નં. ૩ : આ ગ્રંથમાં માર્ગણા તેમાં તેમના બીજા શિષ્ય ધર્મકીર્તિ ઉપાધ્યાય આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પણ ૧૪ મૂળ માર્ગણા અને તેના પેટાભેદ સાથે લેતા કુલ ૬૨ કે, જે પ્રતિભાશીલ વિદ્વાન, વિશુદ્ધ ચારિત્ર્યશીલ અને વિશિષ્ટ માર્ગણા સ્થાનોની અપેક્ષાએ જીવોના કર્મ પ્રકૃતિ અંગે બંધ પ્રભાવક પુરુષ હતા. તેમના રચેલ “સંઘાચાર ભાષ્ય’ અને ‘ચમક સ્વામિત્વનું વર્ણન થયેલ છે. સ્તુતિ' જેવા ગ્રંથો વિદ્યમાન છે. સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો દ્વારા જીવનું અનેક પ્રકારે શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજ જૈનશાસ્ત્રના સંપૂર્ણ વિદ્વાન હતા પૃથ્થકરણ કરવું એ માર્ગણા સ્થાનક અને મોહનીય કર્મના ઉદય, તેમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી કારણ કે તેમના રચેલ ગ્રંથો ક્ષયોપશમ, ઉપશમ અને લક્ષ્ય દ્વારા જીવ વિકાસની તારતમ્યસૂચક જ સાક્ષી રૂપે છે. જેવા કે, (૧) શ્રાદ્ધદિન કૃત્યસૂત્ર વૃત્તિ (૨) સટીક ભૂમિકાઓને ગુણસ્થાનક કહે છે.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy