________________
જુલાઈ ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
મધ્યકાલીન સંત-ભક્તોની આ રહસ્યવાણી અને શબ્દસાધનાની પણ પાટનાં જતિ-સતીને સાથે લાવવા નિમંત્રણ આપે ત્યારે ગવાય ચાર સરવાણી મળે. ધાર્મિક, સાંપ્રદાયિક, આધ્યાત્મિક અને પાટના ગણેશ ભજનો : સાધનાત્મક. એમાં વેદાન્ત, તત્ત્વદર્શન, યોગ અને આત્મજ્ઞાનના જમા જાગરણ કુંભ થપાણા, મળિયા જતિ ને સતી... રંગછાંટણાં અવનવી ભાત પાડે.
ગરવા પાટે પધારો ગુણપતિ... (કેશવ). મારે તો અહીં સંધ્યા સમયથી શરૂ કરીને સૂર્યોદય સુધીની સમગ્ર નિર્વાણ પ્રકારનાં ગણપતિનાં ભજનો કોઈ સંત-સિદ્ધપુરુષરાત્રિ દરમ્યાન કરાતાં ભજનગાન દ્વારા એક ભજનિક, એક ગાયક ભક્ત-સાધકને સમાધિ-ભૂમિદાહ આપતી વેળા ગવાય છે, તેમાં કઈ રીતે સંતસાધનાના ક્ષેત્રમાં સાધક તરીકે આગળ વધી શકે તેના આપણાં પિંડ અને બ્રહ્માંડનું સર્જન કેમ થયું તેનું રહસ્ય, પાંચ સંકેતો માત્ર આપવા છે.
તત્ત્વ, ત્રણ ગુણ, પચીસ પ્રકૃતિ, સાત ધાતુ, શરીરનાં નવ દ્વાર, | ભજનગાન પણ એક જાતની સહજસાધના છે. ભજનગાયક દશ ઈન્દ્રિયો, પટ ચક્રો, એનાં દેવી-દેવતા, એના બીજમંત્રો... ટટ્ટાર-સ્થિર બેઠો હોય, એના ખોળામાં એકતારો હોય, ભજનના વગેરેનું નિરૂપણ હોય છે. ચોક્કસ રાગ ઢાળ અને તાલ સાથે એના શ્વાસ-પ્રાણનું નિયમન • મૂળ મહેલના વાસી ગજાનન અનુભવી તારા ઉપાસી ગુણપતિ... થતું રહે, શબ્દોના આરોહ અવરોહથી અને એ શબ્દોના અર્થ, મૂળ મહેલના... ભાવથી એનું ચિત્ત પરિપ્લાવિત કે રમમાણ થતું રહે અને • સેવા મારી માની લેજો સ્વામી રે સુંઢાળા રે... અજાગૃતપણે જ એની સુરતા સ્થિર થઈ જાય.
• તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા...તમે ખોલો મારા રૂદિયાના સાખીથી શરૂ કરીને રાત્રિના અગિયાર વાગ્યા સુધીના સમયગાળા તાળાં..ગુણપતિ દાતા રે.. (તોરલપરી રૂખડિયો) દરમ્યાન સંધ્યા, આરતી, માળા, ગણપતિવંદના, ગુરુમહિમા અને ગુરુ મહિમા વૈરાગ્ય ઉપદેશ, બોધ કે ચેતવણીના ભજનો ચોહાર રૂપે ચાર ભજનોના ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ઝૂમખામાં ગવાય. એ પછી ગુરુશરણે આવેલા સાધકના મનની ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચીએ ચારે વેદ. મૂંઝવણ આલેખતા ભજનોનું ગાન શરૂ થાય. ત્યારબાદ ગુરુ દ્વારા ભારતીય સાધના ધારાઓની તમામ પરંપરાઓમાં ગુરુશરણભાવનો સાધનાનું માર્ગદર્શન અપાયું હોય, પિંડ ને બ્રહ્માંડનો પરિચય કરાવ્યો મહિમા ખૂબ ગવાયો છે. બધા સંત-ભક્તકવિઓએ પોતાની વાણીમાં હોય તેવાં ચુંદડી, પટોળી, ચરખો, બંગલો, હાટડી...વગેરે રૂપક પ્રકારના ગુરુમહિમાનું ગાન કર્યું છે. ભજનો રાત્રિના બાર સુધી ગાવામાં આવે.
અમારા અવગુણ રે ગુરુજી ગુણ તો ઘણા રે જી... (દાસી જીવણ) સાખી, પરથમ કેને સમરિયે, જેના લઈએ નામ
ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો. નિરભે નામ સુણાવો.. માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષનાં નામ...
(ભવાની દાસ) સદા ભવાની સહાય રહો, સનમુખ રહો ગણેશ
ગુરૂ તારો પાર ન પાયો... પ્રથમીના માલિક તારો હે જી...હો...જી... પંચદેવ રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ...
(દેવાયત પંડિત) આરતી, આરતી શ્રી રામની...સંતો બોલો સંધ્યા આરતી...
સદ્દગુરુ તારણહાર, હરિ ગુરુ તમે મારા સંધ્યા, ગરવ કિયો સોઈ નર હાર્યો; હાલોને વિદુર ઘેર...
તારણહાર, આજ મારી રાંકુંની અરજું રે... (ડુંગરપૂરી) માળા, ગુરુજીના નામની હો...માળા છે ડોકમાં..
વૈરાગ્ય ઉપદેશ, બોધ-ચેતવણી ગણપતિનાં ભજનોના ત્રણ પ્રકાર : ઊલટ, પાટ અને નિર્વાણ
સદ્ગુરુનું શરણ મળી જાય પછી નવાસવા સાધકને ગુરુ આ પરથમ પહેલાં સમરિયે રે...સ્વામી તમને સુંઢાળા...
મારગે ચાલવા માટે અને ક્ષણભંગુર એવી આ કાયા તથા માયાનો એવા રિદ્ધિ-સિદ્ધિના દાતાર દેવના, મે'ર કરીને મા'રાજ રે... મોહ છોડવા માટે શું કરવું, શું ન કરવું, શેનાથી બચવું તેની
(રાવત રણશી) શિખામણ આપે. બીજમારગી મહાપંથીગુખપાટ ઉપાસના થતી હોય, પંચમિયા. • બેલીડા બેદલનો સંગ ના કરીએ... (રતનદાસ) દસા, વીસા, બારપહોરા, મહાકાલી, શિવશક્તિ, રામદેવપીર. • દોરંગા ભેળાં રે નવ બેસીએ... (દાસી જીવણ) શંખાઢોળ વગેરે વિધિ-વિધાનોના તંત્રમાર્ગી ગૂઢ જ્યોત ઉપાસના : 'હે જી હીરો ખો માં તું...હાથથી, સાથેના પાટપૂજન સમયે જે ગણપતિનાં ભજનો ગવાય તેમાં જતિ- આવો અવસર, પાછો નૈ મળે હો જી...' (તિલકદાસ) સતી મળી ગણનાયક ગજાનનને આ ગયગંગમાં પધારવા તથા • “આ પલ જાવે રે કરી લે ને બંદગી... (કલ્યાણદાસ) તેત્રીશ કોટિ દેવી-દેવતા, ચોરાશી સિદ્ધ, નવ નાથ, ચોસઠ જોગણી • જાવું છે નિરવાણી... તમારી કરી લે ને ઓળખાણી રામ... બાવન વીર, ચાર પીર-ગુરુ, ચાર જુગના કોટવાળ, ચાર જુગના
(રતનદાસ)