SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ સંશોધિત નવી આવૃત્તિના લેખક-સંપાદક–અમૃતલાલ કાલિદાસ શ્રાવિકા વર્ગને પ્રતિક્રમણની આવશ્યક ક્રિયામાં ભાવોલ્લાસની શુદ્ધિ દોશીએ સપ્તાંગ વિવેચન કર્યું છે તેમાં ગુજરાતી છાયાનો સમાવેશ અને વૃદ્ધિ માટે અનુભવસિધ્ધ રાજમાર્ગ દર્શાવે છે. કર્યો નથી. મૂળકર્તાએ આધાર સ્થાન શબ્દ પ્રયોગ કર્યો છે તેને આ ગ્રંથની સામગ્રી જ્ઞાન અને ક્રિયાયોગના સુભગ સમન્વય સંશોધકે પ્રકીર્ણક નામ આપ્યું છે. દ્વારા આત્માના ઊર્ધ્વગમન-વિકાસ માટે કર્મ નિર્જરાની સાથે પરિશિષ્ટ પ્રાયશ્ચિત્ત રૂપે સ્થાન ધરાવીને મૂલ્યનિષ્ઠ નિમિત્ત બને છે. વિધિનો આ ગ્રંથમાં સૂત્રોના વિવચન ઉપરાંત પરિશિષ્ટમાં આવશ્યક મહિમા સમજીને વિનયપૂર્વક પ્રતિક્રમણની ક્રિયાથી આત્મા નિર્મળ ક્રિયા અંગની વિશેષ માહિતીનો સંચય થયો છે. બનીને મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય બને છે. આગમ ગ્રંથોના પ્રારંભમાં સામાયિક લેવાની–પારવાની, મુહપતિ પડિલેહણ ચૈત્યવંદન આચારાંગ સૂત્ર છે એટલે આચારધર્મનું ઉત્કૃષ્ટ મૂલ્ય સમજીને અને પૂજા વિધિ, છ આવશ્યક, સામાયિકની સાધના, અનાનુપૂર્વી- જ્ઞાનક્રિયાનો સુયોગ સાધી આત્મવિકાસ કરવો જોઈએ એવો સર્વ નવકારમંત્ર જાપ, ધ્યાન, ચાર ભાવના, ચતુર્વિશંતિ રહસ્ય અને સામાન્ય વિચાર પ્રગટ થાય છે. ધર્મોપકરણો ગુરુવંદનનો મહિમા, પ્રતિક્રમણ આવશ્યક હેતુ બત્રીસી, આ ગ્રંથના વિચારો આત્મનિરીક્ષણ કરવા માટેનો માર્ગ દર્શાવે પ્રતિક્રમણના દૃષ્ટાંતો, કાયોત્સર્ગ ધ્યાન પ્રત્યાખ્યાન જેવા વિષયોનો છે. આત્માની કેવી સ્થિતિ છે? આત્માની મૂળ સ્થિતિ કેવી રીતે સમાવેશ થયો છે. તદુપરાંત ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ, સઝાય, પ્રાપ્ત થાય તે માટે પણ અનન્ય પ્રેરક બને છે. જ્ઞાન અને ક્રિયા ગહુંલી, છંદ, બાર વ્રત, માર્ગાનુસારીના ૩૫ બોલ, પુણ્યપ્રકાશના જડતા નથી પણ આત્માની અજ્ઞાનતાને કારણે એકપક્ષીય વર્તનથી સ્તવનનો સંચય થયો છે. પરિશિષ્ટમાં પણ શ્રાવકની આવશ્યક જડતા આવે છે. તે આ સૂત્રોના જ્ઞાનથી જડતા નિર્મળ થાય અને ક્રિયામાં નવો પ્રાણ પૂરે તેવી માહિતીનો સમાવેશ થયો છે. જ્ઞાન આત્મા જ્ઞાન અને ક્રિયામાં નિમગ્ન બની કલ્યાણ કરે, આત્મા સિદ્ધિ ક્રિયાના સમન્વયથી આ વિગતો આત્માની ઊર્ધ્વગતિમાં માર્ગદર્શક સાધે એ જ શ્રેયસ્કર વિચાર દુર્લભ માનવ જન્મનું નજરાણું છે. છે. ગ્રંથના સૂત્રો અને પરિશિષ્ટ એટલે આચાર ધર્મનો શાસ્ત્રીય માત્ર પોટપિયા રટણને સ્થાને, ચિંતન, મનન અને સ્વાધ્યાયના ગ્રંથ. પરિશિષ્ટની વૈવિધ્યપૂર્ણ માહિતી સૂત્રાર્થના રહસ્યને પ્રગટ ત્રિવેણી સંગમમાં આત્મા શુચિ સ્નાન દ્વારા સિધ્ધ-બુધ્ધ બને તેવી કરવામાં મહત્ત્વની ગણાય છે. આ વિગતોનો વિવેચનના સંદર્ભમાં પરમોચ્ચ ભાવનાની ફળશ્રુતિ એ આ ગ્રંથનું નિમિત્ત છે. સમાવેશ થાય છે. સંદર્ભ સૂચિ: ૩. આ ગ્રંથનું એ સમયકાળમાં જેન ધર્મ અને સાહિત્યમાં સ્થાન • પંચ પ્રતિક્રમણ સાર્થ - ગોડીજી જૈન દેરાસર ટ્રસ્ટ મુંબઈ. સૂત્ર-શબ્દાર્થઆગમ કાળથી જીવનની ઊર્ધ્વગતિ માટે ગણધર ભગવંતોએ ભાવાર્થ-ગાથાર્થ અને સૂત્રનું બીજું નામ. • શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો: પંડિત સૂત્રો રચ્યાં હતાં. તેનું વિવેચન જૈન સમાજ માટે સદાકાળ ઉપયોગી પ્રભુદાસ બેચરદાસ પારેખ. ભૂમિકા પા. ૮ થી ૫૪. સંપાદકીય પા. ૫૫, શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય, પા. ૭૩૫, પ્રતિક્રમણ વિધિ-પા. ૭૮૭. છે. ભૌતિકવાદના પ્રભાવથી ઈર્ષા અને અસંતોષથી જીવન સમસ્યા • હરિભદ્રીય આવશ્યક વૃત્તિ અને લલિત વિસ્તરાનો વિવેચનમાં આધાર. પ્રધાન બન્યું છે તેમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે છ આવશ્યકનું વિધિસર • શ્રાવક પ્રતિક્રમણ સૂત્રો (બાલાવબોધ) સં. ૧૫૬૯ની હસ્તપ્રત. આ પાલન કરવા માટેનો રાજમાર્ગ આ ગ્રંથની મહત્તા છે. જડ ક્રિયા કે દેવસુંદરસૂરિના શિષ્ય પૂ. કિર્તીસુંદરજી. • શ્રાવક પ્રતિક્રમણ અજ્ઞાત કવિકૃત સં. ક્રિયાશૂન્ય જ્ઞાનમાંથી આગળ વધીને જ્ઞાન અને ક્રિયાનો સમન્વય ૧૫૯૦૦ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (ષડાવશ્યક) (ખરતર ગચ્છ) સં. ૧૫૨૫, કરી આત્મા કર્મથી મુક્ત થાય તેવો સારભૂત વિચાર પ્રગટ થાય છે. પૂ. મુનિ સુંદરજી. ગુરુવંદન ભાષ્ય : પૂ. આ. દેવેન્દ્રસૂરિ, પ્રાચીન આધારભૂત ગ્રંથોની સૂચિ પ્રબોધટીકા ભાગ-૧ પા. ૧૯ થી ૩૦ માં પ્રગટ થયેલ છે. ભૌતિક સુખ કરતાં આત્માનું શાશ્વત સુખ મેળવવા માટે આ સૂત્રોનું “ ભારતની એક વિરલ વિભૂતિ રૂદ્રદેવ ત્રિપાઠી (કર્તાનું જીવન) પંડિત ધીરજલાલ જ્ઞાન અનિવાર્ય છે. ધર્મનું સાચું જ્ઞાન, શ્રધ્ધા, વિધિવત્ ક્રિયા, ટોકરશી શાહ• કાર્યોત્સર્ગ ધ્યાન : પ. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજીનો પરિચય સમકિતની શુદ્ધિ વૃદ્ધિ, વિરતિ ધર્મની તાલીમ, પાપકર્મોનું પા-૧૦. લેખક : અમૃતલાલ કાલીદાસ દોશી. • શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર, પ્રાયશ્ચિત્ત, આત્મોન્નતિ, ભાવધર્મનું પાલન, છ આવશ્યકનું પાલન, પ્રબોધટીકા ભાગ-૧, સંશોધક અમૃતલાલ કાલીદાસ દોશી. પા. ૩ • કાવ્ય શાસ્ત્ર વિનોદન-લેખક ડૉ. કવિન શાહ. સૂત્રાર્થ રહસ્ય પા. ૧૭૧, આચારની શુદ્ધિ જેવી આત્મોન્નતિકારક વિગતો સમાજને ઉન્માર્ગથી : પ્રતિક્રમણ શા માટે પા. ૧૯૯૦ ભાવ પ્રતિક્રમણ તાળું ખોલો. ૫. પૂ. પુણ્ય સન્માર્ગે લઈ જવામાં જીવનનો સાચો રાહ દર્શાવે છે. પ્રતિક્રમણથી કીર્તિ વિજયજી અને પ. પૂ. દિવ્યકીર્તિ વિજયજી મ.સા. પંચાચારની શુદ્ધિ અને આત્માનો વિકાસ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના * * * ૨૯મા અધ્યયનમાંથી માહિતી મળે છે. સી-૧૦૩ જીવનજ્યોત એપાર્ટમેન્ટ સમાલોચના: લેખકનું ચિંતન વખારીયા બંદર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૨૧ શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ગ્રંથ સાધુ, સાધ્વી, શ્રાવક અને ફોન : (૦૨૬૩૪) ૨૮૮૭૯૨
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy