________________
૩૦.
પ્રબુદ્ધ જીવન
માર્ચ ૨૦૧૦
તેનો સુખદ અનુભવ આજ સુધી તે મત્રોના સાધકોને થતો રહ્યો પ્રકારના સુખો આપનાર છે. વાંચોઃ
___ॐ श्रीं ऐं मन्त्रराजस्यं, पूर्णलक्ष्मीकरो भव । યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી પ્રખર યોગ સાધક પુત્ર હિ વ મેં પુત્રી, રાજ્યાદ્રિ સર્વસંપર્વ: || ને મંત્ર સાધક હતા. તેઓના જીવનમાં એવું બન્યું કે, “એકવાર સુરતના ૩ૐ શ્રી છું એ મંત્ર રાજ છે. પૂર્ણ લક્ષ્મી આપનાર છે. તે મને પુત્રશ્રી સંઘે વિનંતી કરેલી કે આજે જેનો મીરાદાતાર વગેરે જૈનેતર તીર્થોમાં પુત્રી, રાજ્યાદિ સર્વ સંપત્તિ આપો.” દર્શન માટે જાય છે તો જૈન ધર્મમાં એવા એકપણ દેવ નથી જ્યાં જેનો
(મંત્રયોગ ગાથા ૧૦) જાય અને સંકટ મુક્તિ પામે ?'
‘શ્રી જૈન મહાવીર ગીતાના ‘મંત્રયોગ'માં મહાવીર પ્રભુના નામે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના ચિત્તમાં આ વિચારબીજ રોપાયું સતત મંત્ર શક્તિનો અપૂર્વ પ્રભાવ છે. એવું કહેવામાં આવ્યું છે. અને તેના ફળ રૂપે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની મહુડી તીર્થમાં આપણને ૩% મર્દ શ્રી મહાવીર! પૂર્ણશક્તિવિસ!! પ્રાપ્તિ થઈ.
श्री चतुर्विध संघस्य, कुरुं शान्तिं दयानिधे!।। १८ આટલી ભૂમિકા એટલા માટે બાંધી કે “શ્રી જેન મહાવીર ગીતા'માં राज्यशान्तिं प्रजाशान्तिं, देशशान्तिं तथा कुरु। જેના મંડાણ થાય છે તે મંત્રયોગ' વિશે આપણને સ્પષ્ટતા પ્રાપ્ત થાય.
स्वकुटुम्बपशूनक्ष, रक्ष सर्वविपत्तितः।। १९ મંત્રયોગ'માં મંત્ર વિશે નિર્દેશ મળે છે, તેની સાથોસાથ શ્રી સંઘના, ૐ નમસ્તે મહાવીર! વિશ્વાતિં સદા | આચાર્યોના, સાધુ-સાધ્વીઓના, ઉપાસક ગણના, વ્યક્તિગત અને क्षुद्रोपद्रवतो रक्ष, सर्वलोकान्प्ररक्षक!।। २० સમૂહગત કલ્યાણ અને ઉત્થાન માટે કયા મંત્રની સાધના કરવી તેની लोर्काश्च दुष्टवेभ्यो, रक्ष रक्ष सुखप्रद!। સૂચના મળે છે અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના પણ પ્રાપ્ત થાય છે. महावीर प्रभो! रक्ष, दुष्काला दिभयात्सदा।। २१ મંત્રયોગ'ના ચોથા શ્લોકમાં કહે છે :
धर्मप्रतापतो लोकरक्षार्थ सद्दयानिधे!। ‘ૐ હ્રીં શ્રીં વસ્તી, મહાવીર સર્વ દુઃખોનો નાશ કરો. તાવ વગેરે
कुरुष्व मेघवृष्टिं त्वं, योग्यकालेसु धान्यदाम् ।। સ્ફોટક રોગોના મૂળનો નાશ કરો, નાશ કરો.
ૐ સર્વ શ્રી મહાવીર! પૂર્ણ શક્તિના વિકાસક, દયાનિધિ શ્રી ચતુર્વિધ શ્રી જૈન મહાવીર ગીતા”ના “મંત્રયોગ'માં શ્રી મહાવીર સ્વામીના
સંઘની શાંતિ કરો. નામે ઉપર મુજબ મંત્ર કથન કરવામાં આવ્યું છે. સ્વયં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી હંમેશાં ૩% દીં મહાવીર તથા ૩% ડ્રીં મરંમ્ મહાવીર ના
રાજ્યશાંતિ, પ્રજાશાંતિ, દેશશાંતિ કરો. સર્વ વિપત્તિથી પશુ, કુટુંબ
વગેરેની શત્રુથી રક્ષા કરો. મંત્રનો અખંડ જાપ કરતા હતા. તેવા ઉલ્લેખો તેમણે લખેલા ગ્રંથોમાં
ૐ મહાવીર તને નમસ્કાર. હંમેશા વિશ્વશાંતિ કરો હે સર્વલોકોના તથા તેમની રોજિંદી ડાયરીઓમાં વારંવાર જોવા મળે છે. મંત્રયોગ'માં પ્રારંભમાં જે નિર્દેશ મળે છે તેમાં પ્રાર્થના રૂપે મંત્ર
રક્ષક ! ક્ષુદ્ર ઉપદ્રવથી રક્ષણ કરો.
દુષ્ટ દેવોથી લોકોની રક્ષા કરો. સુખ આપનાર હે મહાવીર પ્રભુ, સૂચના મળે છે?
દુષ્કાળ વગેરેના ભયથી હંમેશાં રક્ષણ કરો. હે વર્ધમાન! હે મહાવીર! તમે હંમેશા મારા હૃદયમાં વાસ કરો
હે દયાનિધિ! ધર્મના પ્રતાપથી લોકોની રક્ષા માટે યોગ્ય સમયે ધાન્ય અને શાકિની, ભૂત, વૈતાલ વગેરેનો શીધ્ર નાશ કરો.”
આપનાર એવી મેઘવૃષ્ટિ કરો. મારા હૃદયમાં રહેલી દુષ્ટ બુદ્ધિનો શીઘ નાશ કરો, મારા હૃદયમાં રહેલ આત્મજ્ઞાનના મહાલાભને શીધ્ર આપો.'
(મંત્રયોગ ગાથા ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨) ‘તમારા પ્રભાવથી મહામારી રોગ શીઘ્ર નાશ પામો, મારું અકાળ મૃત્યુન
बन्धुर्न न: स भगवानरयोपि नान्ये, થાઓ અને જલ્દીથી મારા બધા ઉપસર્ગોને હરી લો.’
साक्षान्न दुष्टतर एकतमोऽपि चैषाम् । હે ભાસ્કર, સર્વ દેવોના દેવ, તમે મારા હૃદયમાં વસો. જય અને
श्रुत्वा वयः सुचरितं च पृथग् विशेष, વિજય થાઓ. શીધ્ર શુભ અને ઈષ્ટ આપો.'
वीरं गुणातिशयलोलतया श्रिता: स्मः ।। ણ વનીં હૂં મહાવીર હે પ્રભુ શાન્તિ, વૃષ્ટિ આપો. મને
-લોકતત્ત્વનિર્ણય, ૩૩ સર્વ શક્તિ આપો અને સર્વ દોષોનો નાશ કરો, નાશ કરો.'
મહાવીર અમારા ભાઈ નથી અને કણાદ વગેરે અમારા શત્રુ (મંત્રયોગ ગાથા, ૫, ૬, ૭, ૮ અને ૯).
નથી, અમે કોઈને પણ પ્રત્યક્ષ જોયા નથી, આમ છતાં મહાવીરનાં દુનિયાના દરેક માણસની આશા મુખ્યત્વે લક્ષ્મી પ્રાપ્તિ માટે તથા
આચારપૂર્ણ વચનો સાંભળીને અમે એમના અતિશય ગુણોથી મુગ્ધ પુત્ર-પુત્રીની પ્રાપ્તિ માટે અને સર્વસત્તાની પ્રાપ્તિ માટેની હોય છે.
થઈ ગયા છીએ અને એમના શરણમાં આવી ગયા છીએ. મંત્રયોગ'માં કહે છે કે ૩ૐ શ્રીં શું એ મંત્ર શિરોમણી છે અને સર્વ