SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન | ૪૫ વરાંગચરિત Bપ્રિતેશવિનોદભાઈ શાહ પ્રિતેશ વિનોદભાઈ શાહ, વિદ્યાર્થી (એમ. ફીલ.) આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ગ્રંથનું નામ: વરાંગચરિત. ગ્રંથના કર્તા : શ્રી જટાસિંહનન્ટિ આચાર્ય, ગ્રંથનો વિષય: અમરનામ શ્રી જટાચાર્ય અથવા શ્રી જટિલમુનિ. ગ્રંથની ભાષા: સંસ્કૃત. આ વરાંગચરિતની રચના સંસ્કૃત ભાષામાં પદ્યમાં થઈ છે, જે ગ્રંથનો રચનાકાળ : લગભગ ઈ. સ. ૬૭૫ થી ૭૦૦ સુધીનો ગણી ૩૧ સર્ગ (અધિકાર)માં વિભાજીત થયેલ છે, જેની શ્લોક સંખ્યા શકાય. ગ્રંથનો વિષય :પૌરાણિક મહાકાવ્ય સહ ધર્મકથા ૩૮ ૧૯ છે. આ પ્રથમાનુયોગનો ગ્રંથ સંસ્કૃત ભાષાનું એક ગ્રંથના કર્તાની વિગત: જન્મસ્થાનઃ કર્ણાટકમાં કોઈ એક પ્રદેશ હોવો પૌરાણીક મહાકાવ્ય ગણી શકાય. દરેક સર્ગના અંતમાં આ વાક્ય જોઈએ. દેહવિલય સ્થાનઃકોમ્પણ ગામ પાસે “પાલકીગુન્ડ' નામની આવે છે. “ચારે વર્ગ સમન્વિત સરળ શબ્દ અર્થ રચનામય વરાંગચરિત્ર પહાડી. ' નામક ધર્મ કથા'. આ ગ્રંથમાં મુખ્યપણે અનુષ્ટ્રપ, ઉપજાતિ, જન્મજાત મહાકવિ, ઉગ્રતપસ્વી, નિરતિચાર, પરિપૂર્ણ સંયમી, દ્રતવિલમ્બિત, પુષ્મિતાગ્રા, મહર્ષિણા, ભુજંગપ્રયાત, પરમ પ્રતાપી, રંક અને રાજાના હિતોપદેશી સર્વસંમત આચાર્ય માલભારિણી, માલિની, વસંતતિલકા અને વંશસ્ય છંદનો ઉપયોગ તથા સુપ્રસિદ્ધ જૈન મુનિ શ્રી જટાસિંહનન્દિએ આ વૈરાગ્યપ્રેરક કર્યો છે. જેમાં ઉપજાતિ છંદના વિશેષ ઉપયોગથી જણાય છે કે વરાંગચરિતની રચના કરી હતી. તેઓ શ્રી પુરાણકાર મહાકવિ, કવિને તે છંદ પ્રિય હતો. વ્યાકરણ પારંગત, જૈન સિદ્ધાંતોના પ્રગાઢ પંડિત હતા. પ્રસ્તુત બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ અને શ્રીકૃષ્ણના સમકાલીન ગ્રંથમાં જૈન દર્શનના તમામ સિદ્ધાંતોનું સંગોપાંગ વર્ણન કર્યું છે. રાજા વરાંગ આ ગ્રંથના ચરિત્રનાયક છે. વરાંગની દાનવીરતા, તેમણે સૈદ્ધાંતિક અને દાર્શનિક ચર્ચાઓ ખૂબ સુંદર રીતે વર્ણવી ધર્મનિષ્ઠા, સદાચાર અને કર્તવ્ય પરાયણતા, શારીરિક અને છે. તેઓશ્રી ન્યાયશાસ્ત્રના પણ વિશાળ જ્ઞાતા હતા. તેઓશ્રીએ માનસિક વિપત્તિ સમયે સહિષ્ણુતા, વિવેક, સાહસ, બાહ્ય તથા કાળવાદ, દેવવાદ, શૂન્યવાદ, ગ્રહવાદ, નિયોગવાદ, નિયતીવાદ, આંતરિક શત્રુ ઉપર વિજય ઇત્યાદિ ગુણોથી તેઓ સહજ ધર્મવીર પુરુષવાદ, ઈશ્વરવાદ વગેરે બધા જ વિકલ્પોને બતાવીને તેનું ધીરોદત્ત નાયક બને છે. અકાટ્ય પ્રવૃત્તિઓ દ્વારા નિરાકરણ કર્યું છે. આચાર્ય દેવે જેન વરાંગચરિત એક વૈરાગ્ય-પ્રેરક કથા છે. નિકટ મોક્ષગામી, સિદ્ધાતોનું નિરૂપણ કરવા માટે જ વરાંગચરિતમાં ૪ થી ૧૧, ૨૬ મહાપુણ્યશાળી વરાંગને જીવનમાં અનેક પ્રકારની અશાતા અને ૨૭મા સર્ગમાં અધિકાર લખેલા છે. આ ઉપરથી સ્પષ્ટ થાય ભોગવવી પડે છે છતાં સમતાપૂર્વક કેવી રીતે રહે છે. તેમજ શાતાના છે કે જટિલ કવિ ધર્મ શિક્ષક તથા ઉપદેશક હતા. ઉદય વખતે કેટલી વૈરાગ્યભાવનાપૂર્વક દીક્ષિત થાય છે તેનું વર્ણન શ્રી જટાચાર્યની વરાંગચરિત સિવાય અન્ય કૃતિઓ પણ હોવી છે. જોઈએ જેની પુષ્ટિ મુનિરાજ યોગીન્દુદેવ રચિત “અમૃતાશીતિ' જૈન ધર્મના સિદ્ધાંતોનું નિરૂપણ કરવા માટે આચાર્યદેવે ચોથા નામના ગ્રંથમાં લખેલ શ્લોક પરથી થાય છે. જેનો ઉલ્લેખ સર્ગમાં કર્મ પ્રકરણ, પાંચમામાં લોકનું અને નરકનું, છઠ્ઠામાં જટાસિંહનન્ટિ આચાર્ય વૃતમ' શ્લોક આપી કરવામાં આવ્યો છે. તીર્થંચયોનીનું, સાતમામાં ભોગભૂમિનું, આઠમામાં કર્મભૂમિનું, આ શ્લોક વરાંગચરિતમાં નથી તેથી સ્પષ્ટ છે કે જટાચાર્ય લખિત નવમામાં સ્વર્ગલોકનું, દશમામાં મોક્ષનું સ્વરૂપ, અગિયારમામાં અન્ય ગ્રંથ લુપ્ત છે. મિથ્યાત્વનું, પંદરમામાં બાર વ્રતોનો ઉપદેશ, બાવીસમામાં જિટાસિંહનન્તિ આચાર્ય' નામનો ઉલ્લેખ કરતો એક શીલાલેખ ગૃહસ્થાચારનું નિરૂપણ, તેવીસમામાં જિનેન્દ્ર પ્રતિષ્ઠા અને પૂજા, પણ છે. ડૉ. એ.એન. ઉપાધ્યાયના મત અનુસાર આ શિલાલેખ ઈ. ચોવીસમામાં અન્યમત નિરાકરણ, પચ્ચીસમામાં જગત કતૃત્વ અને સ. ૮૮૧ની આજુબાજુનો હોવો જોઈએ. અથવા આઠમી સદીનો વેદ બ્રાહ્મણ વિવિધ તીર્થોની વ્યર્થતા, છવ્વીસમામાં દ્રવ્ય-ગુણનું પણ હોઈ શકે છે. સ્વરૂપ, પ્રમાણ-નયનું વિવેચન, સત્તાવીસમામાં ત્રેસઠ સલાકા આચાર્યશ્રીની કવિત્વ શક્તિમાં માધુર્ય, સુકુમાર કલ્પના, સજીવ પુરુષનું વર્ણન, અઠ્ઠાવીસમામાં બાર ભાવના તથા એકત્રીસમામાં સંગોપાંગ ઉપમા, અલંકાર બહુલતા, ભાષાનો પ્રવાહ અને મહાવ્રત સમિતિ, ગુપ્તિ, ધ્યાન આદિનું વિવેચન સ્પષ્ટપણે સિદ્ધ ઓજસ્વી વગેરે ગુણોને લીધે તત્ત્વ વિવેચન જેવા નિરસ પ્રકરણમાં કરે છે કે આ ગ્રંથ માત્ર ધર્મકથા અર્થાત્ પ્રથમાનુયોગનો જ ગ્રંથ કવિની પ્રતિભા તથા પાંડિત્યના દર્શન થાય છે. તેમના સદુપદેશ, નથી પરંતુ તેમાં ચણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને કરણાનુયોગના યુદ્ધ, અટવી, દરબાર વગેરેના મૌલિક તથા સજીવ વર્ણન વાલ્મિકી વિષયો પણ આવરી લેવાયા છે. અને વ્યાસની યાદ અપાવે છે. વિવિધ પ્રસંગોએ આચાર્યદેવ સદુપદેશ પણ આપતા જ રહ્યા
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy