________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૭ ૦ અંક: ૧૧ ૦ નવેમ્બર ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ કારતક સુદ-તિથિ-૧૦ ૦
૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ)
પ્રભુઢ @Jdol
૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦
૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
સરનામા વગરના માણસો થોડા સમય પહેલાં એક સાંજે આજીવન સામાજિક સેવા સમર્પિત, ભાગોળે ભવૈયા આવી આપણી પુરાણકથાની રસલહાણ કરાવતા સત્ય પ્રસંગ કથા પુસ્તક “પગમાં ભમરી'ના લેખક વિદ્વાન મિત્ર અને સામાજિક કુરિવાજો પ્રત્યે કટાક્ષ દ્વારા સમાજને જાગૃત કરતા લીલાધરભાઈ ગડા, જેમને કચ્છી સમાજ અને મિત્રો “અધા'ના અને જન મનરંજન કરાવતા. ગામને પાદરે વણઝારા આવતા અને વ્હાલભર્યા નામથી સંબોધે છે, – જો કે સમયગાળે કોઈ એમને જીવન જરૂરિયાતની વસ્તુની આપ-લે કરતા. નાગપંચમીએ મદારી લીલાધરભાઈના નામે ઓળખશે જ નહિ-એવા એ સ્વજન જેવા આવતા અને સ્વમાનપૂર્વક પોતાની રોજીરોટી રળી લેતા. આ વર્ગની સજ્જનનો ફોન આવ્યોઃ
વિગતો મિત્ર કિશોર પારેખના સન્માનિત પુસ્તક “કહાં ગયે વો આ શનિવારે બીજું કંઈ રોકાણ છે? સાંજના છ વાગે.' અધા લોગ'માંથી સાંપડે છે. આવો એક અસ્થાયી મોટો વર્ગ આપણા કોઈ કાર્યક્રમ કે સત્સંગ માટે
સમાજનું અંગ બની ગયો હતો,
આ અંકના સૌજન્યદાતા આમંત્રણ આપે તો એમાં સાત્ત્વિક
એમનું કોઈ સ્થાયી ગામ કે ઘર ન હતું. અને વૈચારિક તત્વ હોય જ, એટલે | શ્રી વંદન શાહ
સાધુ તો ચલતા ભલા'ની જેમ આ તરત જ મેં મનમાં અનુકૂળતા સ્મતિ : સ્વ. મનીષા વંદન શાહની કોમના-વિચરતા લોકો ગામેગામ ગોઠવીને હા પાડી દીધી. જો કે
યતિથિ નિમિત્તે ફરતા. એમનું કોઈ સ્થાયી સરનામું મુંબઈની વિકટ અને ત્રાસદાયક ટ્રાફિક
ન હતું. સમસ્યાને કારણે ઘર- ઑફિસથી બહાર જવું હવે દુઃખદાયક બન્યું તો આધુનિક જીવનશૈલીને કારણે આ બધાંના વ્યવસાયો અલોપ છે જ, પરંતુ ગમતાનો ગુલાલ ઉડતો હોય ત્યાં જવા મન લલચાય થઈ ગયા, પણ વરસોની પરંપરાથી જે કામમાં આ જાતિ જોતરાયેલી તો ખરું જ. ઉપરાંત ત્યાં સમવયસ્ક અને સમચિંતનસ્ક મિત્રો પણ હતી એ હવે ક્યાં છે એની આપણને ખબર છે? હવે એ કેવી રીતે મળી જાય, જૂના મળે, જેમને મુંબઈમાં વારે વારે મળવાનું શક્ય જીવે છે, આજિવિકા માટે પેટિયું પૂરવા માટે શું કરે છે એની આપણે બનતું ન હોય એવાં અને નવા રોપાય પણ ખરા. સરળતાથી કલ્પના કરી શકીએ? જીવનમાં કશું મળતું નથી, પ્રત્યેકની કિંમત તો ચૂકવવી જ પડે. આ વર્ગનું કોઈ સ્થાયી ગામ ન હતું, એટલે એમનું કોઈ સરનામુ
આપણને યાદ હશે જ કે હજી થોડાં વરસો પહેલાં જ શાક નથી. બધા ગામોએ એ વર્ગની સેવા સ્વીકારી પણ વતનનો દરજ્જો સમારવાની છરી-ચપ્પની ધાર કાઢનારો આપણે આંગણે આવીને ન આપ્યો, એટલે આ ભટકતી જાતિને કોઈ રેશનકાર્ડ ન મળે, એ છરી-ચપ્પાની ધાર પોતાની સરાણ ઉપર કાઢી આપતો, પિંજારો આપણી ‘ભવ્ય લોકશાહીમાં એને મતપત્ર ન મળે એટલે મતાધિકાર ઘરે આવીને ઓસરીમાં બેસીને રૂ પિંજી દેતો, નવરાત્રીમાં ગામને તો શેનો મળે? ઓળખપત્ર ન મળે, એટલે એના બાળકોને શિક્ષણ
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990