________________
નવેમ્બર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
( પત્ર ચર્ચા
જૈન ધર્મ : અપરિગ્રહ-શ્રીમંતો [ પ્ર.જી.ના જુલાઈ અંકમાં ઉપરોક્ત વિષયના લેખમાં મુરબ્બી શ્રી સૂર્યકાંતભાઈ પરીખનો પત્ર પ્રગટ કરી વિચારવંત વાંચકોને એ વિષય પરત્વે ચર્ચાનું નિમંત્રણ આપ્યું હતું. એ સંદર્ભે ‘પ્ર.જી.’ ના ઓકટોબરના અંકમાં અમે ત્રણ પત્રો પ્રસ્તુત કર્યા હતા.
હવે આ અંકમાં વધુ બે પત્રો ‘પ્ર.જી.’ ના વાચકો માટે પ્રસ્તુત કરીએ છીએ.
જુલાઈના એ અંકના તંત્રી લેખ અને મુરબ્બી શ્રી સૂર્યકાંતભાઈએ પુસ્તક-‘વી ગીવ અવે એ ફોર્ચ્યુન' એ અંગ્રેજી પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો. આ પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરાવી એ પુસ્તક પ્રકાશિત કરવા માટે સુ જ્ઞ વાંચકો એ શ્રી સૂર્યકાંતભાઈને લગભગ રૂા. દોઢ લાખની ધનરાશિ અર્પણ કરી. પરિણામે ૪૫૦૦ પ્રત છપાઈ અને એ બધી જ “પ્ર.જી.” ના વાચકો તેમ જ અન્ય સુજ્ઞજનોને વિના મૂલ્ય અર્પણ કરાઈ છે. આપને જો એ પુસ્તિકા ન મળી હોય તો 09898003996 ઉપર . સૂર્યકાંતભાઈનો સંપર્ક કરવા વિનંતિ. આ શુભ કાર્ય માટે ધનરાશિ અર્પણ કરનાર વિચારવંતોની યાદી આ લેખને અંતે પ્રગટ કરી છે. આ સર્વે મહાનુભાવોને કોટિ કોટિ ધન્યવાદ. ‘વાંચે ગુજરાત-વાંચે ગુજરાતી” આ સૂત્રના યજ્ઞમાં આ સર્વે સહભાગી થયા એ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય..
ઉપરોક્ત લેખના પ્રતિભાવ રૂપે મુરબ્બી શ્રી સૂર્યકાંતભાઈએ ‘પ્ર. જી. ”ને પત્ર લખ્યો છે એ સર્વ પ્રથમ પ્રસ્તુત કરું છું. પછી વાચકોના બે પત્રો પ્રગટ છે.તંત્રી ] પ્રતિ,
કરશે એવો મને વિશ્વાસ છે. શ્રી ડૉ. ધનવંતભાઈ શાહ
(તા. ૪-૧૧-૨૦૧૦).
-સૂર્યકાંત પરીખ માનદ મંત્રીશ્રી ‘પ્રબુદ્ધ જીવન”
XXX જુલાઈ- ૨૦૧૦ના “પ્રબુદ્ધ જીવનમાં આપે જૈનધર્મ અને
ગુરુ દક્ષિણા, બાણ મુક્તિ અને સેવાયત શ્રીમંતો અને અપરિગ્રહ એ મથાળા નીચે જે લેખ લખ્યો છે, તે
(૪) લેખને કારણે કેટલાંક વાચકોને પ્રેરણા થઈ, અને કુલ્લે ૨૧ જણે વિશ્વનો દરેક માનવ ખુશી અને આનંદ શોધે છે. અને તે મેળવવા મારો સંપર્ક કર્યો. એટલું જ નહિ, પરંતુ તેમાંથી કેટલાક લોકોએ અથાગ અને તનતોડ મહેનત કરે છે અને માને છે કે ખુશી, અમારા કામ અંગે મદદરૂપ થવા દાન પણ મોકલ્યું.
ધનદોલત, પૈસા અને સંપત્તિ હશે તો સહેલાઈથી મળશે. એની ટૂંકમાં એટલું કહેવું છે કે તમારા લેખને કારણે જે પ્રેરણા જ્યાં બધી જ શક્તિ ધન કમાવા પ્રતિ જ કેન્દ્રિત થયેલી હોય છે. અને આ ઊભી થઈ તેણે કામ કર્યું. આપના એક સાથી એલ. ડી. શાહે તો
ઉદ્દેશને સફળતા મળે તે માટે દરેક જાતના વિકલ્પો (સારા-નરસા) અમને મોટી રકમ મોકલી એમ પણ લખ્યું કે, “પ્રબુદ્ધ જીવન'ના
અજમાવતો હોય છે. આવી ઉંદરદોડ Rat Race માં અધવચ્ચે સર્વે વાચકોને અમે ‘વી ગેવ અવે એ ફોર્ચ્યુન'નું ભાષાંતર કરેલું છે
અણધાર્યો ઢળી પડે છે. જીવનમાં બીજાઓ માટે જીવનમાં શું કર્યું. તે ચોપડી મોકલી આપવા અમને બધાં સરનામા પણ મળ્યા છે.
નિષ્કામ ભાવે, બદલાની આશા વગર કંઈ જ નહિ કર્યું. ચિત્રગુપ્ત તેમાંથી ૮૦૦ જણાને આ ચોપડી મોકલી છે. બાકી બીજી ચોપડી
ચોપડો ખોલશે ત્યારે કદાચ આંખ ઉઘડશે. પણ ઘણું જ મોડું થઈ
ગયું હશે. રહેશે ફક્ત પસ્તાવો અને ગુનેગાર તરીકેની લાગણી. મોકલવા માટે મારે ફરીથી બીજી ૨૦૦૦ નકલો છપાવવાની છે.
આવી પરિસ્થિતિમાંથી થોડે ઘણે અંશે બચવા એક સરળ માર્ગની આ છપાવવાનો ખર્ચ પણ મને રૂ. ૪૦,૦૦૦ જેટલો થવાનો છે.
મને હાલમાં જાણ થઈ છે. આ સરળ માર્ગ છે ધનના સત્રયનો, દાતાઓના દાનથી અમે એ ખર્ચને પહોંચી વળીશું. પરંતુ તમને
સદુપયોગનો અને તેનાથી સધાતિ ઋણમુક્તિ કે ગુરુદક્ષિણા માટે કલ્પના નહિ હોય પણ ચોપડીને બુકપોસ્ટ કરવી હોય કે કુરિયરથી
સેવાયજ્ઞ કરવાનો. આ યોજનાનો પ્રચાર અને પ્રસાર કરી ક્રમે ક્રમે મોકલવી હોય તો તે ચોપડીનું ખર્ચ પ્રત્યેક ચોપડી દીઠ રૂ.૧૩
વિશ્વભરમાં ફેલાવવાનો દઢ નિશ્ચય. યોજનાના પાયામાં નિષ્કામ ૦૦ પોસ્ટથી મોકલીએ તો અને કુરિયરથી મોકલીએ તો રૂા. ૨૦- અને રૂહારહિત ‘પ્રેમ'ને સ્થાપો. દરેકને પ્રેમથી સમજાવો. નાની ૦૦ થાય છે. એ ખર્ચ પણ અમે અત્યાર સુધી જેને ચોપડીઓ મોકલી મોટી સફળતા અચૂક મળતી રહેશે અને બુંદ બુંદે સરોવર ભરાશે. તે અંગે ભોગવ્યો છે.
બદલામાં “આપ્યાનો આનંદ’ મળવાનો જ છે. આપ્યાના આનંદની આ બધું હોવા છતાં ‘પ્રબુદ્ધ જીવન” જેમાં નિમિત્ત બન્યું તે જૈન તોલે દુનિયાનો બીજો કયો આનંદ આવશે. દઢ પ્રભુશ્રદ્ધા અને ધર્મનો મોટો સિદ્ધાંત છે કે નિમિત્ત તરીકે બનવું એટલે એ સિદ્ધાંતની અમાપ હકારાત્મક વિચારધારા આ શક્ય બનાવશે. રીતે આ મોટું પુણ્યનું કામ થયું છે. તેમ હું માનું છું. અમારી ચોપડી સેવાયજ્ઞની પ્રાથમિક રૂપરેખા: જેઓ વાંચશે તેઓ પ્રેરણા લઈને સમાજને માટે કંઈકને કંઈક ત્યાગ વર્તમાન પત્રોમાં મેં વાંચ્યું છે કે છેલ્લા દોઢેક વર્ષથી અમેરિકાના