________________
જુન ૨૦૧૦ તપાસીશું તો ખ્યાલ આવશે કે એમાં બે સંસ્કૃત શબ્દો છેહ્રષીક અને ઈશ. પહેલાનો અર્થ છે ઈન્દ્રિય અને બીજાનો અર્થ છે માલિક, સ્વામી એટલે કે, જે ઈન્દ્રિયોનો સ્વામી છે.
(૨) વાંચતી વખતે શબ્દની જોડણીની ખાતરી કરવી.
તે શ્રીકૃષ્ણ, વિષ્ણુ ભગવાન માટે પણ આ શબ્દ વપરાય છે.
એક બોધવચન પ્રચલિત છે કે સામી વ્યક્તિના ગુણ જોવા, દોષ ( ૪ ) જ્યારે અને જ્યાં પણ લખવાનો અવસર મળે, એને ઝડપી લો.
લખવા માટે લેખક બનવાની જરૂર નથી. લખે તે લેખક, પત્રો લખો. રોજનીશી લેખો, અખબાર યા સામયિકના તંત્રીને પત્રો લખી તમારા વિચારો અભિવ્યક્ત કરતા રહી. કંઈ નહિ તો ઘરના જ સ્વજનને પત્ર લખો. લખશો જ નહિ, તો સાચાખોટાની જાણ ક્યાંથી થશે ? અને એના વગર ભુલો સુધરશે ક્યાંથી? ચાલો, હાથમાં ટેલિફોનનું રિસીવર કે મોબાઈલનું ચોખૂણિયું નહિ, પેન પકડો. કોરો કાગળ તમારા હાથના
અક્ષરો પામવા આતુર છે. એને નારાજ ન કરશો.* * એ-૬, ગુરુપા સોસાયટી, શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, વર્ગોદરા-૩૯૦ ૦૦૬, ફોન નં. 0265-2481680
૧૮
પ્રબુદ્ધ વન
શબ્દકોશ તો આખી શબ્દસૃષ્ટિ આપણા ઘરમાં લાવી દે છે. પ્રત્યેક ઘરમાં શબ્દકોશ હોવો જ જોઈએ, ઈષ્ટ દેવદેવીનું પ્રતીક હોય છે તેમ.
નહિ. પણ વ્યક્તિ ક્ષતિયુક્ત શબ્દપ્રયોગ કરે ત્યારે આ સૂત્ર નિષ્ક્રિય બની જાય છે. આપણે વ્યક્તિને એની ભૂલ તરફ સભાન કરવી જ જોઈએ. આનાથી ઉભય પક્ષે લાભ થશે.
(૩) શબ્દની વ્યુત્પત્તિમાં રસ લેવો.
શબ્દ ક્યાંથી, કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે, એની મૂળ ઉત્પત્તિ ક્યાં છે, એવી જિજ્ઞાસા આપણને થવી જ જોઈએ, જેથી કેટલાય શબ્દોની અશુદ્ધ જોડણી દૂર થશે. દા. ત. હિમાલયમાં એક તીર્થસ્થાન છે હૃષીકેશ. પ્રાયઃ આ શબ્દની જોડણી ‘ઋષિકેશ' કરવામાં આવે છે. અહીં કોઈ ઋષિ કે એના કેશ (વાળ)નો સંદર્ભ છે જ નહિ, આ શબ્દની વ્યુત્પત્તિ
સહસાવન જઈ વસિએ...
ડૉ. કવિન શાહ
વીતરાગ દેવની દ્રવ્ય પૂજા પછી ભાવપૂજાનું શાસ્ત્રીય વિધાન છે. ભાવપૂજા એટલે ચૈત્યવંદન અને સ્તવનના સહયોગથી પ્રભુનાં ગુણગાન ગાવાની ભાવવાહી ભક્તિનો એક પ્રકાર.
પૂર્વાચાર્યોએ ૨૪ તીર્થંકરોનાં ગુણાનુવાદ યુક્ત રસિક સ્તવનોની રચના કરી. ભક્તિ માર્ગની સાથે આવશ્યક ક્રિયામાં સ્તવનનો મહિમા અપરંપાર છે. સ્તવનના આવા મહિમાને આત્મસાત્ કરવા માટે તેના અર્થનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે.સામ્રાજ્ય પ્રવર્તે છે. ।। ૧ ।।
સ્તવનનું પોપટિયું રટણ એ ભક્તિનો પ્રકાર તો છે પણ તેમાં ‘ભાવ’ લાવવા માટે અર્થજ્ઞાન જેવું બીજું કોઈ સાધન નથી
કવિ પંડિત વિરવિજયજએ ગિરનારના સ્તવનની રચના કરી છે
તેમાં રૂપકાત્મક અભિવ્યક્તિનો પ્રયોગ થયો છે. આ સ્તવનમાં શબ્દાર્થ નહિ પણ ગૂઢાર્થ મહત્ત્વનો છે. આ સ્તવન અર્થ સહિત રસાસ્વાદ અને ભક્તિ માટે પ્રગટ કરવામાં આવ્યું છે. સહસાવન જઈ વિસએ, ચાલો ને સખી સહસાવન જઈ વિસએ ઘરનો ધંધો કબુચ નપૂરો, જો કરીએ અહો નિશિએ; પીયરમાં સુખ ઘડીએ ન દીધું, ભય કારણ ચઉં દિશિએ ચાલોને. ।। ૧ ||
જઈને વસીએ. સહસ્ર આમ્ર વૃક્ષોનું વન એટલે સહસાવન શબ્દ પ્રયોગ થયો છે. નેમનાથ ભગવાનને આ વૃક્ષની છાયામાં દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક થયાં હતાં એટલે આવા પવિત્ર સ્થળે જઈએ તો મુક્તિ પ્રાપ્ત થાય. હે સખી? ઘરનો ધંધો તો પૂરો થવાનો જ નથી. રાત દિવસ ગમે તેટલું કામ કરીએ તોય કામ ખૂટે તેમ નથી..પિયરમાં તો લેશમાત્ર સુખ નથી ચારે દિશામાં ભયનું
પશુઓનો પોકાર સાંભળીને નેમકુમાર લગ્નના માંડવેથી રથ પાછો ફેરવીને ગઢ ગિરનાર જઈ સંયમ સ્વીકારે છે ત્યારે રાજલ પણ નેમકુમારના પગલે જવાનો નિર્ણય કરે છે તે સંદર્ભથી સ્તવનનો પ્રારંભ થયો છે. રાજુલ સખીઓને કહે છે કે સહસાવનમાં
નાક વિષુશા સયલ કટુંબી, લજ્જા કિમવિન કરીએ. ભેળા જમીએ નજર ન હારી રહેલું ઘોર તમસીએ. ચાલોને. ।। ૨।।
સુમતિ નામની સ્ત્રી તેની સખી સમતાને ઉદ્દેશીને કહે છે. આ સંસાર વિશેના સંદર્ભથી કવિ જણાવે છે કે કુટુંબના બધા સભ્યો નાક વિનાના છે. એક બીજાની કોઈ શરમ-મર્યાદા રાખતા નથી. સાથે જમીએ ને ઝઘડી એ તો નરક જેવું લાગે છે. અહીં વસવાથી કોઈ લાભ નથી. || ૨ ||
પિયર પાછળ છલ કરી મેલ્યું, સાસરીએ સુખ વસીએ. સાસુડી તે ઘર ઘર ભટકે, લોકન ચટકે ડસીએ. ચાને. ।। ૩||
પિયરીયાને છોડીને ચૈતન રાજ સાથે લગન કરી સાસરીએ જઈએ, પણ ત્યાં ઘણી મુશ્કેલી છે.
કહેતાં સાસુ આવે હાંસુ, ભૂંશીએ મુખ લેઈ મશીએ.