SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦. વાસનાના કામણમાં બુદ્ધિ બહેર મારી જતી હોય છે. રાણી મૃગાવતીએ પામવા હૃદય તડપે. એટલું જ નહિ, શ્રી યશોવિજયજી મહારાજ એક ચતુરાઈથી રાજા ચંદ્રપ્રદ્યોત પાસેથી છૂટકારો મેળવીને ભગવાન મહાવીર સ્તવનમાં કહે છે તેમ, “જસ ગુણકથા ભવવ્યથા ભાંજે !'–પ્રભુના પાસે દીક્ષા લઈ લીધી. અત્યંત પરાક્રમી રાજા ચંડપ્રદ્યોત ઘા ખાઈ ગયો. ગુણોની કથા આપણો ભવસંસાર ઘટાડી દે છે ! હૃદયમાંથી સાચી આરત તેની શાન ઠેકાણે આવી. તેણે પ્રભુ મહાવીરનો સંપર્ક જાળવીને ભક્તિના જાગે તો આમ જરૂર બને. પ્રખ્યાત જૈન કવિવર શ્રી ઉદયરત્નજીનો પંથે પ્રયાણ કર્યું અને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું. અનુભવ સ્મરણીય છે. વિ. સં. ૧૭૫૦માં શંખેશ્વરજી તીર્થમાં સંઘ રાજા ચેટકને જૈન ઈતિહાસ અપૂર્વ શક્તિશાળી, યુદ્ધ કૌશલ્યના સાથે પહોંચ્યા ત્યારે ત્યાંના ઠાકોરે પ્રભુની પ્રતિમા તેના કબજામાં નિષ્ણાત તરીકે ઓળખે છે. સાંસારિક સંબંધમાં રાજા ચેટક ભગવાન હતી તેથી, પ્રભુના દર્શનનો tax માંગેલો! પં. ઉદયરત્નજી કહે કે મહાવીરના મામા થાય છે. આમ તો, રાજા ઉદાયન અને રાજા ચંડપ્રદ્યોત પ્રભુના દર્શનના કર ન હોય! એમણે ખરા દિલથી ‘પાસ શંખેશ્વરા! પણ પ્રભુ મહાવીર સાથે સાંસારિક સંબંધ ધરાવે છે. આ બંને રાજાઓ, સાર કરસેવકો, દેવ કાં એવડી વાર લાગે ?'વાળું ભક્તિમય સ્તવન લલકાર્યું રાજા ચેટકની પુત્રીઓને પરણેલા તેથી તે પ્રભુના બનેવી થાય છે. અને તણ પ્રભુના પ્રગટ દર્શન થયેલા! વૈશાલીના રાજા ચેટકના માટે એવી અનોખી ઐતિહાસિક નોંધ “શ્રી જૈન મહાવીર ગીતામાં આવતી ‘શ્રેણિકાદિ સ્તુતિ' આ સ્વરૂપે મળે છે કે તે ગમે તેવા યુદ્ધમાં દિવસમાં માત્ર એક જ વાર ધનુષ જોવાની છે. રાજાઓ નતમસ્તકે પ્રભુના ગુણ ગાય છે, પ્રભુના પદકમળ હાથમાં લેતા અને એક જ બાણ ફેંકતા! વળી, તેમનું નિશાન પણ પૂજે છે, પ્રભુ જેવા થવા માંગે છે – એ ભાવ આ સ્તુતિનો પ્રાણ છે. અચૂક રહેતું! શ્રેણિકાદિ સ્તુતિનો પ્રારંભ આમ થાય છે? રાજા ચેટક પ્રભુ મહાવીર દેવના સાંનિધ્યમાં ગયા અને આત્મકલ્યાણ श्रेणिकोदायिनौ चण्डप्रद्योतनश्च चेटकः। પામ્યા. प्रणम्य श्री महावीरं, स्तुवन्त्येवं विवेकतः।। શ્રી જૈન મહાવીર ગીતામાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી આ धर्मोद्धारक! देवेश! महावीर! महाप्रभो। ચાર રાજાઓએ પ્રભુની સ્તુતિ કરી તેવું પ્રકરણ મૂકે છે. એમ લાગે છે सर्ववीरेषु वीरस्त्वं, सर्वयोगप्रदर्शक!।। કે આ ચાર રાજાઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના પ્રતીક છે. રાજા क्षात्रवंशशिरोरत्नं, पूर्णब्रह्म गुरुः प्रभुः। શ્રેણિકના જીવનમાં સમ્યક દર્શનનો પ્રભાવ છે, રાજા ઉદાયનના सर्वज्ञायकतीर्थेशो, भवत्सेवा सदाऽस्तु नः।। જીવનમાં સમ્યક જ્ઞાનનો પ્રભાવ છે, રાજા ચંડપ્રદ્યોતના જીવનમાં सर्ववर्णाधिकारेण, जिनधर्मस्त्वयोदितः। સમ્યક ચારિત્રનો પ્રભાવ છે અને રાજા ચેટકના જીવનમાં સમ્યકુ તપનો प्रोक्तानि स्वाऽधिकारेण, कर्माणि सर्वदेहिनाम् ।। પ્રભાવ છે. कलौ त्वच्छासनं सर्वविश्वाऽऽधारतया स्थितम् । ભગવાન મહાવીરની આજ સુધીમાં રચાયેલી પ્રત્યેક સ્તુતિમાં પ્રભુનું त्वदाज्ञायां स्थितो धर्मः, श्रद्धया सुखकारकः।। ગુણકીર્તન નિહાળવા મળે છે તેવું જ અહીં પણ છે. પ્રભુના સ્તવનનો, સ્તુતિનો (‘શ્રી જૈન મહાવીર ગીતા' પ્રભાવ અપરંપાર છે. પ્રભુના ( શાંતિનિકેતન વિકસાવવા માટે પુષ્કળ પૈસાની જરૂર રહેતી. મિત્રો ગાથા ૧,૨,૩,૪,૫) ઉપકારનો તો આપણે શું બદલો |જગદીશચંદ્ર બોઝને લંડન ભણવા મૂક્યા હતા. તેના ખર્ચનો બોજો ઉપાડવાની ‘શ્રેણિક, ઉદાયિન, ચંડપ્રદ્યોત વાળી શકીએ ? પ્રભનું ગુણકીર્તન |રવીન્દ્રનાથે સ્વીકાર્યું હતું, તે જવાબદારી પણ હતી. એકમાત્ર ત્રિપુરાના) અને ચેટકે શ્રી મહાવીરને નમસ્કાર કરીએ તેજ શ્રેષ્ઠ ઉપાય. પરંતુ એ મહારાજાએ આર્થિક મહારાજાએ આર્થિક મદદ કરી. મૃણાલિનીદેવી પતિની પડખે ઊભાં રહ્યાં.] કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા સમયે પણ જાણે આપણને તો આપણને તો તેમનાં ઘરેણાં રવીન્દ્રનાથે તેમની બહેનને વેચી દીધાં. જગન્નાથપુરીની એક લાગ્યા.' પ્રભુનો અહેસાન પ્રાપ્ત થાય છે! કોઠી પણ રવીન્દ્રનાથે વેચવી પડી. તે સમય સુધીના તેમના લખાણોની| ‘હે ધર્ણોદ્ધારક દેવેશ. જેમ જેમ પ્રભનું ગણવર્ણન કરીએ લગભગ ૧૩૦૦ પાનાંની સમગ્ર સાહિત્યની આવૃત્તિના હક તેમણે ૩. આવૃત્તિના હકે તેમણે 2 મહાવીર, મહાપ્રભુ તમે ૨૦૦૦/- જેટલી મામૂલી રકમમાં પ્રકાશકને આપી દેવા પડ્યા. આ રીત| તેમ તેમ આપણું ભીતર પણ સુખ સર્વવીરોમાં વીર અને સર્વયોગ રવીન્દ્રનાથ ઝઝૂમ્યા, ઝૂક્યા નહીં. પામે, ગુણ પામે, આનંદ પામે. આ| પ્રદર્શક છો.' | ૧૯૧૫માં રવીન્દ્રનાથ પર બ્રિટિશ સલ્તનતે ‘નાઈટહૂડ'ના સરપાવની પણ પ્રભુનો જ ઉપકાર થયો ને! ‘તમે ક્ષાત્રવંશના શિરોરન નવાજેશ કરી. કવિ ‘સર રવીન્દ્રનાથ ટાગોર’ બન્યા. પ્રભુની ભાવવાહી સ્તુતિ ગાયકને | જેવા, પૂર્ણ બ્રહ્મ, પ્રભુ, ગુરુ, ૨ | જલિયાંવાલા બાગની ઘટનાને પગલે ૧૯૧૯માં રવીન્દ્રનાથે પોતાન| સર્વત્તાયક. તીર્થેશ છો. તમારી પણ ભાવમય બનાવી મૂકે. જે | ગુણોનું કથન થાય તેવા જ ગુણો ૧ મળેલા ઈલ્કાબનો ત્યાગ કર્યો. સેવા અમે કરીએ.”
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy