SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ અવરોધકતા સાબિત કરતાં આ હેતુને જો ઊંડાણથી સમજવાનો આવી ગયું! મુંબઈ જેમ એકાએક જ નથી આવી જતું, સ્ટેશને સ્ટેશને પ્રયત્ન કરીશું તો ધર્મની મૃત્યુ-અવરોધકતા યુક્તિથી પણ સચોટ જેમ મુંબઈ નજીક આવતું હોય છે, એમ મૃત્યુ પણ એકાએક આવી સમજાઈ જશે. જતું નથી. જેમ જેમ જીવનમાં આપણે આગળ વધીએ, એમ મૃત્યુ મરણની સામે સીધો જ મોરચો માંડવાનો વ્યુહ જો કે ધર્મ નથી નજીક આવે છે. આ સંદર્ભમાં આપણે પ્રતિદિન થોડું થોડું મૃત્યુ અપનાવતો. પણ સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતાનો મંત્ર- પામતા હોઈએ છીએ, આનો ખ્યાલ આવી જાય તો અંતિમ સ્ટેશન જાપ કરાવીને સમાધિની સિદ્ધિ અપાવવામાં તો ધર્મ જરૂર સફળ પર મૃત્યુનું સ્પષ્ટ દર્શન થતાં આપણે ભયભીત ન બની ઉઠીએ. બને જ છે. જીવન આધિ અને વ્યાધિમય હોવાથી આ મંત્ર-જાપના આમ જીવન-મૃત્યુની સાચી સમજણ આપણને ધર્મ દ્વારા મળતી પ્રભાવે સમાધિ સિદ્ધ કરી શકાય છે. તેમજ જીવન અને મૃત્યુની હોય છે. આપણે આ સમજણ બરાબર પાકી કરી લઈએ, તો પછી પળે સચવાતી આવી સમાધિના પ્રતાપે મોતની વણઝારને અટકી મૃત્યુનો ડર જ ન રહે. ધર્મ આ રીતે મૃત્યુનો ડર દૂર કરી નાંખવા જવાની ફરજ પાડવામાં સાધક જરૂર સફળ થાય છે. આ પણ એક દ્વારા મૃત્યુનો પ્રતિકારક બનતો હોય છે. ધર્મ આગળ વધીને એમ જાતનો મૃત્યુની સામેનો પડકાર અને પ્રતિકાર જ ગણાય ને? પણ સમજાવે છે કે, કાયા પર જેમ કપડાંનું પહેરણ છે, એમ આત્મા શુભ ગતિની સર્જાતી પરંપરાની ફલશ્રુતિ જ તો મૃત્યુનું મૃત્યુ પર દેહનું પહેરણ છે. નવા કપડાં પહેરતાં જેમ આનંદ અનુભવાતો છે. આ રીતે મૃત્યુના મૃત્યુને નોતરતી શક્તિને મૃત્ય-પ્રતિકારક હોય છે, એમ જૂનો દેહ તજીને નવો દેહ ધારણ કરવાની પળે તો શક્તિ તરીકે બિરદાવવામાં આવે, તો કોઈ અતિશયોક્તિનો આશ્રય મોઢા પર વધુ પ્રસન્નતા છલકાઈ ઉઠવી જોઈએ. લીધો ન જ ગણાય. મૃત્યુની ગતિ યત્ર-તત્ર-સર્વત્ર અપ્રતિહત આપણે જેને જીવન ગણીએ છીએ, એ જીવનને યમરાજની હોવાથી એની સામે સીધો મોરચો માંડીએ, તો સફળ ન થવાય, નિદ્રાના સમય તરીકે સમજાવીને ધર્મ કહે છે કે, યમરાજ હમણાં જ પણ આ રીતે શુભ-ગતિના સર્જન દ્વારા મૃત્યુના વિસર્જનનો વ્યુહ ઉઠશે અને ભૂખ શમાવવા માનવનો કોળિયો કરી જશે. પછી એનાથી ગોઠવવામાં આવે, તો એમાં ચોક્કસ સફળતા મળીને જ રહે. ધર્મ ડરવાનો શો અર્થ ? માનવ જો કાળનો કોળિયો બની જ જવાનો આ રીતે જ મૃત્યુ પર વિજયનો વાવટો ફરકાવી શકવાની સિદ્ધિ હોય, તો જીવન કાળ દરમિયાન માનવે એવી માનસિક નીડરતા હાંસલ કરી જાણે છે. આ રીતે અશુભના અવરોધક તરીકેનું વિશેષણ કેળવી લેવી જોઈએ કે, મૃત્યુને મહોત્સવ તરીકે આવકારી શકાય. ધર્મને બરાબર લાગુ પડી શકે છે. એક માત્ર ધર્મ પાસે જ એવી શક્તિ છે કે, જે આપણને મૃત્યુથી ધર્મ મૃત્યુનો અનેક રીતે પ્રતિકારક બને છે. સૌપ્રથમ તો ધર્મ માહિતગાર બનાવીને સહર્ષ-સધર્મ મૃત્યુને વરવાની સમાધિ-કળાનું આપણને જીવન શું છે અને મૃત્યુ શું છે, એ સમજાવે છે. મૃત્યુથી પ્રદાન કરે અને આ રીતની શુભ-ગતિના દાનનો જ એ પ્રભાવ છે આપણે પરિચિત નથી, માટે જ મૃત્યુથી આપણે ડરીએ છે. મૃત્યુને કે, એથી મૃત્યુનું જ મૃત્યુ થઈ જવા પામે. આમ, ધર્મ એક મૃત્યુંજયી આપણે જો બરાબર પિછાણી લઈએ, તો પછી મૃત્યુ મહોત્સવ સમું મહારથી છે. ભાસે. જન્મ બાદ આપણે સતત મૃત્યુ પામતા જ રહેતા હોઈએ સારી રીતે જીવવું, એનો અર્થ એટલો જ થાય કે, સારી રીતે છીએ. જીવન દરમિયાન આપણી ગતિ સતત મૃત્યુ ભણી ચાલુ જ મરવા માટે સજ્જ રહેવું. અને સમાધિપૂર્વક મરવું, એનો ગર્ભિતાર્થ હોય છે. દા. ત. માણસ અમદાવાદથી મુંબઈ જવા માટેની રેલ્વે એટલો જ થાય કે, વહેલા-મોડા મૃત્યુને મારીને મૃત્યુનો પ્રતિકાર સફર શરૂ કરે, ત્યારે વચ્ચે વચ્ચે આવતા સ્ટેશન અને એ જ વાતની કરીને જ મરવું! ધર્મ આ સંદર્ભમાં જ મૃત્યુ-પ્રતિકારક ગણાય છે. સ્મૃતિ કરાવતા રહેતા હોય છે કે, હવે મુંબઈ નજીક ને નજીક આવી આજના વૈદ્ય-ડૉક્ટરો ભલે મોતની સામે મોરચો માંડવાની રહ્યું છે. એથી મુંબઈ આવતાં એ પ્રસન્નતાપૂર્વક તરત જ નીચે ઉતરી વાતો કરતા હોય, પણ મૃત્યુના મૂળિયાને સમૂળગા ઉખેડીને ફેંકી જાય છે. દેવા તો એક માત્ર ધર્મ જ સમર્થ છે. કારણ કે એ મૃત્યુને ધક્કો આપણું જીવન પણ એક આવી જ યાત્રા છે, જે જન્મથી મૃત્યુ મારીને બાજુ પર જ હડસેલી દેતું નથી, પણ એ મૃત્યુનું જ મૃત્યુ સુધીની લંબાઈ ધરાવે છે. જીવનની ગાડી શૈશવ, યુવાની, પ્રૌઢાવસ્થા નીપજાવીને એવો સમૂળગો મૃત્યુનાશ નોતરે છે કે, કાળ અનાદિથી વટાવીને જેમ જેમ આગળ વધે છે, એમ મૃત્યુ નજીક આવતું જાય પનારે પડેલું મૃત્યુ પછી એ “મૃત્યુંજયી'ની પાસે ફરકવાની હિંમત છે. આપણું આ જન્મ પૂરતું છેલ્લું સ્ટેશન “મૃત્યુનામનું છે. એનો પણ કરી શકતું નથી. * * * બરાબર ખ્યાલ આવી જાય, તો આ છેલ્લા સ્ટેશન પર ઉતરી જતા જિતેન્દ્ર વેલર્સ, ૧૦૦, ભંડારી સ્ટ્રીટ, આપણે શોક-સંતપ્ત ન બનતા પ્રસન્ન બની ઉઠીએ કે, હાશ સ્ટેશન ગોળદેવળ, મુંબઈ-૪૦૦૦૦૪ વસુંધરા પરનાં સુંદરતમ લીલાં વૃક્ષોની છાયા કરતાં પણ અધિક શીતળતા વિવેક નીચે રહે છે..
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy