________________
૧૦
પ્રબુદ્ધ જીવન
માર્ચ ૨૦૧૦
આની જ કોઈ ગ્રંથિ, તેનો જ કોઈ સર્ચત ભાવ આપણા અંતરમાં વિકસિત થવા લાગે છે તો તેના કારણે નવીન કર્મનું આસવ | આગમન થાય છે. અહંકાર ન હોવો તે સારી વાત છે. પણ આવા લોકોની કમી નથી જેઓને આ વાતનો જ અહંકાર છે કે તેઓને કોઈ પણ વાતનો અહંકાર નથી. એટલા માટે જ પુણ્યની ઈચ્છાને અપનાવવાનું સમર્થન મહાવીર કરતા નથી. પુણ્યની ઈચ્છા કરવી તે સંસારની ઈચ્છા કરવી છે. પુણ્ય સુગતિનું કારણ છે, મોક્ષનું નહિ. મોક્ષ માટે તો પુણ્યથીયે ઉપર ઉઠવું પડે છે.
પુણ્ય ભલે સોનાની સાંકળ હોય પણ છે તે બંધન જ (સાંકળ). તેને ગળે લગાવશો તો તે બાંધશે જ. વીતરાગતા અને રાગ-દ્વેષ બન્ને આત્મામાં ઉછરે છે. પણ રાગ-દ્વેષ પર નિર્ભર છે.
તેને આત્માથી ઈતર બાહ્યની અપેક્ષા હોય છે. પરપદાર્થ જ તેને ઉકસાવે છે. તેનું નિયમન રિમોટથી થાય છે. માટે મુક્તિગામીએ વીતદ્વેષી અને વીતરાગી પણ થવું પડે છે. આથી વિરૂદ્ધ વીતરાગતા આત્મનિર્ભર છે. તેને આત્માથી ઈતર અન્ય કોઈ બાહ્યની અપેક્ષા નથી હોતી. તેના મૂળ ક્યાંય બહાર હોતા નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રદ્ધા, સુખ વગેરે ગુણોનો ભંડાર, આત્મા, વીતરાગતાને લીધે જ મૂળ ચળકાટ પ્રાપ્ત કરે છે, જેમ દર્પણ ઉપર જામેલી ધૂળને સાફ કરવામાં આવે. આ આત્માને, વસ્તુને પોતાના મૂળ સ્વભાવમાં પરંત થવું છે અને વસ્તુનો સ્વભાવ તે જ તેનો ધર્મ છે. આ જ પોતાના ઘેર પાછું ફરવું છે.
કાર્માણ શરીરથી મુક્ત બની આત્મ સ્વભાવમાં પોતાની નિર્મમનાથી પાછી ફરી આત્મની શક્તિ પર મહાવીરનો અતૂટ વિશ્વાસ છે.
આત્માની
કાર્માણ શરીર છે. આપણા મન, વચન કાયાના આચરણથી પુદ્ગલની વિભિન્ન વર્ગકાઓ (સંસારમાં વ્યાપ્ત અનંત પરમાણુ સમૂહ) દરરોજ સતત આત્મા તરફ ખેંચાતી આવે છે. તે આપણા કાર્યોના નિમિત્ત / સંયોગ પામીને આત્માને ઢાંકી દે છે-જેમ ક્રીમ લગાવેલ ચહેરા ઉપર ધૂળ કે ધૂમાડાનું પડ જામી જાય છે અથવા ભીના દડા પર ધૂળ ચોંટી જાય છે. ‘સષાય ત્યાîીવ: ર્મળો યોગ્યાન્ પુર્વાનાવો ચ: જન્મ:' (તત્ત્વાર્થસૂત્ર ૮।૨) વર્ગણાઓ કર્માણુઓનું આત્મા તરફ આકર્ષાઈને આવવું તે કર્મનો આસવ અને આત્મા સાથે તેનું દૂધ-પાણીની જેમ એકાકાર થઈ જવું તે તેનો બંધ છે. આ બંધનું પુંજીભૂત રૂપ તે જ કાર્માણ શરીર છે.
શ્રમણ ભગવાન મહાવીરના ઉપાસક રાજા-મહારાજાઓ
(૧) રાજગૃહીના રાજા શ્રેણિક (અપરનામ ભંભસાર અથવા બિંબિસાર) (૨) ચંપાનગરીના રાજા અશોકચંદ્ર (અથવા કોશિક (૩) વૈશાલીના રાજા ચેટક
ઉપર વર્ણવેલ બન્ને શરીર જડ છે, જ્યારે આત્મા ચેતન છે. પોતાની મુક્તિ અને નિર્મળતા હેતુ આત્માને કાર્માણ શરીરથી મુક્તિ પામવી જરૂરી છે. સમય સાથે કર્મ પરિપક્વ બને છે. તે તેમનો પરિપક્વ કે ઉદય કે ફળ છે, તે ફળીને નષ્ટ થઈ જાય છે. પણ તેના ફળને આપણે જે રીતે ભોગવીએ છીએ, જે માનસિકતાથી તેનું ગ્રહણ કરીએ છીએ તેનાથી નવા
(૪) કાશી દેશના રાજા નવ મલકી જાતિના ગણતંત્ર રાજવીઓ (૫) કૌશલ દેશના નવ લચ્છવી જાતિના ગામંત્ર રાજવીઓ (૬) અમલકલ્પા નગરીના શ્વેત રાજા (૭) વીતભય પત્તનના ઉદાયન રાજા (ટ) કૌશાંત્રીના નાનીક રાજા તથા દાયનવત્સ (૯) ક્ષત્રિયકુંડના નંદિવર્ધન રાજા (૧૦) ઉજ્જયિનીના કંઠપ્રીત રાજા
કર્મોનું અર્જન થાય છે અને તે (૧૧) હિમાલય પર્તવની ઉત્તર તરફ પૃષ્ઠ ચંપાના શાલ અને મહાશાલ
આપણા સંચિત કર્મ સાથે ઉમેરાઈ જાય છે. કર્મનો ભોગ અને ભોગનો કર્મ આ વિષચક્ર ત્યાં સુધી ચાલ્યા જ કરે છે જ્યાં સુધી આપણે તેના સંતુલન બિન્દુને પ્રાપ્ત કરી લેતા નથી. જ્યાં નવીન કર્મ બંધન રોકાઈ જાય અને પૂર્વ સંચિત કર્મ અથવા જૂના કર્મો તપ અર્થાત્ ઈચ્છા નિરોધ દ્વારા નાશ પામે. આ ક્રમશઃ કર્મની સંગર અને કર્મની નિર્જરા છે. ક્રોધ-માનમાયા-લોભ વગેરેની પકડથી બચવાનો સહજ સ્વભાવ
(૧૨) પોલાસપુરના વિજય રાજા (૧૩) પોતનપુરના પ્રસન્નચંદ્ર રાજા (૧૪) હસ્તિશીર્ષ નગરના અદીનશત્રુ રાજા (૧૫) ઋષભપુરના ધનાવહ રાજા (૧૬) વીરપુર નગરના વીરકૃષ્ણમિત્ર રાજા (૧૭) વિજયપુરના વાસવદત્ત રાજા (૧૮) સૌગંધિક નગરના અપ્રતિહત રાજા (૧૯) કનકપુરના પ્રિયચંદ્ર રાજા (૨૦) મહાપુરના બલરાજા |(૨૧) ચંપાનગરીના દત્તરાજા (૨૨) સાકેતપુરના મિત્રંદી રાજા
આ પ્રમાણે બીજા પણ અનેક રાજા, મહારાજાઓ, મંત્રીશ્વરો . આત્મા ઉપરની કર્મબંધની ક્રોડાધિપતિ-લક્ષાધિપતિ સંખ્યાબંધ શ્રીમંતો ભગવાન મહાવીરના પરમ પકડને શિથિલ કરે છે. પણ જો ઉપાસક હતા.
શક્તિનો