________________
જાન્યુઆરી, ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
૧૯.
મૂક્તિ અપાવે અને જીવન વધારે ઉન્નત અને બળવાન બનાવે તે જ શિક્ષણવિદો, શિક્ષણચિંતકો એ શિક્ષણનું આદર્શ માળખું સાચી કેળવણી છે. બહારથી અને અંદરથી વ્યક્તિ આખે ને આખી બનાવવામાં મદદરૂપ થાય અને એ રૂપરેખાને ચરિતાર્થ કરવા શિક્ષકો બદલાઈ જાય. કેળવણી એ રૂપાંતરની પ્રક્રિયા છે. મુક્તિ અપાવે તે એને પુરુષાર્થ દ્વારા સફળ પરિણામ આપવા તત્પર બનશે. જ સાચી વિદ્યા છે. સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ૧૯૩૭માં હરિજન બંધુમાં પ્રગટાવવામાં રહેલી છે. કેળવણીનું ખરું કામ વ્યક્તિમાં રહેલા પ્રગટ થયેલા ગાંધીજીના વિચારો પથદર્શક બની રહે તેવા છે. બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરવાનું છે.
“સાચી કેળવણી તો બાળકો અને બાળાઓની અંદર રહેલું હીર આર્ષ દર્શન, મુક્તિ, અંત:પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ પ્રગટાવવામાં રહેલી છે. આ વસ્તુ વિદ્યાર્થીઓના મગજમાં નકામી - આચાર્ય વિનોબાજી આ પાંચ તત્ત્વોના પવિત્ર રસાયણ-પંચશીલ હકીકતોનો ખીચડો ભરવાથી કદી ન સાધી શકાય. એવી હકીકતો દ્વારા ભણતર, ગણતર અને ઘડતરની કેળવણી બનાવવાની વાત વિદ્યાર્થીઓ પર બોજા રૂપ થઈ પડે છે એ તેમની સ્વતંત્ર વિચારકરે છે. વ્યક્તિને કેળવે તે જ ખરી કેળવણી કહેવાય.
શક્તિને હણી નાંખે છે અને વિદ્યાર્થીને કેવળ યંત્રરૂપ બનાવી દે છે. શિક્ષણ કે કેળવણીની સામાન્ય સમજ આપણામાં એવી હોય ગાંધીજીએ પ્રરૂપેલી નવી તાલીમના આદર્શ અને ઉત્તમ તત્ત્વો છે કે “મારા બાળકને માટે એવું શિક્ષણ આપવું છે કે તેને મોટી આજની શિક્ષણ પ્રણાલીમાં ઉમેરવા જેવા છે. અને ઊંચી ડીગ્રી મળે અને એ ડીગ્રી પણ એવી હોય છે કે તેને સોક્રેટીસે શિક્ષકને દાયણ સાથે સરખાવ્યો છે. શિક્ષક જ્ઞાન દેનારો સમાજમાં માન મોભો તો મળે, ખૂબ જ શ્રીમંત કુટુંબની રૂપાળી નથી પરંતુ ખૂબ જ સીફ્ટથી માવજતથી જ્ઞાનને બહાર લાવનાર કન્યા મળે કે ખૂબ જ શ્રીમંત કુટુંબનો મુરતીયો મળી જાય. ખૂબ જ છે. સારી ઊંચા પગારવાળી નોકરી મળે અથવા તે ડીગ્રી દ્વારા પોતાનો બાળક અખૂટ ખજાનો ભરેલ એક બીજ રૂપ છે અને શિક્ષક વ્યવસાય કરી ખૂબ ઊંચી કમાણી કરી શકે. શિક્ષણ કે કેળવણી પાસે માળીની ભૂમિકામાં છે જે બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર આપણી આ જ અપેક્ષા છે.
લાવવા માટેનું સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કોઈ બીજને વૃક્ષ શિક્ષણ, વિદ્યા કે કેળવણી માત્ર પૈસા કમાવવાનું સાધન નથી. બનાવવા માટે તેની અંદર રહેલા અંકૂરને બળજબરીથી બહાર ખેંચી શિક્ષણ જીવનલક્ષી હોય તો જ જીવન ઉન્નત બને. શિક્ષણ અને સંસ્કાર કાઢવામાં આવે તો તે વૃક્ષ ન બની શકે. પરંતુ કુશળ માળી તેને એક સિક્કાની બે બાજુ છે તે ભૂલવું ન જોઈએ. કેળવણીનું અંતિમ ખાતર અને પાણીનું યોગ્ય સિંચન કરશે, તો યોગ્ય સમયે તે ધ્યેય તો જ્ઞાનમાંથી શાણપણ સુધી લઈ જવાનું છે. જે શિક્ષણમાં અંકુરમાંથી છોડ વિકસશે. સફળ ઉદ્યોગપતિ શ્રી અઝીમ પ્રેમજી કહે નીતિ અને ધર્મના સંસ્કાર અભિપ્રેત હોય તે કેળવણી જ કલ્યાણકારી છે : આજના વિદ્યાલયો અને શિક્ષકો બાળકને માટી જેવું માને છે. બની શકે.
તેને કોઈ પણ બીબામાં ઢાળી શકાય તેમ હોય છે. કોઈ એક વ્યક્તિ વિજ્ઞાનક્ષેત્રની ઊંચી કેળવણી પ્રાપ્ત કરી અહીં વાલીઓ અને શિક્ષકો કુંભારની ભૂમિકા ભજવી બાળકને વિનાશકારી બોમ્બ બનાવાવની શોધ કરે અને એ શોધ વેચી કરોડો કેવો ઘાટ આપવો તેનો નિર્ણય કરે છે. એક ચીની કહેવત છે કુંભારને રૂપિયા રળે અને લાખ્ખો માનવ સંહારનો નિમિત્ત બને.
તમે એક બીજ આપશો તો તેનું બોન્સાઈ બનાવી દેશે. બોન્સાઈ કરોડ રૂપિયા દ્વારા એ ગાડી-બંગલો અને સંપત્તિની હારમાળા એટલે એક પ્રકારનું કુંઠિત વૃક્ષ જેને માણસની મરજી મુજબ કૃત્રિમ ઊભી કરી દે. પોતે મેળવેલ શિક્ષણ કે વિદ્યાના ઉપયોગ (દુરૂપયોગ) ઘાટ આપવામાં આવ્યો છે. આ વૃક્ષ ક્યારેય આકાશની અખિલાઈને દ્વારા એ ભવ્ય જીવનશૈલી પામે અને પોતે એને વિદ્યાની ભવ્યતા માપી શકતું નથી. તેનું અસ્તિત્વ કુંડામાં જ મર્યાદિત રહે છે. તેના પણ કહેશે. બીજી વ્યક્તિ તબીબી વિજ્ઞાનમાં શોધ કરી બીજાના મૂળને જમીનમાં ફેલાઈ જવાની તક મળતી નથી આજની શિક્ષણ જીવન બચાવવાનું કાર્ય કરે છે. ગરીબ દર્દીની ફી લીધા વગર દવા સંસ્થાઓ બાળકની શક્તિઓને આ રીતે કુંઠિત બનાવી દે છે. પણ કરે છે. ઓછા પૈસા કમાવાથી સાદી જીવનશૈલી છે, આપણે શિક્ષક, મિત્ર, ગુરુ કે માર્ગદર્શકની ભૂમિકાને બદલે જો તે સ્વાર્થી, આને વિદ્યાની દિવ્યતા કહીશું.
લાલચુ અને નિર્દય બની સરમુખત્યારની ભૂમિકા ભજવે ત્યારે આખો સંસ્કાર કે વિવેકબુદ્ધિ વિહીન શિક્ષણ, વિદ્યા કે કેળવણી ન બની સમાજ તેનાથી નારાજ થઈ જાય છે. શકે. લુખ્ખું શિક્ષણ વિવેકહીન ભવ્યતાનું પ્રદર્શન કરી શકે પરંતુ વર્તમાન પત્રોમાં આવા કિસ્સાઓ છાશ વારે પ્રગટ થાય છે. સંસ્કાર અને વિવેકસહ પ્રાપ્ત કરેલ શિક્ષણ પવિત્ર વિદ્યા કે કેળવણી પાટણની કૉલેજના અધ્યાપકોએ વિદ્યાર્થિનીઓનું જાતિય શોષણ બની દિવ્યતાનું દર્શન કરાવી શકે. દિવ્યતાનું દર્શન કરાવનાર વિદ્યાર્થી કર્યું. પર શ્રત દેવતા કે મા સરસ્વતીના આશિર્વાદ જ હોય.
એક વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન પૂછયો, જવાબ ન મળ્યો. શિક્ષકે - શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષણવિદ્દો, વિદ્વાનો, સારસ્વતો એટલા જોરથી તમાચો માર્યો કે કાનના પડદા ફાટી ગયા. અને શિક્ષકોનું પવિત્ર અને અગ્રસ્થાન છે.
દિલ્હીની એક શાળાના શિક્ષકે સાત વર્ષની એક બાળાને હોમવર્ક