SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ જોડાસાંકોના ઘરની અગાસી પર ઢળતી બપોરે હું આંટા મારતો હતો. નમતા પહોરની જ્ઞાનતામાં સૂર્યાસ્તનો ઉજાસ ભળતાં તે દિવસે આવી રહેલી સંધ્યા મારે મન કોઈ વિશિષ્ટ પ્રકારે મનોહર બની ગઈ બાજુના ઘરની દીવાલો સુદ્ધાં મારે માટે સુંદર બની ગઈ.. સંધ્યા જાણે મારી અંદર જ આવી) ગઈ. મારામાંનો ‘હું'ઢંકાઈ ગયો. “હું” ખસી ગયો એટલે જગતને તેના નિજના સ્વરૂપમાં હું જોઈ રહ્યો... એ સ્વરૂપ કદી તુચ્છ નથી... એ આનંદમય અને સૌંદર્યમય છે. –રવીન્દ્રનાથ ટાગોર ભક્તોને પસંદ ફળ આપનારી, કમલાક્ષી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી છે. મૃત્યુના વિષયમાં રવીન્દ્રનાથ જેટલું ઊંડું મનન કોઈએ કર્યું નથી, પણ ” અક્ષરમાં વચ્ચેના ભાગમાં કુંડલીની કાદમ્બરીદેવીના મૃત્યુનો શોક રવીન્દ્રનાથને રૂપરેખા છે જેની પછી ઉપરની તરફ વળી પાછી એ રેખા ડાબી તરફ જાય છે અને પ્રિયે, પાછી જીવનના અંત સુધી સતાવતો રહ્યો. એ ઉપર ગઈ છે. વર્ષો દ્વારા તત્ર અનુસાર રવીન્દ્રનાથે કાદમ્બરીદેવીને મૃત્યુ પહેલાં પામ્ પદમાં સર્વે સિદ્ધિ આપનાર શક્તિ પોતાના ચાર અને મૃત્યુ પછી બે ગ્રંથ અર્પણ વિદ્યમાન છે. કર્યા છે. બીજા કોઈને તેમણે આટલા ગ્રંથ અર્પણ કર્યા નથી. ‘’ અક્ષરનો મહિમા જૈન તથા હિન્દુ બંને ધર્મમાં ગવાયો છે. આપણે તો જૈન ધર્મના નવકાર મંત્રમાં ‘ઈ’ કે ‘ન'ની જ ચર્ચા કરી અધિક પ્રભાવવાળો છે. એના પ્રત્યેક અક્ષર છે. આટલી ચર્ચા બાદ હું વાચક પર મારા ઉપર એક હજાર અને આઠ મહા વિદ્યાઓ વિચારો પ્રદર્શિત કર્યા બાદ નિર્ણય લેવાનું અને રહેલી છે.) જે યોગ્ય લાગે તે ઉચ્ચાર અથવા અક્ષરનો “ન' અને T' ના તફાવતની ચર્ચા કરી ઉપયોગ નિયમિત નવકાર મંત્રના જાપમાં 1 મહામંત્ર સુધી પહોંચ્યા એ નાની સૂની વાત અથવા રોજીંદા ઉપયોગમાં લેવાને વિનવું છું. નથી છેલ્લે ડૉ. રમણભાઈના લેખમાં અંતમાં ટાંકેલા શ્લોકથી આ લેખની પૂર્ણાહુતિ કરીશ. ૬/બી, ૧લે માળે, કૅનવે હાઉસ, શ્રી રત્નમંદિર ગણિએ કહ્યું છેઃ વાડીલાલ પટેલ માર્ગ, મંત્ર નમશ્નર: પર્વ નમોર: જ્યાર@RTધ6: RRIધ: મુંબઈ-૪૦૦ ૦૦૪. પ્તિ પ્રત્યક્ષ છોણ વિદ્યાસહસ્ત્ર: // ટે. નં.: ૨૩૮૭૩૬ ૧૧; (પંચ નમસ્કાર મંત્ર કલ્પવૃક્ષથી પણ મો.: ૯૮૨૦૫૩૦૪૧૫ एवं ध्यात्वा ब्रह्मरुपां, तनमंत्रं दशधा जयेत ।।४।। इति वर्णोद्वार तन्त्रे। અર્થ : આ ત્રણ રેખાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપ છે અને ચતુર્વર્ગ રૂપને બક્ષનાર છે અને “T' કારના ધ્યાનનો અર્થ સાંભળોઃ બે હાથવાળી, વરદાન આપનારી, સૌંદર્યવાન, ભીવંડી-ગોકુલનગરમાં સવારની પાઠશાળાનું આયોજન ભીવંડી-ગોકુલનગરમાં પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પ્રવચનકાર પૂજ્ય પંન્યાસશ્રી મહાબોધિ વિજયજી મહારાજની પ્રેરણાથી છેલ્લા પાંચ મહિનાથી મોર્નિગ પાઠશાળાનું આયોજન થયું છે. જેમાં લગભગ ૧૫૦ જેટલા યુવાનો બે પ્રતિક્રમણના સૂત્રોના સ્વાધ્યાય કરે છે. સવારે ૬-૩૦ થી ૭-૪૫ સુધીમાં ચાલતી આ પાઠશાળામાં સૂત્ર સ્વાધ્યાયની સાથે સાથે અવાર નવાર સામાયિક પ્રતિક્રમણ, યાત્રા પ્રવાસ, તત્ત્વજ્ઞાન, પ્રશ્નોત્તરી અને વિવિધ ભક્તિ અનુષ્ઠાનોના આયોજન થાય છે. સાથે સાથે છેલ્લા બે-અઢી મહિનાથી એક નવું આયોજન ગોઠવાયું છે. જે છે વિહાર સેવા. શેષકાળ દરમિયાન લગભગ ૪૦ જેટલા યુવાનો વિવિધ સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો સાથે ભિવંડીથી ચારે તરફ એકેક મુકામ સુધી પ૦ થી ૬૦ વખત વિહાર કરી ચૂક્યા છે. આ સેવામાં યુવાનો તેમજ પ્રૌઢો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. વર્તમાનમાં વિહાર દરમિયાન આપણા પૂજ્યોના જે રીતે અકસ્માત થઈ રહ્યા છે તેમાંથી બચવાના અનેક ઉપાયોમાંથી એક મહત્ત્વનો ઉપાય છે વિહારમાં શ્રાવકોએ પૂજ્યોની સાથે રહેવું. બેટરી, સિટી વગેરે સાધનો સાથે પૂજ્યોની સાથે કે આગળ પાછળ ચાલવાથી અકસ્માતનો પ્રશ્ન ઘણા ભાગે હલ થશે એમ જણાય છે. મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના સંઘો અને યુવાનો જાગૃત થાય અને વિહાર સેવાનો પ્રારંભ કરે એવી સહુને હાર્દિક ભલામણ છે.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy