SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન કત અમારો બાબો ભોળો, જાણે ન અસી મસી કસીએTI૪TI બીજા આરામાં ઉજ્જવંતગિરિ-૨૭ યોજના મારી કુમતિ નામની સાસુ દુષ્ટ સ્વભાવની છે. તેને સાસુ તરીકે ત્રીજા આરામાં રેવંતગિરિ-૧૬ યોજના ઓળખાવવામાં શરમ આવે છે. તેનું મોઢુંય જોવુંય ગમતું નથી. ચોથા આરામાં સ્વર્ણ ચળ-૧૦ યોજના મશી (શાહી-ઈન્ક)નો કુચડો તેના મુખ ઉપર ફેરવી દઉં તેવી દાઝ પાંચમા આરામાં ગિરનાર-૨ યોજના ચઢે છે. કારણ કે મારા ચેતન રાજને ખૂબ ચઢવણી કરે છે. પતિ તો છઠ્ઠા આરામાં નંદભદ્રગિરિ-૧૦૭ ધનુષ્ય. સાવ ભોળા શંકર જેવો છે. અસિ, મસિ અને કૃષિ વગેરે કોઈ પણ આ રીતે છ નામની માહિતી પ્રાપ્ત થાય છે. કામ કરવાનું જાણતો નથી. જાણે કે અકર્મ ભૂમિનો યુગલિક જેવો અનુભવ રંગ વધે તેમ પૂજા કેશર ઘસી ઓરસીએ, ભાવસ્તવ શુભ કેવલ પ્રગટે, શ્રી શુભવીર વિલસીએ. જૂઠા બોલી કલહણ શીલા ઘર ઘર ઘૂમી જવું ભસીએ. ચાલોને. ૧૯ // એ દુઃખ દેખી હઈડું મૂંઝે, દુર્જનથી દૂર ખસીએ. ભક્તિના રંગની અનેરી અનુભૂતિ વૃદ્ધિ પામે તેવી રીતે ગિરનાર ચાલોને || ૫ || તીર્થ ઉપર બિરાજમાન નેમનાથ ભગવાનની ઓરસીએ કેશર ઘસીને સાસુ કજિયાખોર અને જુઠ્ઠા બોલી છે. ઘેર ઘેર કુતરાની માફક પૂજા કરીએ. ભટકે છે. અને અમારા અવગુણ બોલતી (નિંદા) કરતી ફરે છે. પ્રભુ પ્રત્યે શુભ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પણ પ્રગટ થશે. આવું દુઃખ હૈયામાં સમાતું નથી. આવા દુર્જનથી તો દૂર રહેવું જ (ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન). પંડિત વીરવિજયજી સારું છે. કહે છે કે આ રીતે પ્રભુ ભક્તિમાં તલ્લીન બનીને વિલાસ કરીએ. રેવતગિરિનું ધ્યાન ન ધરીયું, કાળ ગયો હસ મસીએ, સાચું સાસરું મોક્ષ છે અને તે ગિરનાર ઉપર જવાથી મળશે શ્રી ગિરનારે ગણ્ય કલ્યાણક, નેમિ નયન ઉલ્લેસીએ. એમ રાજિમતીની ભાવના સ્તવનમાં પ્રગટ થઈ છે. પણ આ ચાલોને || ૬ || ભાવના-વિચાર સૌ કોઈએ વિચારવા જેવો છે. કવિએ ગિરનારનો રૈવતગિરિ (ગીરનાર તીર્થોનું ધ્યાન ધર્યું નહિ તેનો કાળ હસવા- મહિમા ગાવાની સાથે આજની ચોવીશીમાં નંદભદ્ર નામથી તીર્થ મજાકમાં વીતી ગયો છે. આ ગિરનાર તીર્થ પર નેમિનાથ ભગવાનનાં પ્રસિદ્ધ થશે એ વાત પણ સ્પષ્ટ જણાવી છે. પંડિત વીર વિજયજીની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયાં છે, એટલે રચનાઓમાં ગૂઢાર્થ રહેલા છે અને તે સમજાય તો ભાવસ્તવઆ પવિત્ર ભૂમિને નમન કરીને (વંદન) કરીને અતિ ઉલ્લાસ ચૈત્યવંદનમાં સ્તવન બોલવાથી સાચો ભાવ અને પ્રભુની સ્તુતિ થાય તેમ અનુભવીએ. છે. કવિ પદ્મ વિજયજીએ શાંતિનાથની થોયમાં જણાવ્યું છે કેશિવ વરશે ચોવીશ જિનેશ્વર, અનાગત ચઉવીશીએ, જિનવરની વાણી મોહવલ્લભ કૃપાણી કૈલાસ ઉજ્જયંત રેવત કહીએ, શરણ ગિરિને ફરસીએ. સૂત્રે દેવાણી સાધુને યોગ્ય જાણી ચાલોને || ૭ || અર્થે ગૂંથાણી દેવ મનુષ્ય પ્રાણી આવતી ચોવીશીમાં ૨૪ તીર્થ કરો આ ગિરનાર ઉપર મોક્ષે પ્રણામો હિત આણી મોક્ષની એ નિશાની. ૩ || જવાના છે. આ તીર્થમાં અન્ય નામ કૈલાસ, ઉજ્જવંત, રેવત ગિરિ ભગવંતની વાણી સાધુ ભગવંતોને સૂત્ર રૂપે પ્રદાન કરવામાં છે માટે આ તીર્થનું શરણ સ્વીકારીને યાત્રા તીર્થ સ્પર્શના કરવા આવી છે. જ્યારે દેવ અને મનુષ્ય તેના અર્થ સમજીને મોક્ષ માર્ગની જેવી છે. સાધનામાં પ્રગતિ કરી શકે છે એટલે જ્ઞાનમાર્ગની નાની મોટી ગિરનાર નંદભદ્રએ નામે, આરે આરે છ ચોવીશીએ, રચનાઓનો અર્થ આત્મસાત્ થાય તો ભાવમાં અભિવૃદ્ધિ થયા દેખી મહીતલ મહિમા મોટો, પ્રભુ ગુણ ધ્યાન વરસિએ. વગર રહે નહિ. ગિરનારનું પ્રાચીન નામ ‘ઉ સ્ક્રિતિ એટલે ઉજ્જયંત ચાલોને || ૮ || છે તેનો ઉલ્લેખ જગ ચિંતામણિ સૂત્ર અને સિદ્ધાણં બુદ્ધાણંથી મળે આવતી ચોવીશીમાં ગિરનાર તીર્થ નંદભદ્ર નામથી પ્રસિદ્ધ થશે. છે. વિવિધ તીર્થ કલ્પમાં પણ આ તીર્થનો મહિમા દર્શાવવામાં આવ્યો એમ છ આરામાં જુદા જુદા નામથી તીર્થનો મહિમા વધશે. આ છે. ગિરનાર ઉપર કરંજ નામની શિલા ઘોડાના આકારની છે. તેની પૃથ્વી પર ગિરનાર તીર્થનો મહિમા અપરંપાર છે. તેનું ધ્યાન ધરીને મેખલા પર છત્રશિલા છે. ગુણગાન ગાઈ ભક્તિથી વૃષ્ટિ કરીએ. આ તીર્થની પવિત્રતા સુપ્રસિદ્ધ છે. આ તીર્થ જુદા જુદા નામથી પ્રસિદ્ધ કવિ હંસવિજયજી કૃત શ્રી ગિરનાર તીર્થની પૂજામાં ગિરનારના છે. તેમનાથનું જિનાલય નિર્વાણ શિલા નામથી ઓળખાય છે.* * * છ નામનો ઉલ્લેખ થયો છે. C/103, જીવનજ્યોત એપાર્ટમેન્ટ, નરિમાન પોઈન્ટ, પહેલા આરામાં કૈલાસગિરિ-૨૬ યોજન પ્રમાણ બીલીમોરા-૩૬૯ ૩૨૧. ટેલિફોન : (૦૨૬૩૪) ૨૮૮૭૯૨
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy