________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
કાન છેદનાર પાંગળો થાય છે.
ખ્યાલ આ ગ્રંથના કથાનકોમાંથી મળે જ છે. વળી આ ગ્રંથનો જૈન ધર્મ અને સાહિત્ય ૫૨ ઘણો પ્રભાવ છે. જૈન ધર્મનો કર્મવાદ અતિ સૂક્ષ્મ છે.
સાર : જીવદયા વગરનું જીવન પશુથી બદતર છે.
થાય?
પ્રશ્ન ૪૧, ૪૨ : કયા કર્મથી જીવ સરૂપ થાય ? કયા કર્મથી કુરૂપ વિશ્વની તમામ વિસંગતિનું મૂળ કર્મસિદ્ધાંત છે. સામાન્ય કક્ષાની બાળજનનાને કર્મવાદની ઊંડી વિચારણામાં રસ નથી હોતો. છતાં એટલી જિજ્ઞાસા જરૂર હોય છે કે ખુલ્લી આંખે દેખાતી વિસંગતિ, સારું-નરસું શાને આભારી છે, તે માટે યથાયોગ્ય કાર્ય કરવા, આરાધના કરવા તેમનું મન તૈયાર હોય છે, તે બાળવા માટે આ ગ્રંથ મહત્ત્વનો ગ્રંથ છે.
પ્રબુદ્ધ જીવન
ઉત્તર ૪૧, ૪૨ : છત્રના દંડની જેમ સીધો સરળ સ્વભાવી, દેવગુરુ-ધર્મનો ભક્ત સુરૂપ થાય. પાપી, દ્વેષી, નિંદક જીવ કુરૂપ થાય. સાર : સરળતા ત્યાં શુભ નામ કર્મ.
પ્રશ્ન ૪૩ : ક્યાં કર્મથી જીવ વેદનાયુક્ત જીવન ભોગવે છે?
ઉત્તર ૪૩ : પ્રાણીઓને હાય વડે કે ાકડી, દંડ, ભાલાથી મારે તે પ્રશ્નોત્તર રશૈલી, રસમય થાનોથી અહીં કરી છે. વેદનાયુક્ત જીવન ભોગવે.
સાર : જેવા બીજ વાતો તેવા ઝાડ ઊગે.
સાર : જીવ દયા રાખો, ૫૨ને છેતરો નહિ.
પ્રશ્ન ૪૫ ૩ કયા કર્મો પંચેન્દ્રિય જીવ એકેન્દ્રિય પણું પામે ?
ઉત્તર ૪૫ : મોહનીય કર્મના તીવ્ર ઉદયથી, કુટુંબની અતિશય મૂર્છા રાખનાર શાતાવંદનીય કર્મ થોડું હોય તે એકેન્દ્રિય પણું મેળ.. સાર : મારું-મારું કરવાથી મારું (આતમધન) ચાલ્યું જાય છે. પ્રશ્ન ૪૬, ૪૭ : કયા કર્મથી જીવનો સંસાર વર્ષ-શ્રદ્ધાવંતનો પરિત થાય.
પ્રશ્ન ૪૪ : કયા કર્મે જીવ વેદનામુક્ત થાય?
ઉત્તર ૪૪ : બીજાને બંધનમુક્ત ક૨ના૨ને બીજા ભવે વેદનામુક્ત એવું સાહિત્ય-સર્જન બહુ ઓછું છે, ત્યારે આ ગ્રંથ બહુ ઉપયોગી જીવન મળે.
થઈ પડે એવો છે. આ ગ્રંથનું વારંવાર પુનર્મુદ્રણ અને આવૃત્તિઓ એ તેના પ્રભાવની, ઉપયોગિતાની, લોકપ્રિયતાની અને આદરણીયતાની સાબિતી છે.
થાય.
સાર : ધર્મ-કર્મ-નવ તત્ત્વનો અનાદર ન કરો. સ્વીકાર કરો. પ્રશ્ન ૪૮ : કયા કારણથી જીવ સંસાર સમુદ્ર તરી મોક્ષનગરી પહોંચે છે?
૭૧
ઉત્તર ૪૮ : નિર્મળ, સમ્યકજ્ઞાન-દર્શન- ચારિત્રવાળું મોક્ષે જાય. સાર : લેવા જેવા સંયમની ઝંખના કરો. છોડવા જેવા સંસારમાં લીન ન બનો. જીવનની સાર્થકતા ધર્મ-આરાધનામાં છે-આ આપણું જીવનસત્ર બનો. ખરેખર ક્રમશઃ સોપાન ચઢતાં આ છેલ્લા પ્ર અંતિમ સોપાને પહોંચાડી દીધા. છેલ્લી બે ગાથામાં ગ્રંથકર્તા જણાવે છે કે પાપ-પુણ્યના ફળ વિશે ગૌતમે જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તરો વીર પ્રભુએ આપ્યા. ભવ્ય જીવો ! તે વાંચી, ચિંતન કરી ધર્મ-અધર્મના ફળ પ્રગટપણે વિચારી ધર્મ આદરજો. છેલ્લે ગ્રંથકાર કહે છે ૪૮
પ્રશ્નો અને ૬૪ ગાથા રૂપ આ ગૌતમ-પૃચ્છા ગ્રંથ ગંભીર અર્થથી ભરપૂર છે. જે પૂર્વાચાર્ય ભગવંતે કહ્યો છે. (૩) ગૌતમ-પૃચ્છા ગ્રંથનું એ સમય-કાળમાં જૈનધર્મ અને સાહિત્યમાં
સ્થાન
કડો કમ્મ ન મોકખ અ’િ કર્મવાદની આ ફિલૉસોલી અત્યંત સરળ
સમાલોચના, મહાનુભાવોના અભિપ્રાય-લેખકનું ચિંતન વગેરે
મુનિશ્રી યશોવિજયજી ત્રીજી આવૃત્તિના પુનર્મુદ્રણ પ્રસંગે લખે છે. * આ ગ્રંથ જીવનમાં ઉત્પન્ન થતી અનેક શંકાવાળી બાબતોમાં મૂળભૂત કારણો દર્શાવે છે, અને વિષમ સમસ્યાઓ હલ કરવામાં સમાધાન પણ આપે છે. આ કારણે આધિદૈવિક કે આધ્યાત્મિક દર્દો ઉત્તર ૪૬, ૪૭ : નાસ્તિકનો સંસાર વર્ધ-શ્રદ્ધાવંતનો પરિત મિટાવવા ના ગ્રંથ એક અનુભવી આધ્યાત્મિક ડૉક્ટર જેવો છે.'
મુનિશ્રી મિત્રાનંદ વિજયજી લખે છેઃ ‘આ ‘ગૌતમ-પૃચ્છા'ને મનોવિજ્ઞાન, માનસશાસ્ત્રના નિયમોના પાલન અને ખંડનથી આવતા સારા નરસાં પરિણામોની પારાશીશી કહેવામાં હરકત નથી.’ ચોમાસા દરમિયાન બર્પોરે સામાયિક કરવા આવતાં અનેક આબાલ-વૃદ્ધોને ‘ગૌતમ-પૃચ્છા’ વાંચી અખૂટ રસ અનુભવતાં અજ્ઞાનવશ આચરેલા પાપોના પશ્ચાત્તાપ કરતાં જોયાં છે, જીવનમાં કેળવેલી પાપ બુદ્ધિને ધિક્કારતા નિહાળ્યા છે.
પાપને પંથે ચઢેલો માનવી જો 'ગૌતમ-પૃચ્છા' વાંચે તો તેને આ ગ્રંથ પ્રાયઃ કાંઈને કાંઈ અસર કર્યા વિના નહીં રહે. અરે ! ઘણાને આ ગ્રંથ માની હૂંફ જેવી પણ લાગશે.
આ ગ્રંથ સાધુ સાધ્વી માટે વ્યાખ્યાનમાં ઉપયોગી છે. શ્રાવક-શ્રાવિકા માટે ગુરુ મહારાજ જેવો છે. કથાઓ યાદ રાખી પ્રસંગોપાત કહેવાથી સુંદર વાતાવરણ સર્જી શકે એમ છે. પ્રત્યેક જૈને આ ગ્રંથ વાંચવો જોઈએ અને જૈનેતરોને વંચાવવો જોઈએ.
સાહિત્ય એ તત્કાલીન સમાજનું દર્પણ છે અને તેની દીવાદાંડી પણ છે. તે સમયની રાજકીય, સામાજિક, ન્યાયવિષયક કે આર્થિક પરિસ્થિતિનો
આ ગ્રંથનું જૈન સાહિત્યમાં એક આગવું સ્થાન છે, કારણ જૈન ધર્મ અતિ પ્રાચીન છે, છતાં એના સિદ્ધાંતોથી ઘણા ઓછા લોકો પરિચિત છે. જૈનધર્મને સમજી શકાય અને સર્વ સાધારણને ઉપયોગી
અંતમાં આ ગ્રંથ સૌ વાચકના જીવનમાં પ્રકાશ પાથરે, ઉનાળાની ભરબપોરે થાકેલા સંસારયાત્રીઓને સુક્તની આ પરબ પોતાના શીતળ જળથી શાતા પમાડે એજ અભ્યર્થના.
મોબાઈલ : ૯૮૧૯૮૨૨૬૨૦૬. ટેલિ. ૦૨૨ ૨૫૦૦૧૬૩૩