________________
ઑક્ટોબર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
વ્યક્તિની કાળજી રાખનાર થાય તેવા સદ્ભાવના રસ્તા, સત્ય પ્રેમ આગળ વધીને સંપૂર્ણ યુદ્ધ નિરાકરણ એટલે કે યુદ્ધનાં કારણોના કરુણાના રસ્તા, ગ્રામસ્વરાજના રસ્તા. દેશકાળ મુજબ એને અમલમાં નિરાકરણ સુધી જવું પડશે. મૂકવા શોધનારામાં આપણને આવતીકાલનો ગાંધી જડશે. સમાજના માળખાં બાબત એક બાજુ મુખોમુખી (ફેસ ટુ ફેસ)
બીજો એવો જ પ્રશ્ન આવશે માનવ અને પર્યાવરણના સંબંધનો. સમાજ અને બીજી બાજુ જય જગતના ભાવ વચ્ચે સંવાદિતા પેદા આજે એ પ્રકૃતિને લોકો દિગ્વિજયીભાવે જુએ છે તેને બદલે તેની કરવી પડશે. ઉપાસના દ્વારા તેની જોડે સંવાદિતા સાધવા પ્રયત્ન કરાશે. માઉન્ટ મને લાગે છે કે આવતીકાલનો ગાંધી એક નહીં હજારો લોકોનો એવરેસ્ટ પર સૌથી પહેલા ચડેલા બે માનવીઓને યાદ કરો. તેમાંના સમન્વિત થયેલો ગાંધીભાવ હશે અને પૂરી શક્યતા છે કે એ શાંતિના એક, હિલરીએ પર્વત પર ચડીને એની ઉપર જ ધ્વજ ફરકાવ્યો હતો અગ્રદૂત કોઈ દલિત, કોઈ લઘુમતિના પ્રતિનિધિ, કોઈ શ્યામવર્ણની અને બીજા, તેઝિંગે ત્યાંની માટી લઈને પોતાને માથે ચડાવી હતી. સ્ત્રી હશે. પ્રકૃતિ વિષેની દૃષ્ટિમાં આપણે દિગ્વિજયથી ઉપાસના સુધી ગઈકાલના ગાંધીએ આપણને એ દેખાડી આપ્યું કે સત્ય પર દૃઢ પહોંચવાનું છે એમ આવતીકાલનો ગાંધી આપણને ગળે ઉતારશે. નિષ્ઠા સાથે ચાલી માણસ જો અનવરત પુરુષાર્થ કરે તો ક્યાં સુધી
જ્યાં માનવ માનવના સંબંધોનો પ્રશ્ન છે તેમાં આપણે રાજ્ય પહોંચી શકે. સંસ્થા અને રાષ્ટ્રની ભાવનાના મૂળમાં જઈ એમાં રહેલાં વિભાજક આજના ગાંધીએ સત્ય અહિંસાને આચરણમાં મૂકવા સારુ તત્ત્વો ઘટાડીને સમાવેશક તત્ત્વોને ખીલવવા પડશે. રાજ્યવ્યવસ્થાની અનેક નવા નવા ક્ષેત્રો ખોલી આપ્યા છે. બાબત માનવજાત આજે લોકશાહીના વિચાર સુધી પહોંચી છે. આવતીકાલના ગાંધી આપણને માત્ર એટલું જ શીખવે છે કે પણ એને અસરકારક અને વધુ ન્યાયી બનાવવી હશે તો એના પણ સમગ્ર માણસજાતે જો આત્મહત્યા ને ટાળવી હોય તો એણે કઈ અનેક પ્રયોગ અખતરાઓ કરવા પડશે.
દિશામાં પગલાં માંડવા જોઈશે.
* * * શાંતિ અંગેની વિચારણા શસ્ત્રનિરાકરણ (ડિસાર્નામેન્ટ)થી (સૌજન્ય : સર્વોદય પ્રેસ સર્વિસ બુલેટિન, અમદાવાદ ).
સત્યેશ્વર રાષ્ટ્રપિતા ગાંધી બાપુ...
nશશિકાંત લ. વૈધ (૭૮ વર્ષની ઉંમરના આ લેખક નિવૃત્ત શિક્ષક અને સામાજિક કાર્યકર છે. ) કવિ ડાહ્યાભાઈ પટેલ સુણાવ (તા. પેટલાદ) ગામના સુપ્રસિદ્ધ હતી. આ શુભ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ ચિંતક અને લેખક ડૉ. વિચારક અને સુધારાવાદી વ્યક્તિ હતા. આ કવિને રાષ્ટ્રપિતા ગાંધી કુમારપાળ દેસાઈએ જે વક્તવ્ય આપ્યું તે ખૂબ મનનીય અને મૌલિક માટે ખૂબ માન હતું. શ્રી ડાહ્યાભાઈ કવિ ગાંધીજીના વિચારોથી હતું. આપણે જાણીએ છીએ કે પૂ. ગાંધીજીનું સમગ્ર જીવન મૂલ્યનિષ્ઠ ખૂબ પ્રભાવિત હતા. એમની વિચારધારા પર ગાંધી વિચારધારાની હતું. પૂ. બાપુને સત્ય અને અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા હતી. સમગ્ર જીવન પૂર્ણ અસર હતી. આથી જ એમણે પૂજ્ય બાપુ વિશે એક મહાકાવ્ય તેઓ સત્યની છાયામાં રહીને જ જીવ્યા. એમાં કોઈ બાંધછોડ કરી લખ્યું. આ કાવ્યમાં કવિએ પૂ. બાપુનું સુંદર શબ્દચિત્ર આંક્યું છે. નહિ. કદાચ કોઈને એમ લાગે કે તેઓ હઠાગ્રહી હતા, પણ ના-એવું પૂ. બાપુ એટલે સાક્ષાત-સત્ય અને અહિંસાનો પૂજારી. આ કંઈ હતું નહિ. તેઓ સદાય કહેતા ‘સત્યને માપવાનો માપદંડ કદાપિ મહાકાવ્યમાં કવિએ ગાંધીજીને-સત્યેશ્વર' કહ્યા. સત્ય એ જ ટૂંકો ન બનો.” આ સૂત્ર જ કહે છે કે એમની શ્રદ્ધા સત્ય પ્રત્યે કેટલી પરમેશ્વર. ગાંધીજી માનતા કે પરમેશ્વર સત્યથી જુદા નથી. એટલે દૃઢ હતી. સત્યપ્રિય વ્યક્તિ સદાય અહિંસક હોય જ . સ્વતંત્રતાની કવિ તો ગાંધીજીને ઋષિ માનતા-સત્યના મહાન ઉપાસક. કવિ લડત પણ એમણે સત્ય અને અહિંસાના સિદ્ધાંત પર ચલાવી-સફળતા આફ્રિકામાં ખૂબ કમાયા અને ત્યારબાદ તેઓ યુ.કે. ગયા, પણ પણ મળી..પણ એમની આકરી કસોટી પણ થઈ. શ્રી ડાહ્યાભાઈ એમના ક્રાંતિકારી વિચારો અટક્યા નહિ. ખૂબ વાંચ્યું-ખૂબ લખ્યું. કવિ કહેતા કે રાષ્ટ્રપિતા ગાંધીજીમાં મહાવીર પ્રભુ, ભગવાન બુદ્ધ પૂ. ગાંધી બાપુની અમર સ્મૃતિમાં કવિએ એક એવૉર્ડ જાહેર કર્યો. અને ઈશુ-આ ત્રણ યુગપુરુષોનો સમન્વય હતો. પૂ. બાપુમાં એવૉર્ડનું નામ “કવિ ડાહ્યાભાઈ પટેલ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક'... મહાવીરની અહિંસા, ભગવાન બુદ્ધની કરુણા અને ઈશુનો નિર્મળ ૨૦૦૯માં ત્રણ સાહિત્ય સાધકોને અર્પણ થયા-જે હતા મૂલ્યનિષ્ઠ પ્રેમ વિદ્યમાન હતાં. પૂ. બાપુને કોઈપણ વ્યક્તિ પર દ્વેષ નહિ. અંગ્રેજી સર્જક “જયભિખ્ખું” (કુમારપાળના પિતાજી), “કુમાર”ના નવ સર્જક સલ્તનત સામે અહિંસાના હથિયારથી લડત લડ્યા, પણ અંગ્રેજો ડૉ. ધીરુભાઈ પરીખ અને નાટ્ય સાહિત્ય મર્મી ડૉ. લવકુમાર પ્રત્યે એમને દ્વેષભાવ જરા પણ નહિ. એમને અંગ્રેજોની નીતિ પ્રત્યે દેસાઈ...આ ત્રણે વ્યક્તિ સાહિત્ય ક્ષેત્રે ઉજ્જવળ સ્થાન ધરાવનાર અણગમો હતો એટલે એમના ઘણા અંગ્રેજ મિત્રો એમને ખૂબ