Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006474/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ NANDI SHRI SUTRA શ્રી નન્દી સૂત્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ pa Ree जैनाचार्य - जैनधर्मदिवाकर - पूज्यश्री - घासीलालजी - महाराज - विरचितया ज्ञानचन्द्रिकाख्यया - व्याख्यया समलङ्कृतं हिन्दी - गुर्जर भाषाऽनुवादसहितम् - नन्दीसूत्रम् । नियोजक : संस्कृत - प्राकृतज्ञ - जैनागमनिष्णात- प्रियव्याख्यानिपण्डितमुनि - श्रीकन्हैयालालजी - महाराजः 卐 प्रकाशकः अहमदाबाद- सरसपुरवासि श्रेष्ठि- श्री भोगीलाल छगनलालभाई- भावसार - प्रदत्त - द्रव्यसाहाय्येन - अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समितिप्रमुखः श्रेष्ठि- श्रीशान्तिलाल - मङ्गलदास भाई -महोदयः मु० राजकोट प्रथम आवृत्ति प्रति १००० विक्रम संवत् २०१४ वीर संवत् २४८४ मूल्यम् - रू० १२-०-० ईस्वीसन १९५८ Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી. અ. લા. વે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રાદ્ધાર સિમિત ઠે. ગરડિયા ફૂવારાડ, ગ્રીન લેાજ રાજકોટ પાસે (સૌરાષ્ટ્ર) શ્રી નન્દી સૂત્ર પ્રથમ આવૃત્તિ ઃ પ્રત ૧૦૦૦ વીર સંવત ઃ ૨૪૮૪ વિક્રમ સંવત : ૨૦૧૪ ૪ સ્ત્રી સ ન : ૧૯૫૮ • મુદ્રક મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા શહ • અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय स्थविरावतिः मंगलायरएाम् ૧ २ पोधातः ૩ श्री श्री नन्हीसूत्रम् विषयानुप्रभशिडा ज्ञाननि पराम् ૧ २ 3 ४ 4 ६ ७ अवध्याहिज्ञानतः पूर्व भतिश्रुतज्ञानवाने हेतुः ८ भतिज्ञानानन्तरं श्रुतज्ञाननिर्देशे हेतुः ८ भतिश्रुतज्ञानानन्तरभवधिज्ञानस्योपन्यासे पंयविधज्ञाननाभानि खालिनि जोधिज्ञानवानिम् श्रुतज्ञानवर्शनम् अवधिज्ञानवानभ् भनःपर्यज्ञानशहार्थः डेवलज्ञानशष्यार्थः हेतुप्रथनम् १० मन:पर्ययज्ञानान्तरं ठेवलज्ञानोपन्यासे हेतुप्रथनम् ११ पश्चविधज्ञानस्य संक्षेपतो द्वैविध्येन निर्देशः १२ प्रत्यक्ष शहाथः શ્રી નન્દી સૂત્ર १3 १४ परोक्ष शहार्थ प्रत्यक्ष लक्षएाम् १५ प्रत्यक्ष हवनम् १६ घन्द्रिय प्रत्यक्ष लेघ्वएर्शनम् १७ नोर्धन्द्रिय प्रत्यक्ष लेघ्वनिम् १८ अवधिज्ञान प्रत्यक्ष लेघ्वानिम् १८ लवप्रत्ययि प्रत्यक्षवर्शनम् २० क्षायोपशमि स्व३पवर्शनम् २१ स्नेहप्रत्यय स्पर्धऽप्र३पा पाना नं. ૧૨ १४ ૧૫ ૧૫ ૧૬ १७ १८ ૧૯ ૨૧ ૨૩ २३ २४ ૨૫ ૫ २६ ૨૬ २८ २८ 2 3 3 3 3 ૨૯ 33 33 ૩૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय २२ सर्वधाति प्रकृतिलेध्वानम् २३ हेशघातिप्रभृति लेहवानम् २४ अधाति प्रकृति वानम् २५ क्षायोपशमिड लावप्राहुर्भाव वानम् २६ स्पर्ध लेप्र३पा २७ प्रसंगतः प्रभृतीनां लावऽथनम् २८ प्रकारान्तरेणावधिज्ञान वर्षानिम् ૨૯ भनः पर्ययज्ञान प्र३पए 30 अवधिज्ञान लेघ्वानिम् 39 सहानुगमावधिज्ञान वनम् ३२ नानुगमावधिज्ञान स्व३प वर्षानभ्यर 33 वर्धमान प्रावधिज्ञान वर्शनम् ३४ अवधिज्ञानस्य धन्यक्षेत्र वानिम् 34 अवधिज्ञानस्योत्लष्टक्षेत्र वर्षानम् ३६ अवधिज्ञानस्य मध्यमक्षेत्र वानिम् ३७ द्रव्यक्षेत्रात लावानां मध्ये यस्य वृद्धौ यस्य वृद्धिर्भवति, यस्य य न भवतीति वर्षानिम् ३८ क्षेत्रस्य साहसं ज्येयगुएाता प्रतीतौ हेतुप्रथनम् ३८ हीयमानावधिज्ञान वर्शनम् ४० प्रतिपात्यवधिज्ञान वर्शनम् ४१ अप्रतिपात्यवधिज्ञान वर्षानिम् ४२ द्रव्याद्यपेक्षया अवधिज्ञानस्य लेघ्ऽथनम् ४३ संग्रहगाथाभ्यामवधिज्ञान वर्शनम् ४४ मन:पर्ययज्ञान स्व३प वानम् ४५ मन:पर्ययज्ञानले वानम् ४६ ठेवलज्ञान वर्शनम् ४७ डेवलज्ञान लेहस्य डेवल शव्दस्य पर्याया पर्यायार्थानां य वर्षानिम् ४८ समेहस्यलवस्थ ठेवलज्ञानस्य वनम् ४८ समेहस्य सिद्धेवल ज्ञानस्यवर्शनम् पाना नं. શ્રી નન્દી સૂત્ર ३७ ३७ ३८ ४० ४३ ४५ ૪૫ ४६ ४७ ४७ પર ૫૩ પ ૬૩ ६७ ७० ७१ ७२ ७३ ७४ ७६ ७८ ८४ ८० ૯૧ ૯૨ ૯૩ ૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ८४ ८७ ૧ ૨૧ ૧૨૧ ૧૨૧ १30 ५० तीर्थसिद्धाहियानम् अर्थनिर्देशपूर्व ऽवयित् ध्वयित् तत्तत्वासार्थव्य निर्देशः ५१ स्त्रीभोक्षसमर्थनभ ५२ सहस्य परस्पर सिद्धछेवल ज्ञानस्यवर्शनम् ५3 प्रहारान्तरेश सभेठेवलज्ञान वर्शनम् ५४ परोक्षज्ञानवर्शनं, परोक्षज्ञान भेस्यान्योन्यानुगतत्वेधि पार्थध्येन प्रतिपानं, श्रुतज्ञानस्य भतिज्ञान पूर्वऽत्ववानभ्, भतिज्ञानस्यश्रुतज्ञानपूर्व:त्व निरसनं य ५५ भतिज्ञान भत्यज्ञानयोः श्रुतज्ञान श्रुताज्ञानयोश्य वर्शनम् ५६ सभेस्य आभिनिमोधिज्ञानस्य वर्शनम् आमिनिसोधिज्ञान हस्याश्रुतनिश्रितस्य यातुर्विध्य प्रतिपानं य ५७ औत्पत्तिष्ठद्धेर्लक्षाराम ५८ औत्पत्तिध्यासुद्धे उहाहरराशानि वैनथिसुद्धेर्लक्षाराम ६० वैनथिसुद्धेघाहरशानि ६१ र्भया सुद्धे लक्षाराभ ६२ र्भशया सुद्धे ३घाहरशानि ६३ पारिशाभिध्या सुद्धे लक्षाराभ ६४ पारिशाभिध्या सुद्धे ३घाहरशानि ६५ श्रुतनिश्रितभतिज्ञान ले ज्थन ६६ सवग्रह मेघनि३पाराम ६७ व्यस्नावग्रह मेघनि३पाराम ६८ अर्थावग्रह मेघनि३पराभ ६८ सवग्रहनाभानि ७० छहायाः मेघानां पर्यायायां य वर्शनम् ७१ सवायस्यभेघानांपर्यायायां य वर्शनम् ७२ धारशा से वार्शनम् ७७ सवग्रहाहीनां स्थितिछाल प्र३पाराम ૧૩૩ ૧૩પ ૧૩પ ૧૩૬ ૧૩૬ ૧૩૬ ૧૩૬ ૧૩૭ १३८ ૧૩૯ ૧૪૩ . ૧૪૬ १५८ . ૧પ૯ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ શ્રી નન્દી સૂત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. १७० १७७ ૧૮૨ १८४ १८४ ૧૯૪ ૧૯૯ २०४ ૨૦૬ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ७४ सदृष्टान्तं व्यस्नावग्रह प्रथम ७५ सदृष्टान्तं मर्थावग्रह नि३पराभ ७६ भतिज्ञान भेनि३पराभ ७७ श्रुतज्ञान परोक्ष मेघाः । ७८ अक्षरश्रुतानक्षरश्रुत० वर्शनम् ७८ संझिश्रुता संझिश्रुत मेहवाऱ्यानम् ८० सभ्यश्रुत भेटवार्शवभ ८१ भिथ्याश्रुत सेवर्शनम् सभ्यश्रुतस्य साहिपर्यवसितत्वा नाधधर्यवसितत्व नि३पाराम ८3 गभिठागभिश्रुत वार्शनम् । ८४ संगविष्टांगमाह्य श्रुत भेटवार्शनम् ८५ संगाह्य श्रुत भेटवर्शनम् ८६ अंगप्रविष्ट श्रुतमे वार्शनम् ८७ आयारांग स्व३प वर्शनम् । ८८ सूत्रफ़्तांगसूयस्य स्व३५ वर्शनम् स्थानांग स्व३५ वर्शनम् ८० सभवायांग स्व३५ वर्शनम् ८१ व्याज्या प्रज्ञप्ति स्व३५ वर्शनम् २४३ ८२ ज्ञाताधर्भऽथा स्व३५ वर्शनम् ८3 उपासशांग स्व३५ वर्शन ८४ सन्तकृतहशांग स्व३५ वर्शनम् ८५ अनुत्तरोपपातिशांग स्व३५ वर्शनम् ८६ प्रश्नव्या स्व३५ वर्शनम् ८७ विधाश्रुत स्व३५ वर्शनम् ८८ ६ष्टिवाघांग भेटवार्शनम् ८८ सिद्धािपरिर्भ वर्शनम् १०० भनुष्यश्रेडिशा परिर्भ वर्शनम् १०१ पृष्ठश्रेडिशापरिवर्शनम् । १०२ अवगाढश्रेडिशहा परिछर्भ वर्शनम् ૨૨૮ ૨૨૯ ૨૩૭ २४० ૨૪૨ ८८ २४४ ૨૪૭ २४८ ૨૪૯ ૨પ૦ ૨પ૧ ૨પર ૨પ૩ ૨પ૩ ૨પ૪ ૨પ૪ શ્રી નન્દી સૂત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. રપ૪ ૨પપ ૨પ૬ ૨પ૯ ૨૬૦ ૨૬૧ ૨૬૧ ૨૬૨ १०३ अवगाढश्रेशिछा परिभा उधसम्वाहन श्रेसिष्ठापरिठायो विप्रहारा श्रेशिहापरिभरा य्युताय्युत श्रेडिशहापरिभाश्य नि३पाराम १०४ सूत्र मेवर्शनम् १०५ पूर्वगत भेटवर्शनम् १०६ भूतप्रथभानुयोग वर्शनम् १०७ गाऽजानुयोग वानम् १०८ यूलिचा वर्शनम् १०८ द्रष्टिवाटांगस्य वायनाटिप्रभा वर्शनम् ११० द्वादशांगगत भावाभावटि पार्थ वार्शनम् १११ द्वादशांगविराधनाराधना नित इस वर्शनम् ११२ द्वादृशांगस्य ध्रुवत्वाहि प्रतिघाहनम् ११३ शास्त्रोपसंहारः ४ औत्पत्तिसुद्धेदृष्टान्ताः १ भरतशिला ६ष्टान्तः २ भेष६ष्टान्तः उ छुछुट६ष्टान्तः तिल६ष्टान्तः दृष्टान्तः हस्तिद्दष्टान्तः सगऽ६ष्टान्तः ८ वनजरऽ६ष्टान्तः ८ पायसदृष्टान्तः १० समष्टान्तः ११ पत्र६ष्टान्तः १२ जाऽहिला६ष्टान्तः १३ पंथपितृष्६ष्टान्तः ५ औत्पत्तिमुद्धर्वायनान्तरेरा ६ष्टान्तः १ भरतशिलापशितेतिद्दष्टान्तद्धयम् २ वृक्षदृष्टान्तः उ क्षुधऽ६ष्टान्तः ૨૬૪ ૨૬૬ ૨૬૯ ર૭૦ ર૭૪ ર૭પ ર૭૬ ર૭૭ ર૭૮ ૨૭૯ ૨૮૦ ૨૮૦ ૨૮૧ ૨૮૩ ^ ^ 6 ^ २८७ ૨૮૯ ર૮૯ શ્રી નન્દી સૂત્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૨૯૩ ૨૯૪ ૨૯પ ૨૯પ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૮ ૨૯૯ उ०० उ०१ उ०१ ३०२ पट६ष्टान्तः सरट६ष्टान्तः ६ छा६ष्टान्तः ७ यार६ष्टान्तः ८ गY६ष्टान्तः ८ भारऽन६ष्टान्तः १० गोलम्६ष्टान्तः ११ स्तम्भ६ष्टान्तः १२ क्षुधा६ष्टान्तः १३ भार्ग६ष्टान्तः १४ स्त्रीदृष्टान्तः १५ पति६ष्टान्तः १६ पुत्रदृष्टान्तः १७ मधुसिध्थ६ष्टान्तः १८ भुद्रिशाष्टिान्तः १८ सं६ष्टान्तः ष्टान्तः २१ भिक्षुम्६ष्टान्तः २२ येटउनिधानद्दष्टान्तः २३ शिक्षादृष्टान्त २४ अर्थशास्त्रदृष्टान्तः २५ छरछाभ६ष्टान्तः २६ शतसहस्त्रदृष्टान्तः वैनथिसुद्धेदृष्टान्ताः १ निभित्तद्दष्टान्तः २ घमंत्री६ष्टान्तः 3 लिपिज्ञानदृष्टान्तः गतिज्ञानदृष्टान्तः ५ प६ष्टान्तः अश्वदृष्टान्तः ७ गर्भ६ष्टान्तः 303 3०४ उ०६ उ०७ उ०८ 3०८ उ११ 393 ૩૧૪ ૩૧પ ૩૧૬ ૩૧૬ ૩૧૯ उ१८ उ१८ ૩૧૯ ૩૨૦ ૩૨૦ શ્રી નન્દી સૂત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૩૨૧ ૩૨૨ ૩૨૪ ૩૨પ ૩૨૫ ૩ર૬ ૩ર૭ 330 330 ૩૩૧ ૩૩૧ ૩૩૧ ૩૩૨ ८ लक्षा६ष्टान्तः ८ प्रन्थि६ष्टान्तः १० अगष्टान्तः ११ रथि६ष्टान्त गहिराडाइष्टान्तौ १२ शाटिठाष्टिान्तः १३ नीव्रोड६ष्टान्तः १४ वृषभहरशाहिए: पंयशो ६ष्टान्तः नया सुध्धेदृष्टान्तः १ हैराश्य६ष्टान्तः २ र्ष६ष्टान्तः 3 औलि६ष्टान्तः ४ ठिार६ष्टान्तः भौति६ष्टान्तः ६ धृत६ष्टान्तः ७ प्सवऽ६ष्टान्तः तुम्नवाय६ष्टान्तः ८ वर्धष्टिान्तः १० आपूपि६ष्टान्तः ११ घटकार६ष्टान्तः १२ थियडार६ष्टान्तः पारिशाभिसुध्धेदृष्टान्तः । १ अभयछुभार६ष्टान्तः २ श्रेष्ठि६ष्टान्तः उ भार६ष्टान्तः ४ हेवीदृष्टान्तः ५ 6हितोघ्यदृष्टान्तः ६ साधुनन्हिषेश६ष्टान्तः ७ धनहत्तद्दष्टान्तः श्राव६ष्टान्तः ८ सभात्यदृष्टान्तः १० क्षप६ष्टान्तः 33२ ૩૩૨ ૩૩૨ ૩૩૨ 333 333 333 333 33४ ૩૩૫ उउ4 33६ ૩૩૬ 33७ 33७ उउ७ શ્રી નન્દી સૂત્ર ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. 33८ 336 33८ 336 336 उ४० ११ सभात्प६ष्टान्तः १२ याराध्यदृष्टान्तः १३ स्थूलभद्रदृष्टान्तः १४ नासिध्यसुन्धरीष्टान्तः १५ व ६ष्टान्तः १६ यराहत६ष्टान्तः १७ आभारऽ६ष्टान्तः १८ भविष्टान्तः सर्प६ष्टान्तः २० अगि६ष्टान्तः २१ स्तूपेन्द्रद्दष्टान्तः शास्त्रप्रशस्तिः उ४१ १८ सपथ उ४२ ૩૪૨ उ४२ उ83 ॥सभात ॥ શ્રી નન્દી સૂત્ર Page #19 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણમ્ ગુજરાતી ભાષાનુવાદ. મંગળાચરણને અર્થ( વિજળવિધાનમ્ ) મુક્તિમાર્ગના પ્રણેતા ( વીવતાન ) ના અજોડ રક્ષક (યુનત્તાન) દેવે અને મનુષ્ય દ્વારા જેની સ્તુતિ થાય છે એવાં (વોમાસમાન) કેવળજ્ઞાનથી સદા પ્રકાશિત, (ગામરણનિકાનમ) શાન્તરસનું ઝરણ, (જ્ઞાનતાનપ્રધાનમ) પિતાની દિવ્ય દેશના દ્વારા મનુષ્યને માટે સમ્યકજ્ઞાનના દાતા, તથા (મયુર્વાનિધાનમ) અપાર સુખના ભંડાર એવા (વર્ષમાનં નમામિ) વર્ધમાન પ્રભુને હું માથું નમાવીને નમન કરૂં છું. ભાવાર્થ–ટીકાકારે આ લોક-દ્વારા મોક્ષમાર્ગના પ્રણેતા, જીવને અભય દેનારા, દેવો તથા મનુષ્ય દ્વારા સદા જેની સ્તુતિ થાય છે એવાં, કેવળજ્ઞાનરૂપ, મહાન, પ્રભાયુક્ત, શાન્ત રસના અભિનેતા, સંસારમાં રહેતા પ્રાણી એને માટે આત્મજ્ઞાનરૂપી દૈવી ભંડારના દાતા અને પરમ સુખનું એક જ નિધાન એવા વર્ધમાન વામીને પ્રણામ કર્યા છે. તેમાં મોટે ભાગે બધાં વિશેપણે અન્યગવ્યવચ્છેદ વાળા છે. “શિવરાળિવિધાનં” આ પદથી જે એવું માને છે કે જીવાત્મા પરમાત્મા બની શકતું નથી, એવાં મીમાંસક વગેરે મતનું ખંડન કર્યું છે. આત્મા જ જીવન્મુક્ત પરમાત્મા બનીને ભવ્ય જીને પરમાત્મા બનવાને ઉપદેશ દઈને પિતે સિદ્ધગતિને નેતા બની જાય છે. “ગવરૌજતા” આ પદ દ્વારા જે એવું માને છે કે “મનુષ્યના ઉપયોગને માટે જ મનુષ્ય સિવાયના બાકીના પ્રાણીઓનું નિર્માણ થયું છે તેથી પોતાની ઈચ્છા પ્રમાણે મનુષ્ય તેમને પિતાને માટે ઉપયોગ કરી શકે છે” એવી માન્યતાને દર કરીને એ બતાવાયું છે કે “પ્રભુને આદેશ સંસારના સર્વ એકેન્દ્રિય વગેરે જીનું રક્ષણ કરવાનું છે. તેમની દષ્ટિએ એ અગ્ય પક્ષપાત નથી.” “સુરનર નં ” આ પદથી એ સૂચિત થાય છે કે જે પ્રાણીમાત્રના રક્ષક હોય છે તેઓ જ દેવ તથા મનુષ્યની સ્તુતિને પાત્ર હોય છે બીજા નહીં. “કેવદ્રાસમાન” આ પદ દ્વારા વિશેષિક વગેરે મતની માન્યતાનું ખંડન કર્યું છે. તેમની એવી કલ્પના છે કે “જ્ઞાન આત્માને સ્વભાવ નથી, તથા બુદ્ધિ વગેરે નવ ગુણેના નાશથી જ મેક્ષ હોય છે તે બાબતમાં અહીં એવું કહેવાયું છે કે જ્ઞાન આત્માને સ્વભાવ છે અને એજ જ્ઞાન જ્ઞાનાવરણીય શ્રી નન્દી સૂત્ર ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ કમના અભાવમાં સદા નિર્મળ થઈને કેવળજ્ઞાનના રૂપમાં પરિણમે છે. મૈયાચિકેએ એકવીસ પ્રકારનાં દુઃખોની સાથે સુખને પણ મુક્તિમાં અભાવ માન્ય છે, તેથી તે માન્યતાનું ખંડન કરવા માટે “પરમગુનિયાન” એ વિશેષણ મૂકાયું છે. જે ૧ કે (રણવનગર) કરણસત્તરી અને ચરણસત્તરીને ધારણ કરનારા (સર્વપૂર્વાદિષવાર) અગીયાર અંગ તથા ચૌદ પૂર્વરૂપ સમુદ્રને પાર જનારા (ગુમરાધામ) શુભતર સમ્યગ્દર્શન વગેરે ગુણો ધારણ કરનારા ( પ્રાપ્ત સંસારવાર ) સંસારને પાર પામનારા (૪િતર૪૪રિઘમ્) બધી લબ્ધિઓ ધારણ કરનારા (વિજ્ઞાનતિમ ) મન:પર્યવ જ્ઞાન ધરાવનારા એવા (આમિરામમ્) સર્વોત્તમ (વં તમે જળધાં નમામિ) જગત વિખ્યાત ગૌતમ ગણધરને હું નમન કરું છું, ભાવાર્થ-આ લેક દ્વારા વર્ધમાન ભગવાનના પ્રસિદ્ધ ગૌતમ ગણધરને નમસ્કાર કરાયાં છે. ગૌતમ ગણધરે કરણસત્તરી અને ચરણસત્તરીના સેવનથી પિતાનાં જીવનને અત્યંત શ્રેષ્ઠ બનાવ્યું હતું. ચૌદપૂર્વના તેઓ પૂર્ણ પાઠી હતાં. સમ્યગ્દર્શન વગેરે ગુણોની પૂર્ણ જાગૃતિથી તેમણે એ જ લવમાં મુક્તિ પ્રાપ્ત કરી લીધી હતી. સર્વે લબ્ધિ તથા મન પર્યય જ્ઞાનની સિદ્ધિ તેમને મોક્ષ પામ્યાં પહેલાં થઈ ચુકી હતી. જે ૨ ! (માવીત્રાધાનો ક્વો જળી) શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રાપ્ત રત્નત્રયથી પ્રકાશમાન ગણધર (શ્રીસુધર્મા) શ્રી સુધર્મા સ્વામીએ ( સહુથે') ભગવાન દ્વારા કથિત અર્થને જગતના સકળ જીના ઉપકારાર્થે (નિવવ ) સૂત્ર રૂપથી ગૂંથેલ છે. (નમરતબૈ રાવે) એવા પરમ ઉપકારી દયાળુ શ્રી સુધર્મા સ્વામીને હું નમન કરૂં છું ૩ (સમાં સાત્તિસમિતિમ) પૂર્ણરૂપે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિને પાળનારા ( સ વિ તિમ્ માથાનમ્ ) સદા સર્વવિરતિને ધારણ કરનારા (માવત વિસ્ટક્ષમમ્) પૃથ્વીની જેમ બધા પ્રકારના પરીષહ સહન કરનાર (વર્જિતમ ગુવારિત્ર) નિરતિચાર ચારિત્રનાં પાળનારા (મપૂર્વવોષક) ભવ્ય જીને અપૂર્વ આત્મબોધ દેનારા એવાં (ગુસમ્) ગુરૂદેવને કે જેનું (સવારમુવત્રિવિણતાનનેન્દુ) મુખચન્દ્રમંડળ હંમેશા દેરા સાથેની મુહપતીથી સુશોભિત બની રહે છે, તથા (મવવાહિબ્રુવ) જે સંસારરૂપી શ્રી નન્દી સૂત્ર ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ સાગરમાં ડૂબતાં જેને માટે નૌકાસમાન છે તેમને હું (મિ) માથું નમાવીને પ્રણામ કરું છું . ૪ હું મુનિ ઘાસીલાલ (ની સરસ્વતી વંત્યા) જિનેન્દ્ર દેવના મુખચન્દ્ર માંથી નીકળેલી દિવ્ય દેશનાને નમન કરીને (રીસૂત્રાર્થરિજા નવન્દ્રિા ચિ) નન્દીસૂત્રના અર્થને સ્પષ્ટ કરનારી આ જ્ઞાનચન્દ્રિકા નામની ટીકા બનાવું છું કે પા “રૂદુ વહુ” ઈત્યાદિ. આ કાળમાં તીર્થકર ભગવાને દ્વારા ઉપદેશાલ અર્થરૂપ આગમને લઈને ગણધરેએ તેની સૂત્રરૂપે ગુંથણી કરી છે. અન્યત્ર પણ એ જ વાત કહેવાઈ છે-“અલ્ય મારૂ રિ, સુd fથતિ જળવા નિબT '' ઈત્યાદિ. અહંત ભગવાન સર્વ પ્રથમ અર્થરૂપે આગમની રચના કરે પછી ગણધરે સૂત્રરૂપે તેની પ્રરૂપણ કરે છે. વર્તમાન કાળમાં પૂર્વાપરવિરોધો વિનાના હોવાને કારણે સ્વતઃપ્રમાણભૂત (૩૨) બત્રીસ સૂત્રો ઉપલબ્ધ (પ્રાપ્ત) છે. તે નીચે પ્રમાણે છે ઉપોદ્ધાતઃ આચારાંગ વગેરે અગિયાર અંગસૂત્ર ૧૧, ઔપપાતિક વગેરે બાર ઉપાંગસૂત્ર૧૨, નંદી આદિ ચાર મૂલસૂત્ર ૪, બૃહત્કલ્પાદિક ચાર છેદ સૂત્ર ૪, તથા એક આવશ્યક સૂત્ર. (૩૨). મૂળસૂત્રરૂપથી પ્રસિદ્ધ આ નન્દીસૂત્રના કર્તા દેવવાચક આચાર્ય છે એવું કેટલાક કહે છે. કેટલાક એવું કહે છે કે “દેવવાચક આચાર્ય આ સૂત્રના રચનાર નથી પણ તેનું સંકલન કરનાર છે. પણ આ બન્ને માન્યતાઓ બરાબર નથી, કારણ કે ગણધરના સમયમાં દેવવાચક આચાર્ય હતા નહિ, તે તે સર્વવિદિત જ છે. વળી નંદીસૂત્ર તે ગણધરોના સમયમાં પણ હતું, કારણ કે ગણધરકત સમવાયાંગ સૂત્રમાં (૮૮ સ.) ભગવતીસૂત્રમાં (૮રૂા. ૨ ૩) અને રાજપ્રશ્નીયસૂત્રમાં “ગઠ્ઠ સંતી” એ પાઠ જોવામાં આવે છે, આ પાઠથી ગણધરના સમયમાં નદીસૂત્રનું અસ્તિત્વ સ્પષ્ટરૂપે સાબિત થાય છે. જે પૂર્વોકત શ્રી નન્દી સૂત્ર ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ વાત જ સ્વીકારવામાં આવે તે સમજવા જેવી વાત એ છે કે ગણધરના સમયમાં દેવવાચક આચાર્ય ન થયાં હોય તે પછી તેમના દ્વારા સંકલિત આ નંદીસૂત્રને સદ્ભાવ (અસ્તિત્વ) પણ કેવી રીતે એ સમયને માની શકાય ? તેથી તેના સદભાવના અભાવમાં “ ના સંતી' આ ગણધરનું વચન સુસં. ગત હોઈ શકે નહીં. તથા “નદીસૂત્રનું સંકલન કરનાર દેવવાચક આચાર્ય છે એ માન્યતામાં “નારણ પ્રકિવ વો” આ વાક્યથી વંચીત્ર વર્ક્સ” એ અર્થ પ્રાપ્ત થઈ શકતો નથી. કારણ કે નંદીસૂત્ર સિવાયના બીજા પણ કઈ ગ્રન્થથી જ્ઞાનની પ્રરૂપણ થઈ શકે છે. હવે “નંદીસૂત્ર” એ શબ્દને શું અર્થ છે તે વાત દર્શાવાય છે– કુન િધાતુ સમૃદ્ધિના અર્થમાં છે. તેમાં “” અને “ફુ” એ બને ઈસંજ્ઞક છે. “નથી “રૂ ગારિખ્યા” એ સૂત્ર દ્વારા “” પ્રત્યય, તથા “દ્રિતો નુ વાતો” એ સૂત્ર દ્વારા “સુ” કરવાથી “”િ એ શબ્દ સિદ્ધ થાય છે. અથવા “સર્વધનુષ્યઃ રૂદ્ ” એ ઔણાદિક સૂત્રથી ભાવ માં “” પ્રત્યય અને “ફુરિત નુ વાતો” આ સૂત્રથી “નુમ” થતાં પણ “નિર” રૂપ બની જાય છે. ત્યાર પછી “વિત્તિનઃ આ સૂત્ર દ્વારા “રતથા “અતિ ” એ સૂત્ર દ્વારા “” ને લેપ કરવાથી “નવી” એવું રૂપ થાય છે. “ન નન્હીઃ નન્દી શબ્દને અર્થ હર્ષ, પ્રમોદ છે. જીવને પ્રમોદના દેનારાં મત્યાદિક પાંચ જ્ઞાન છે, કારણ કે સ્વર્ગ અને મોક્ષનું સુખ જીવને મત્યાદિક પાંચ જ્ઞાન દ્વારા જ મળે છે. તેથી “ની શબ્દ એ પાંચ જ્ઞાનનું સૂચક હોવાથી આ સૂત્રનું નામ “ ર ત્ર કહેવાયું છે. તેનું આ સર્વ પ્રથમ સૂત્ર છે –“સે વિંનં ના' ઈત્યાદિ. પંચવિધજ્ઞાનનામાનિ જબૂસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે –“હે ભદન્ત ! જે જ્ઞાનેનું આ સૂત્રમાં વર્ણન કરાયું છે તે જ્ઞાન કેટલાં અને ક્યાં ક્યાં છે? તેના જવાબમાં શ્રી સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે-તે પાંચ પ્રકારનાં છે અને તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) આભિનિબેધિકજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિ જ્ઞાન (4) મન:પર્યયજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન, ભાવાર્થ–જ્ઞાનપદાર્થના સ્વરૂપને જાણવાની ઈચ્છાથી શ્રી જખ્ખસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે જ્ઞાનનું શું સ્વરૂપ છે? તેના જવાબમાં તેમને શ્રી નન્દી સૂત્ર ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ સમજાવવા માટે શ્રી સુધર્માસ્વામી કહે છે કે જેનાથી વસ્તુસ્વરૂપનું અવધારણ-નિર્ણય થાય છે તે જ્ઞાન છે. એ જ્ઞાન આત્મામાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયથી અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. આગમમાં એ જ્ઞાનના પાંચ ભેદ દર્શાવ્યા છે. તે પાંચ ભેદ જ્ઞાનના મૂળ ભેદ છે. અને એ જ કારણે જ્ઞાન પાંચ પ્રકારનું બતાવ્યું છે. સૂત્રમાં જે “પત્ત ” શબ્દને ઉપગ થયેલ છે તેનું તાત્પર્ય એવું છે કે તીર્થકર ભગવાને પિતે જ એવું કહ્યું છે, તેથી સૂત્રકાર તે પદ દ્વારા એ સૂચિત કરે છે કે તીર્થકર ભગવાને જ્ઞાનનાં જે પાંચ પ્રકાર બતાવ્યા છે તે આ પ્રમાણે છે. એ વાત “રંગા ” પદથી સમજાવેલ છે– હવે “આમિનિવધિજ્ઞાન વગેરે પદને વિગ્રહપૂર્વક અર્થ લખવામાં આવે છે – આભિનિબોધિકજ્ઞાનવર્ણનમ્ (૧) આભિનિબોકજ્ઞાન– આભિનિધિક જ્ઞાનને આર્થ આ પ્રમાણે છે:–આભિનિધિકરૂપ જે જ્ઞાન છે તેનું નામ આભિનિબોધિક જ્ઞાન છે, આભિનિબોધિક જ્ઞાનમાં કર્મધારય સમાસ થયા છે. યેગ્ય દેશમાં વસ્તુના અવસ્થાનની અપેક્ષા રાખવી તેનું નામ અભિઅભિમુખ છે. “જિ” ને અર્થ નિયત છે. તેને ફલિતાર્થ એ થાય છે કે પાંચ ઇન્દ્રિ અને મનની અપેક્ષા કરીને યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુનું જે જ્ઞાન થાય છે તે અભિનિબંધ છે. અથવા જ્ઞાનમાં સંશયરૂપતા અથવા વિપર્યયરૂપતાનું હોવું તે દેષ મનાય છે. આ સંશયરૂપ તથા વિપર્યયરૂપ દેષરહિત જે બોધ થાય છે તે અભિનિબોધ છે. અભિનિબોધનું નામ જ આભિનિબોધિક છે. આભિનિબોધિક પદ સ્વાર્થમાં કw પ્રત્યય હોવાથી સિદ્ધ થાય છે. આ રીતે અભિનિબોધરૂપ જ્ઞાનનું નામ જ આભિનિબોધિક જ્ઞાન છે. એમ જાણવું જોઈએ. અથવા જેના વડે પદાર્થનું જ્ઞાન થાય છે તે અભિનિબોધ છે. અભિનિબોધ જ આભિનિબેધિક છે. અહીં આભિનિબેધિક શબ્દથી તદાવરણ કમને એટલે કે જ્ઞાનાવરણ કમને ક્ષયે પશમ પ્રહણ થયું છે, કારણ કે જ્ઞાનાવરણીય શ્રી નન્દી સૂત્ર Page #24 -------------------------------------------------------------------------- ________________ કર્મને પશમ થતાં જ આત્મા રૂપાદિક પદાર્થોને જાણે છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ જ જ્ઞાનનું કારણ હોય છે, તેથી કારણરૂપ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમમાં કાર્યરૂપ જ્ઞાનને અભેદેપચાર કરવાથી આભિનિબેધિક પદની જ્ઞાનની સાથે સમાનાધિકરણતા બની જાય છે. અથવા અભિનિબંધ શબ્દનો અર્થ આત્મા પણ છે, કારણ કે આત્મા જ પદાર્થોને જાણે છે તેથી તે જ આભિનિધિક છે. અહીં જે આભિનિધિકઆત્માને જ્ઞાન સ્વરૂપે પ્રગટ કરેલો છે તે ધર્મ અને ધમમાં અભેદની અપેક્ષાથી જાણવું જોઈએ. પિતાના ઉપયોગરૂપ પરિણામથી અભિન્ન હોવાને કારણે આત્મરૂપ આભિનિબેધિક પદની આ પક્ષમાં પણ જ્ઞાનપદની સાથે સમાનાધિકરણતા બનવામાં કઈ વાંધો આવતો નથી. આભિનિબંધિક જ્ઞાનને અર્થ મતિજ્ઞાન છે. કહ્યું પણ છે – “મતિઃ સ્મૃતિ, સંજ્ઞા, નિત્તા, મિનિધોધઃ” એ બધાં પર્યાયવાચક શબ્દો છે. પર્યાયવાચક શબ્દોમાં શબ્દની અપેક્ષાએ અંતર હોવા છતાં અર્થની અપેક્ષાએ અંતર હોતું નથી. એક જ અર્થના તે દર્શાવનારા હોય છે. ૧ શ્રુતજ્ઞાનવર્ણનમ્ ( ૨ ) શ્રુતજ્ઞાનશ્રુતજ્ઞાન શબ્દનો અર્થ આ પ્રમાણે છે:-શ્રુતજ્ઞાન શબ્દને અર્થ-શબ્દ સાંભળવાથી ઉત્પન્ન થતું જ્ઞાન, આ જ્ઞાન પાંચ ઈન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. તથા તેમાં શબ્દ અને તેના અર્થની પર્યાલચના હોય છે. આ રીતે શબ્દના શ્રવણથી જે જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થાય છે તે શ્રુતજ્ઞાન છે. અથવા–“જોતીતિ બ્રુતમ્” જે સાંભળે છે તે શ્રત છે. આ વિવક્ષા પ્રમાણે શ્રતને અર્થ શ્રોતા થાય છે. શ્રોતા આત્માને પર્યાયવાચી શબ્દ છે. આ રીતે શ્રી નન્દી સૂત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રોતારૂપ જ્ઞાનનું નામ શ્રુતજ્ઞાન થાય છે. આ પક્ષમાં શ્રવણાત્મક ઉપયોગરૂપ પરિણામથી આત્મામાં અભિન્નતા સૂચિત કરાઈ છે. તેથી કૃત અને જ્ઞાનમાં સમાનાધિકરણતા બંધ બેસતી થઈ જાય છે, કારણ કે શ્રોતા કે જે આત્મા છે તેની પર્યાય થવાથી જ્ઞાન તેનાથી ભિન્ન નથી, “શું” ધાતુથી આર્ષ હોવાને કારણે કર્તામાં “#" પ્રત્યય લાગીને “શ્રતનું એ નાન્યતર જાતિને શબ્દ બન્ય છે. શ્રુતજ્ઞાનના વિષયમાં આગળ ફરીથી સ્પષ્ટતાપૂર્વક લખાશે અરા અવધિજ્ઞાનવર્ણનમ્ (૩) અવધિજ્ઞાનઅવધિજ્ઞાન” શબ્દને અર્થ આ પ્રમાણે છે:–અર્થને સાક્ષાત્કાર કરવાને આત્માને જે વ્યાપાર હોય છે તેનું નામ અવધિ છે. અથવા ‘બ' શબ્દ અવ્યય પણ છે. અવ્યયના અનેક અર્થ થાય છે તેથી અહીં “જ' શબ્દનો અર્થ “નીચે” એ જાણ જોઈએ. તેને ભાવાર્થ એ છે કે જેના દ્વારા નીચા પ્રદેશમાં વિસ્તૃત વસ્તુને આત્મા જાણે છે, તેનું નામ અવધિ છે. આ રીતે અધોવિસ્તૃત વિષયને જાણનારૂ જ્ઞાન અવધિજ્ઞાન છે, એ ફલિતાર્થ નીકળે છે. વિષયની બાહુલ્યતાની અપેક્ષાએ જ આ વ્યુત્પત્તિ કરેલ છે, એમ માનવું જોઈએ, નહીં તે જે વિષય ત્રાંસા, અથવા ઊંચે ફેલાયેલ છે તેમને જાણનારૂં જ્ઞાન અવધિજ્ઞાન કહી શકાશે નહીં. અથવા અવધિ-શબ્દનો અર્થ મર્યાદા પણ થાય છે. આ જ્ઞાનની મર્યાદા એ છે કે તે રૂપી દ્રવ્યને જ સ્પષ્ટ જાણે છે, અરૂપી દ્રવ્યોને નહીં. અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા લઈને જે જ્ઞાનરૂપી પદાર્થોને સ્પષ્ટ રીતે જાણે છે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાનમાં ઈન્દ્રિય અને મનની આવશ્યકતા રહેતી નથી–તેની અપેક્ષા કર્યા વિના જ એ જ્ઞાન દ્વવ્યાદિકની મર્યાદાને લઈને રૂપી પદાર્થને જાણે છે. કહ્યું પણ છે શ્રી નન્દી સૂત્ર ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ " द्रव्याणि मूर्तिमन्त्येव, विषयो यस्य सर्वतः । નિયચહિતં જ્ઞાનં, તાધિક્ષા' ? .. એટલે કે જે જ્ઞાનમાં ઈન્દ્રિયે તથા મનની સહાયતા નથી, તથા જે રૂપી યુગલ દ્રવ્યને જ જાણે છે તે અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જીવને પ્રાપ્ત થાય છે તેના બે ભેદ છે(૧)ગુણપ્રત્યય (૨) ભવ પ્રત્યય. ગુણપ્રત્યય અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચાને થાય છે. આ અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં સમ્યગ્દર્શન વગેરે ગુણે નિમિત્તરૂપ મનાય છે. જે અવ ધિજ્ઞાનની ઉત્પત્તિ માટે ભવ કારણરૂપ હોય છે તે અવધિજ્ઞાન ભવપ્રત્યય મનાય છે. આ અવધિજ્ઞાન દેવ તથા નારકી છને થાય છે. એ બંને પ્રકારના અવ ધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ જરૂર કારણરૂપ હોય છે ખરો પણ તે પરમ્પરારૂપથી હોય છે, સાક્ષાત્કારણ ભવપ્રત્યય અવધિમાં દેવ અને નારકીને ભવ માનવામાં આવ્યા છે. તથા ગુણપ્રત્યય અવધિમાં સમ્યગ્દર્શન આદિ ગુણ મનાયા છે. કારણ કે દેવ–નારકીના ભવને માટે ત્યાં અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થાય છે. તથા સમ્યગ્દર્શન વગેરે ગુણેને માટે મનુષ્ય અને તિર્યંચ પર્યાયમાં અવધિજ્ઞાનાવરણીય કમને ક્ષયપ શમ થાય છે. ગુણપ્રત્યય અવધિનું નામ ક્ષાપશમિક અવધિજ્ઞાન પણ છે. દેવ નારકીની પર્યાયમાં અવધિજ્ઞાનની પ્રાપ્તિ જન્મસિદ્ધ અધિકાર છે, પણ મનુષ્ય, તિર્યમાં એવું નથી. ૩ મનઃ પર્યજ્ઞાનશબ્દાર્થ (૪) મન:પર્યવજ્ઞાનમનઃવિજ્ઞાન શબ્દનો અર્થ આ પ્રકારને છે–“ર” શબ્દ, રક્ષણ, ગતિ, કાન્તિ, પ્રીતિ, તૃપ્તિ, અવગમ વગેરે અર્થોમાં વપરાય છે. અહીં તે અર્થોમાંથી તે શબ્દને ફકત “લવામ” અર્થ જ ગ્રહણ કરાય છે. રિ' શબ્દનો અર્થ સર્વતોભાવ છે. સર્વતભાવથી થયેલ બંધને શ્રી નન્દી સૂત્ર ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ : અહીં પવ શબ્દના વાચ્યા કહેલ છે. આ રીતે મનનો એટલે પરકીય મનેગત પદાર્થના જેના દ્વારા સ્પષ્ટરૂપથી એધ થાય છે તે મન:પર્યવ જ્ઞાન છે. - પવ, પર્યાય તથા પય ' એ શબ્દો એક જ અદર્શાવે છે. પંચ' આ શબ્દ અય નૌ ગતિવાચક ‘ચ' ધાતુમાંથી બન્યા છે. તેના અ ખોધન થાય છે. ઈ–સમન્તાત્—સર્વ રીતે અયન-પરિચ્છેદન જેના દ્વારા થાય છે તે પય છે. એ રીતે તેના ઉપરોકત અર્થ થઈ જાય છે. મનસબંધી જે પચ તે મન:પર્યંચ છે. · પર્યાય ' આ શબ્દ જ્યારે વપરાય છે ત્યારે તેના અથ એવા થાય છે કે મનની જે પર્યાય છે તે મન:પર્યાય છે. આ વિવક્ષામાં ગ્ નતૌ ’ ધાતુથી આ आय શબ્દ સિદ્ધ થયા છે. , ઃ " અથવા—પત્ર, પય, પર્યાય, ધર્મ, એ શબ્દો એક જ અના વાચક છે. અર્થાત્ જે કેઈ વ્યકિત મનઃપવજ્ઞાનથી ખાહ્ય વસ્તુના ધર્માંના વિચાર કરે છે તેને તે વસ્તુના સ્પષ્ટ ોધ થાય છે. તેમાં પણ ઇન્દ્રિયા તથા મનની સહાયતાની જરૂર રહેતી નથી. “ આને આ વિચાર કર્યાં છે તથા આ રીતે વિચાર કર્યાં છે” તે વાત મન:પર્યવજ્ઞાની બતાવી દે છે. તેના વિષય અઢાઈ દ્વીપ અને તેની અંદર આવેલા સમુદ્રની અંદર રહેલા સ'ની પ'ચેન્દ્રિય જીવાનું મનેાગત દ્રવ્ય છે. દ્રવ્યમન અને ભાવમન એ ભેદથી મન એ પ્રકારનુ છે. દ્રશ્યમન મનાવગણુારૂપ છે. આ જ વણા જ્યારે જીવથી ગૃહીત થઇ જાય છે અને જ્યારે જીવ તેમના વિચાર કરવા લાગે છે ત્યારે એ વિચારનું નામ જ ભાવમન છે. અહીં મનથી ભાવમનનું ગ્રહણુ થયુ છે. એ ભાવમનની પદ્મયા આ પ્રમાણે હાય છે-આત્માનેા કયા સ્વભાવ છે ? આ આત્મા જ્ઞાન સ્વભાવવાળા છે, રૂપરહિત તથા કોં અને સુખાદિનો ભાક્તા છે. એ જ ભાવમનની પર્યાા છે. સારાંશઃ—જેટલી પણ વિચારધારાઓ છે તે બધીજ ભાવમનની પોંચા જાણવી જોઇએ. તે ભાવમનની પોંચા જ નિજાત્મગત નહીં પણ પરમનેાગત જ અહીં મનઃપયજ્ઞાનના પ્રકરણમાં ગ્રહણ કરાઈ છે. બાહ્ય દ્રવ્યાની પર્યાયે તે અનુમાનથી જ જાણી શકાય છે. તાત્પર્ય ફકત આટલું જ છે કે બીજાના મનમાં રહેલી વિચારધારારૂપ પર્યાયાને સ્પષ્ટ રૂપથી જાણનારા જ્ઞાનનું નામ જ મનઃપયજ્ઞાન છે. પ્રજા શ્રી નન્દી સૂત્ર ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનશબ્દાર્થઃ (૫) કેવળજ્ઞાન કેવળજ્ઞાનના શબ્દાર્થ આ પ્રમાણે છે. જે એક-અસહાય જ્ઞાન હોય છે તેનું નામ કેવળજ્ઞાન છે. અહી કેવળ શબ્દના અર્થ એક-અસહાય એવા લીધા છે. કારણ કે તેમાં ઈન્દ્રિય વગેરેની તથા અન્યજ્ઞાનની આવશ્યકતા રહેતી નથી, તેથી તેને પરની સહાયતા વિનાનુ હાવાના કારણે એક-અસહાય મનાયુ છે૧. અથવા જે શુદ્ધ જ્ઞાન હૈાય છે તે કેવળજ્ઞાન છે. અહી' · કેવળ શબ્દના અર્થ શુદ્ધ કર્યા છે. કારણ કે આ જ્ઞાન સર્વે આવરણા નષ્ટ થતાં જ થાય છેર. અથવા જે જ્ઞાન સપૂર્ણ હાય છે તે કેવળજ્ઞાન છે. અહી કેવળના અસ પૂર્ણ દર્શાવાયા છે, કારણ કે આ જ્ઞાન સંપૂર્ણ પદાથેનેિ-રૂપી, અરૂપી સમસ્ત ત્રિકાલવી પટ્ટા સમૂહને ગ્રહણ કરે છે ૩. અથવા જે જ્ઞાન અસાધારણ હોય છે તેનુ નામ કેવળજ્ઞાન છે, અહી' કેવળ શબ્દના અર્થ અસાધારણ કરાય છે, કારણ કે તેના જેવું બીજું કાઈ જ્ઞાન નથી૪. અથવા જે જ્ઞાન અનંત હાય છે તેનુ નામ કેવળજ્ઞાન છે. અહી' કેવળના અથ અનત કરાયે છે, કારણકે આત્મામાં એક વખત આ જ્ઞાન થયાં પછી તેને નાશ થતા નથી. તથા અનંત જ્ઞેયાને જાણવાથી પણ તે અનંત મનાયુ છુ. ૫. આ રીતે એ પાંચ અર્થાવાળું જે જ્ઞાન થાય છે એ જ કેવળજ્ઞાન છે, એવું જાણવુ જોઈ એ. તેનું તાત્પર્ય એ છે કે આ જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મોના મૂળમાંથી જ ક્ષય થાય છે. ભૂત, ભવિષ્ય અને વ†માનકાળના સર્વ પદાર્થો હસ્તામલકવત્ તેમાં પ્રતિિ બિત થતાં રહે છે. તથા એ કેવળજ્ઞાન મત્યાદિક ક્ષાયેાપશમિક જ્ઞાનાથી નિરપેક્ષ રહે છે, કારણ કે તેની ઉત્પત્તિ થતાં મત્યાદિક જ્ઞાન રહેતાં નથી. શંકા :–કેવળજ્ઞાનના સદ્ભાવમાં માર્દિકને અસદ્ભાવ કેમ રહે છે? જ્યારે મત્યાક્રિક જ્ઞાન પોતપોતાનાં આવરણાના ક્ષયાપશમ થતાં જ થાય છે ત્યારે તે વાત માનવી વધુ સરળ પડે છે, કે જ્યારે પોત પોતાનાં આવરણોનો સદંતર ક્ષય થઈ જશે ત્યારે તે આપો આપ જ પ્રગટ થવા લાગશે, જેવી રીતે ચારિત્ર પરિણામ હેાય છે. કહ્યું પણ છે.- “ અવળવેવિયમે, નારૂં વિન્ગતિ મમુયાિ आवरणसच्चविगमे, कह ताई न होंति जीवस्स ॥ १ ॥ એ શંકાના ઉત્તર આ પ્રમાણે છે—જે રીતે મેલ વાળા મણીમાંથી જ્યાં શ્રી નન્દી સૂત્ર ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ સુધી મેલના સદંતર અભાવ થતા નથી ત્યાં સુધી જેમ તેનાથી થોડાં ઘેાડાં પ્રમા માં મેલના અભાવ થયા કરે છે અને તે મણી તે થાડા થાડા મેલના જવાથી થોડાં થોડાં પ્રમાણમાં પેાતાના સ્વરૂપની અભિવ્યકિત કરતા રહે છે. આ સ્વરૂપાભિવ્યકિત તે મણિમાં સવં દેશમાં ન હેાતાં કવચિત્ ( કાઈ કોઈ જગ્યાએ) કદાચિત્ ( કોઈક વખતે ) કથંચિત્ રૂપથી (કાઈ કોઈ પ્રકાર) હાય છે તેથી તે સ્વરૂપાભિવ્યકિત અનેક પ્રકારે મનાય છેઃ એજ પ્રમાણે ત્રિકાળવતી સર્વે પદાર્થોને સાક્ષાત્ જાણવાને જેના પારમાર્થિક સ્વભાવ છે, અને જેના એ સ્વભાવ અનાદ્રિ કાળથી લાગેલા જ્ઞાનાવરણીય કમ પટલથી તિાહિત થઈ રહ્યો છે તે જ્યાં સુધી આત્મામાંથી કમળના સદંતર નાશ થઈ જતા નથી ત્યાં સુધી એક દેશથી જેમ જેમ કમળ જતા જાય છે તેમ તેમ તેનાં સ્વરૂપની ‘જ્ઞપ્તિ' (જાણુ) થતી રહે છે. આ આત્માના સ્વરૂપની જાણ પણ જીવને કવચિત્, કદાચિત્ કથ ́ચિત્ રૂપથીજ થાય છે, સમસ્ત રૂપે નહી. તેથી આ જ્ઞપ્તિ−(જાણુ) પણ અનેક પ્રકારે મનાય છે. કહ્યું પણ છેઃ 66 मलविद्धमणिव्यक्ति, - ,--ચેથાડને પ્રાતઃ । कर्म विद्धात्मविज्ञप्ति, - स्तथाऽनेकप्रकारतः " ॥१॥ આ અનેકવિધ આત્મજ્ઞપ્તિ જ મત્યાદિક ચાર જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે તે મરકતમણિમાંથી સંપૂર્ણ રીતે મેલના નાશ થાય છે ત્યારે જેમ તેનાં રૂપની સ્પષ્ટ રીતે અભિવ્યકિત થાય છે તેજ પ્રમાણે જ્ઞાન-દર્શનચારિત્રના પ્રભાવથી આત્માના આવરણને પણ સંપૂર્ણ રીતે ક્ષય થતાં એક સ્વરૂપની, કે જે સવ વસ્તુએ તેમજ તેમની સમસ્ત પર્યાઓના વિશદરૂપથી સાક્ષાત્કાર કરનાર હાય છે, અભિવ્યકિત થઈ જાય છે. કહ્યુ' પણ છેઃ '' यथा जात्यस्य रत्नस्य, निःशेषमलहानित: । स्फुटैकरूपाभिव्यक्ति, - विज्ञप्तिस्तद्वदात्मनः " ॥ १॥ આથી એ સિદ્ધ થાય છે કે- કેવળજ્ઞાન મત્યાદિનિરપેક્ષ હાય છે. શ્રી નન્દી સૂત્ર ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ અવઘ્યાદિજ્ઞાનતઃ પૂર્વ મતિશ્રુતજ્ઞાનવર્ણને હેતુઃ શકા:–અવધિ આદિ જ્ઞાનામાં પહેલાં જે મતિ શ્રુત જ્ઞાનના ઉલ્લેખ કરાયા છે તેનુ શું કારણ છે? ઉત્તર:–એ જ્ઞાનામાં પહેલાં જે મતિ શ્રુત જ્ઞાનના નિર્દેશ કરાયા છે તેનું એક કારણ તો એ છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ મન્નેનો એક જ સ્વામી હાય છે, અલગ અલગ સ્વામી હાતા નથી. વળી તેના કાળ પણ એક જ છે, જુદો જુદો કાળ નથી. વળી વિષયની અપેક્ષાએ પણ એમાં સમાનતા છે—અસમાનતા નથી. તથા તે બન્ને જ્ઞાન પરૌક્ષ છે. બીજું કારણ એ છે કે એ હાય તા જ અવધિ આદિ જ્ઞાન થાય છે. કહ્યું પણ છેઃ "C ‘નત્ય મનાળ તથૅ સુચનાળ ” જે આત્મામાં મતિજ્ઞાન થાય છે એ જ આત્મામાં શ્રુતજ્ઞાન થાય છે. જેટલા સ્થિતિકાળ મતિજ્ઞાનના છે એટલે જ સ્થિતિકાળ શ્રુતજ્ઞાનને છે. મતિજ્ઞાન જે પ્રમાણે મતિજ્ઞાનાવરણીય કના ક્ષયા મતિજ્ઞાનાનન્તરં શ્રુતજ્ઞાનનિર્દેશે હેતુઃ પશમથી ઉત્પન્ન થાય છે એજ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષચેાપશમથી ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે મતિજ્ઞાન સવે દ્રવ્યોને પરાક્ષ રૂપથી વિષય કરે છે એ જ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ વિષય કરે છે. જે રીતે મતિજ્ઞાન પરોક્ષ મનાયું છે એ જ રીતે શ્રુતજ્ઞાન પણ પક્ષ મનાયું છે. એ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના સદ્ભાવમાં જ અવિધજ્ઞાન વગેરે થયા કરે છે. શકા:–મતિજ્ઞાનની પછી શ્રુતજ્ઞાનના જે પાઠ રખાયા છે તેનુ શું કારણ છે? ઉત્તર—મતિજ્ઞાનની પછી શ્રુતજ્ઞાનના પાઠ રાખવાનુ કારણ એ છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાન સાથે થાય છે. અથવા તે મતિજ્ઞાનના એક વિશિષ્ટ અંશ છે. કહ્યું પણ છે— “ મઘુબં નેળ મુર્ય, તેળાવીણ્ મવિશઢો વા । महभेओ वेव सुयं, तो महसमणंतरं भणियं " ॥१॥ શ્રી નન્દી સૂત્ર ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ મતિશ્રુતજ્ઞાનાનન્તરમવધિજ્ઞાનસ્યોપન્યાસે હેતુકથનમ્ શકા—મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવિધ જ્ઞાનનું જે કથન સૂત્રમાં કરાયું છે તેનુ શું કારણ છે ? ઉત્તર—એનું કારણ—કાળ, વિપય, સ્વામી અને લાભની સમાનતા છે. તેના ખુલાસા આ પ્રમાણે છેઃ-એક જીવ અથવા અનેક જીવાની અપેક્ષાએ જેટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સ્થિતિકાળ છે એટલેા જ સ્થિતિકાળ અવધિ જ્ઞાનના પણ છે. આ કાળની અપેક્ષાએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનની સાથે અવિધજ્ઞાનની સમાનતા છે. મિથ્યાત્વના ઉય થતાં જે રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિપર્યં યરૂપ થઈ જાય છે તે જ પ્રમાણે અવધિજ્ઞાન પણ વિષયરૂપ થઈ જાય છે. એ વિષયની અપેક્ષાએ તે ખન્નેની સાથે તેની સમાનતા છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના જે સ્વામી હોય છે તે જ અવધિજ્ઞાનનો પણ સ્વામી હોય છે. આ રીતે સ્વામીની અપેક્ષાએ તેમાં તેમની સાથે સમાનતા બંધબેસતી થઇ જાય છે. વિભગજ્ઞાની દેવ આદિ ને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં યુગપત્ (એકીસાથે)તેને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના લાભ થઈ જાય છે, આ લાભની અપેક્ષાએ સમાનતા છે. તથા—છદ્મસ્થ, વિષય, ભાવ, પ્રત્યક્ષત્વની સમાનતાની અપેક્ષાએ અવ ધિજ્ઞાનની પછી મન:પર્યવજ્ઞાનના સૂત્રમાં નિર્દેશ કરાયા છે. જે રીતે ષિજ્ઞાન છદ્મસ્થ જીવાને થાય છે એ જ રીતે મનઃ૫વજ્ઞાન પણ એ જ જીવાને થાય છે. આ અવિધજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની છદ્મસ્થની અપેક્ષાએ સમાનતા છે. અવધિજ્ઞાન જે પ્રમાણે રૂપી દ્રવ્યોને વિષય કરે છે એ જ પ્રમાણે મન:પર્યવજ્ઞાન પણ રૂપી દ્રવ્યોને વિષય કરે છે. આ વિષયની અપેક્ષાએ બન્નેમાં સમાનતા છે. ક્ષાર્ય પશિમક ભાવમાં જે પ્રમાણે અવધિજ્ઞાન ગણાવ્યુ છે એ જ પ્રમાણે મનઃપવ જ્ઞાનને પણ ક્ષાયેાપશમિક ભાવમાં ગણાવ્યુ છે. આ ભાવની અપેક્ષાએ સમાનતા છે. અધિજ્ઞાન જે રીતે આત્મજન્ય હાવાથી પ્રત્યક્ષ મનાય છે. એ જ રીતે મન વજ્ઞાન પણ ઈન્દ્રિય અને મનની સહાયતા વિના ફકત અવ શ્રી નન્દી સૂત્ર ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ મન ૫ર્યયજ્ઞાનાન્તર કેવલજ્ઞાનોપન્યાસે હેતુથનમ્ આત્મજન્ય હોવાથી પ્રત્યક્ષ મનાય છે. આ બન્નેમાં પ્રત્યક્ષત્વની અપેક્ષાએ સમાનતા છે. તથા–અપ્રમત્તસંચતસ્વામી, તથા અવિપર્યયની અપેક્ષાએ સમાનતા હોવાથી મન:પર્યવ જ્ઞાનની પછી કેવળજ્ઞાનને પાઠ રાખે છે. મન:પર્યવજ્ઞાન જે પ્રમાણે અપ્રમત્ત ભાવમુનિને થાય છે એ જ રીતે કેવળજ્ઞાન પણ અપ્રમત્ત ભાવમુનિને થાય છે. આ સ્વામીની અપેક્ષાએ સમાનતા છે. મન:પર્યવજ્ઞાન જે રીતે વિપયરહિત હોય છે એ જ રીતે કેવળજ્ઞાનમાં પણ વિપર્યય થત નથી. આ અવિપર્યયની અપેક્ષાએ સમાનતા છે. બીજું કેવળજ્ઞાનને જે બધાની અંતે રાખવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે એ જ્ઞાન મત્યાદિક ચાર જ્ઞાને કરતાં ઉત્તમ છે અને એ બધાને અંતે જ તેની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાને કરતાં તેમાં ઉત્તમતા એથી છે કે આ જ્ઞાનમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન પશ્ચવિધજ્ઞાનસ્ય સંક્ષેપતો જૈવિધ્યન નિર્દેશઃ કાળના સવે રેય પદાર્થોને આભાસ થાય છે. તથા જે જીવને ચાર જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે તે જીવને જ છેવટે કેવળજ્ઞાનને લાભ થાય છે સૂ૦ ૧ છે તું તમારો ઈત્યાદિ. ( તત્ ) પૂર્વોક્ત પાંચ પ્રકારનાં તે જ્ઞાન (માતા) ટુંકાણમાં (દ્ધિવિઘ) બે પ્રકારના (પ્રશતમ્) કહેવાયા છે. (તસ્થા ) તે બે પ્રકાર આ છે – (પ્રત્યક્ષ જ પક્ષ ) પ્રત્યક્ષ અને પરોક્ષ. તેઓમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન અપરોક્ષ છે. શ્રી નન્દી સૂત્ર ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ શબ્દાથઃ પ્રત્યક્ષ શબ્દનો અર્થ શંકા–પ્રત્યક્ષ શબ્દને શું અર્થ છે ? ઉત્તર–જે ઈન્દ્રિયની મદદ વિના કેવળ આત્માની મદદથી જ ઉત્પન્ન થાય છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષમાં પ્રતિ+ક્ષ એ બે શબ્દો છે. “અક્ષ” આ શબ્દ “વારા ચાણ” આ વ્યાત્યર્થક “ઉ” ધાતુથી બૌદિ ન પ્રત્યય કરતાં બને છે. “ જ પ્રતિ વર્તતે તત્ત પ્રત્યક્ષ' એટલે કે જે જ્ઞાન જીમાં અન્ય નિરપેક્ષ (બીજાની અપેક્ષારહિત) થઈને રહે છે તે પ્રત્યક્ષ છે, એ તેને અર્થ ફલિત થાય છે. અત્યાર કાન્તા દિલીયા” આ વાર્તિકથી અહીં બીજી વિભકિત સાથે સમાસ થયેલ છે. અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન, તથા કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષસ્વરૂપ એ માટે કહેવાય છે કે તેઓમાં ઈન્દ્રિયાદિક બીજા પદાર્થોની સહાયતાની આવશ્યકતા રહેતી નથી, તથા તેમની મદદ વિના જ તે પિતાના વિષયભૂત પદાર્થને સ્પષ્ટરૂપે ગ્રહણ કરે છે, તેથી તેમને જીવની તરફ સાક્ષાદ્વવર્તી કહેવાયાં છે. સૂત્રમાં જે “ર” શબ્દ આવ્યું તે પ્રત્યક્ષગત અનેક ભેદે બેધક છે. પ્રત્યક્ષ લક્ષણ પ્રત્યક્ષ શબ્દનું લક્ષણ આ પ્રમાણે પ્રત્યક્ષ શબ્દનો અર્થ કહીને હવે પ્રત્યક્ષનું લક્ષણ સ્પષ્ટ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે –મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન સિવાયનાં જે ત્રણ પ્રકારનાં જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. એટલે કે જે જ્ઞાન પ્રાણીઓનાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષપશમ તથા ક્ષયથી ઈન્દ્રિય અને અનિન્દ્રિય નિરપેક્ષ થઈને ફકત આત્માને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. એમ માનવું જોઈએ. આ પ્રત્યક્ષ અવધિ આદિ ત્રણ જ્ઞાન છે. એ ત્રણ સાનોને જે પ્રત્યક્ષ કહ્યાં છે તે નિશ્ચયનયની અપેક્ષાએ જ કહ્યાં છે. વ્યવહારની અપેક્ષાએ તે ચક્ષુ વગેરે પાંચ ઈન્દ્રિયોથી જન્ય જે જ્ઞાન હોય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જ્યારે ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે ત્યારે આ સ્થિતિમાં “અક્ષ” શબ્દ ઈન્દ્રિય અર્થને બેધક હોય છે. એનું તાત્પર્ય એ હોય છે કે જે જ્ઞાન ઇન્દ્રિયની અધીનતાથી ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. શ્રી નન્દી સૂત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ શંકા--જ્યારે પ્રતિપૂર્વક અક્ષિ શબ્દથી “ઘર-ઘર-સમrs” આ સૂત્રથી અવ્યયીભાવસમાસાન્ત “ટ” પ્રત્યય હેવાથી પ્રત્યક્ષ શબ્દ સિદ્ધ થાય છે તો અહીં તપુરૂષસમાસ કરવાની આવશ્યકતા જ શી છે? જે અહીં એવું કહેવાય કે “ક્ષ” શબ્દથી અવ્યયીભાવસમાસાન્ત ટર” પ્રત્યય કરવાથી જ્યારે પ્રત્યક્ષ શબ્દની સિદ્ધિ કરાશે ત્યારે એવી હાલતમાં સ્પર્શનાદિપ્રત્યક્ષ પ્રત્યક્ષ શબ્દના વાચ્યાર્થ થઈ શકશે નહીં, તે એવી આશંકા પણ યોગ્ય નથી, કારણ કે અહીં ફક્ત વ્યુત્પત્તિનિમિત્ત બતાવવાને માટે જ અક્ષિ શબ્દને પ્રગ કરાય છે. પ્રત્યક્ષ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત તે સ્પર્શનાદિપ્રત્યક્ષમાં પણ છે જ, તેથી ત્યાં પ્રત્યક્ષશબ્દવાતા બની જશે. નહીં તે અક્ષ શબ્દના ઉપાદાનમાં પણ અનિદ્રિયપ્રત્યક્ષમાં પ્રત્યક્ષશખવાચતા કેવી રીતે આવી શકશે ? ફરીથી એવી શંકા કરવામાં આવે કે જ્યારે અવ્યયીભાવ સમાસ સ્વીકૃત કરવામાં આવશે તે “પ્રચોદચં ઘર, પ્રત્યક્ષા યં ૪તા” વગેરે પ્રગ બની શકશે નહીં, કારણ કે જે અવ્યયીભાવ સમાધ્ય હોય છે તે સદા નાન્યતર જાતિમાં હોય છે તે એવી આશંકા પણ બરાબર નથી, કારણ કે “પ્રાક્ષથાસ્તતિ” આ અર્થમાં “માભ્યિોss” આ સૂત્રદ્વારા “વરુ” પ્રત્યય હેવાથી “પ્રત્યક્ષ પ્રત્યક્ષ” એ શબ્દોની સિદ્ધિ થઈ જાય છે તે પછી તન્દુરૂષ સમાસની આવશ્યકતા રહેતી નથી. ઉત્તર–અવ્યયીભાવ સમાસની સિદ્ધિના નિમિત્તે એવું સમાધાન દેવું બરાબર નથી. કારણ કે એવું માનવા છતાં પણ “પ્રત્યક્ષો રોપા “ ક્ષા વૃદ્ધિ વગેરે પ્રગોમાં સાધુતા આવી શકતી નથી, કારણ કે અહીં માત્વીય અર્થ બંધબેસતો જ થતું નથી. અહીં તે પ્રત્યક્ષાત્મક જ્ઞાનનું બધ અને બુદ્ધિ શબ્દોના દ્વારા કથન કરાયું છે. તેથી પ્રત્યક્ષ” અહીં તત્પરૂષસમાસ જ માન જોઈએ, અવ્યયીભાવ સમાસ નહીં. શ્રી નન્દી સૂત્ર Page #35 -------------------------------------------------------------------------- ________________ પરોક્ષ શબ્દાર્થ પક્ષ શબ્દને અર્થ— પક્ષ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–કબેન્દ્રિય અને દ્રવ્યમન આત્માથી ભિન્ન છે. કારણ કે તેઓ પુગલમય હોવાથી રૂપી છે. આત્મા અપગલિક હોવાથી રૂપી નથી. આ કા–આત્માથી પર જે દ્રવ્યેન્દ્રિય અને દ્રવ્યમાન છે ખાવા જીવ-આત્માને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરોક્ષ છે. પ્રત્યક્ષમાં બીજાનાં નમિત્તથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી પણ પક્ષમાં બીજાનાં નિમિત્તથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી તેનું નામ પરોક્ષ છે. એ જીનેન્દ્ર દેવને આદેશ છેસૂ રા પ્રત્યક્ષ ભેદવર્ણનમ્ “સે પિં તં પં ” ઈત્યાદિ. પૂર્વોક્ત પ્રત્યક્ષનું શું સ્વરૂપ છે? આ પ્રકારને શિષ્યને પ્રશ્ન સાંભળીને ગુરૂમહારાજ તેને ઉત્તર દેવાનો ઉપક્રમ કરતાં કહે છે કે હે શિષ્ય! તીર્થકરેએ “પ્રત્યક્ષ ” બે પ્રકારના બતાવ્યાં છે તે આ પ્રમાણે છે –(૧) ઈન્દ્રિય પ્રત્યક્ષ અને (ર) ઈન્દ્રિયપ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષ એ છે કે જે દ્રવ્ય ઈન્દ્રિય અને ભાવઈન્દ્રિયના દ્વારા થાય છે. દ્રવ્ય ઈન્દ્રિય અને ભાવઈન્દ્રિય, એ બન્નેમાંથી એકના અભાવમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. જેમાં એ ઈન્દ્રિયની સહાયતાની અપેક્ષા રહેતી નથી તે ઈન્દ્રિયપ્રત્યક્ષ છે. નો. ઈન્દ્રિયમાં “ના” શબ્દ સર્વે ઈન્દ્રિના નિષેધને વાચક છે, આથી એ સાબિત થયું કે જે મનને પણ કથંચિત્ ઈનિદ્રયસ્વરૂપ માનવામાં આવે તે પણ તજજન્ય જ્ઞાન પરમાર્થથી પ્રત્યક્ષ નથી . સૂ૦૩ છે હવે ઈન્દ્રિયપ્રત્યક્ષને કહે છે–ણે જિં તં ફુરિયરઘઉં” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય પ્રત્યક્ષ ભેદવર્ણનમ્ શિષ્ય ગુરૂમહારાજને પ્રશ્ન કરે છે કે હું ગુરૂમહારાજ ! ઈન્દ્રિયપ્રત્યક્ષનું શું સ્વરૂપ છે ? ઉત્તરમાં ગુરૂમહારાજ કહે છે કે ઈન્દ્રિયપ્રત્યક્ષ પાંચ પ્રકારનાં કહ્યાં છે. તે આ પ્રમાણે છેઃ-(૧) જે શ્રોત્રેન્દ્રિયનાં નિમિત્તથી પ્રત્યક્ષ થાય છે તે શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ છે એટલે કે શ્રોત્રેન્દ્રિયને નિમિત્ત કરીને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ છે. એ જ પ્રમાણે ચક્ષુ આદિ ઈન્દ્રિયેાથી થનારાં જ્ઞાનમાં તે તે ઈન્દ્રિયની પ્રત્યક્ષતા સમજી લેવી જોઇએ. એટલે કે–( ૨ ) ચક્ષુ ઈન્દ્રિયથી ઉત્પન્ન થયેલાં જ્ઞાનને ચક્ષુઈન્દ્રિયપ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિયથી ઉત્પન્ન થયેલાં જ્ઞાનને પ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ (૪) છઠ્ઠા ઈન્દ્રિયથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને વેન્દ્રિયપ્રત્યક્ષ તથા (૫) સ્પર્શનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલાં જ્ઞાનને સ્પર્શનેન્દ્રિય પ્રત્યક્ષ જાણવુ જોઈએ. આ પ્રમાણે તે પાંચ ઈન્દ્રિયાથી જે કોઈ જ્ઞાન થાય છે તે સર્વ ઈન્દ્રિયપ્રત્યક્ષ છે એમ વ્યવહારની અપેક્ષાએ જાણવું જોઈએ. પરમાની અપેક્ષાએ નહીં. શંકા—ઈન્દ્રિયાથી ઉત્પન્ન થતું આ પાંચ પ્રકારનું પ્રત્યક્ષ વ્યવહારિક પ્રત્યક્ષ છે. પારમાર્થિક પ્રત્યક્ષ નહીં તેની સાબિતી શી છે? ઉત્તર:-—ઇન્દ્રિયા વડે થનારૂ' જ્ઞાન વાસ્તવમાં પ્રત્યક્ષ નહી પણ પરાક્ષ છે. આ કથનમાં આગમ પ્રમાણુરૂપ છે. અહી' આગળ પ્રત્યક્ષના ભેદ કહ્યાં પછી સૂત્રકાર આવુ સૂત્ર કહેશે-“ પોÆયુનિવત્ત' તો નટ્ટા-મિળિયોશ્યિ નળોલ સુચનાળપરોવવું ચ” પરાક્ષ જ્ઞાન એ પ્રકારનુ છે (૧) આભિ નિમેાધિક જ્ઞાન અને બીજી શ્રુતજ્ઞાન. પ્રવ×દ, ફળ આહિરૂપ આભિનિબોધિક જ્ઞાન હાય છે. અવગ્રહાદિક જ્ઞાન શ્રોત્ર આદિ ઇન્દ્રિયાને આશ્રિત છે. જો એ શ્રી નન્દી સૂત્ર ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્ર આદિ ઈનિદ્રયાશ્રિત જ્ઞાન પરમાર્થતઃ પ્રત્યક્ષ મનાયાં હતા તે પછી તે અવગ્રહાદિકોને આગળ જે પરોક્ષરૂપથી વર્ણિત કરાયાં છે તે શા માટે કહેત? પ્રત્યક્ષરૂપથી જ તેમનું વર્ણન કરવું જોઈતું હતું. પણ એવું નથી તેથી આગળ આવનારૂં આ ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનના પરોક્ષ રૂપે વર્ણન થવાના કારણે આ ચેકસ થઈ જાય છે કે ઈદ્રયાશ્રિત જ્ઞાનમાં જે પ્રત્યક્ષતા મનાય છે તે વ્યવહારની અપેક્ષાએ જ મનાય છે, પરમાર્થની અપેક્ષાએ નહીં. વળી ઈદ્રિય અને મનનાં નિમિત્તથી થતું જ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન ફરી બીજું કઈ જ્ઞાન માનવામાં આવે તે જ્ઞાન છ પ્રકારનું માનવું પડશે, પણ છ પ્રકારનું જ્ઞાન માનવું તે આગમવિરૂદ્ધનું ગણાશે, તેથી આ જ્ઞાન વસ્તુતઃ પરોક્ષજ્ઞાન જ છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી. શકા–લેકમાં તે એવી વાત જોવામાં આવે છે કે જે જ્ઞાન બહા ધૂમાદિક ચિહ્નોની સહાયતાથી થાય છે એજ પરોક્ષ છે. ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પરોક્ષ મનાય, નહીં તે પછી આપ ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પરમાર્થતઃ પક્ષ કેવી રીતે માને છે? - ઉત્તરા—ઈન્દ્રિય અને મનનાં દ્વારા જે જ્ઞાન બાહ્યા ધૂમાદિક ચિહ્નોને નિમિત્ત કરીને ઉત્પન્ન થાય છે તે પરનાં નિમિત્તથી થનાર હોવાને કારણે એકાન્તરૂપથી પક્ષ મનાયું છે, કારણ કે આ જ્ઞાનમાં સાક્ષાત્કારણ ઈન્દ્રિયે પણ નથી અને આત્મા પણ નથી. ધૂમાદિક બાહ્ય સાધન જ તેમાં સાક્ષાત્ કારણ છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિય અને મન નિમિત્તરૂપ હોય છે તે જ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષ મનાયું છે, કારણ કે ઈન્દ્રિયપ્રત્યક્ષમાં ઈન્દ્રિયો જ સાક્ષાત્કારણ હોય છે. જો કે પરોક્ષ જ્ઞાનમાં પણ ઈન્દ્રિયો નિમિત્ત હોય છે પણ તેઓ પરંપરારૂપથી નિમિત્ત થાય છે, સાક્ષાતરૂપથી નહીં. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં ઈન્દ્રિયે જ સાક્ષાત્કારણ હોય છે શ્રી નન્દી સૂત્ર ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ તેથી તે ઈન્દ્રિયોનું પ્રત્યક્ષ મનાય છે. આત્માનું નહીં. આત્મા જ જે જ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત્કારણ હોય છે તે જ્ઞાન જ આત્માનું પ્રત્યક્ષ મનાયું છે, જેવાંકે અવધિજ્ઞાન આદિ. આત્માને પ્રત્યક્ષમાં આત્મા સિવાય અન્ય ઈન્દ્રિયાદિક સાક્ષાત્ કે પરંપરા રૂપથી પણ કારણ હોતાં નથી, કેવળ આત્મા જ સાક્ષાત્ કારણ હોય છે. આ રીતે બાહ્ય ધૂમાદિક ચિહ્ન જે જ્ઞાનમાં સાક્ષાત્કારણ હતાં નથી કેવળ ઈન્દ્રિયે જ સાક્ષાત્કારણ હોય છે તે ઇન્દ્રિયનું પ્રત્યક્ષ છે-ઈન્દ્રિયપ્રત્યક્ષ છે, આત્મપ્રત્યક્ષ નહીં. આત્માને માટે તે તે પરોક્ષ જ છે, કારણ કે અહીં પરનિમિત્તતા છે, આત્મનિમિત્તતા નથી. એટલે કે આત્માથી ભિન્ન જે ઈન્દ્રિયાદિક છે તે આત્માથી પર છે અને એજ પરરૂપ ઈન્દ્રિયેથી તે પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી તે પરોક્ષ જ છે. જે રીતે અનુમાન જ્ઞાન બાહ્ય લિંગાદિકેથી થાય છે, અને તેથી તે પરોક્ષ મનાય છે. અહીં જે ઈન્દ્રિયેના સાક્ષાત્કારણ હેવાને કારણે થનારા જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે તે પરમાર્થતઃ નહીં પણ વ્યવહારની અપેક્ષાએ જ કહેવાયું છે, એમ માનવું જોઈએ, કારણ કે ઈન્દ્રિ અચેતન છે. નોઇન્દ્રિય પ્રત્યક્ષ ભેદવર્ણનમ્ શકા–સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, અને શ્રેત્ર, આ પ્રમાણે ઈન્દ્રિયને ક્રમ છે અને એજ સમીચીન છે કારણ કે પૂર્વ પૂર્વ ઈન્દ્રિયેના લાભ થવાથી જ ઉત્તર, ઉત્તરની ઈન્દ્રિયોને લાભ થાય છે, તે પછી સૂત્રમાં આ પ્રકારને ક્રમ ન રાખતાં ઉલટા ક્રમથી ઉપન્યાસ કેમ કરા છે? ઉત્તર–પૂર્વાનુમૂવી છે તથા પશ્ચાનુપૂર્વી પણ છે” આ ન્યાયને દશ વવા માટે સૂત્રકારે સૂત્રમાં આ વ્યુત્કમ (અવળા) રૂપથી ઉપન્યાસ કર્યો છે, એટલે કે પૂર્વાનુપૂવરૂપ તથા પશ્ચાનુપૂર્વીરૂપથી બે પ્રકારને કેમ થાય છે. બન્ને રીતે વર્ણન કરવામાં ક્રમને વિઘાત થતું નથી. ફરીએ કે સર્વે ઈન્દ્રિામાં શ્રોન્દ્રિય મુખ્ય છે, કારણ કે શ્રોત્રેન્દ્રિયનું જે પ્રત્યક્ષ હોય છે તે બીજી ઈન્દ્રિથી થનારાં પ્રત્યક્ષની અપેક્ષાએ વધારે સ્પષ્ટ હોય છે. શિષ્યજન વણ્યમાન વિષયને શ્રોત્ર” ઈન્દ્રિય દ્વારા સાંભળીને જ તે વિષયને સારી રીતે જાણે છે. તેથી સ્પષ્ટ સંવેદનદ્વારા સુખપૂર્વક અવધની પ્રાપ્તિનો હેતુ હોવાથી અહીં સૂત્રમાં શ્રોત્રેન્દ્રિયાદિકને કમ રાખવામાં આવેલ છે. સૂ૦૪. શ્રી નન્દી સૂત્ર ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ '' નેતિ' નો નિય૨લ " ઈત્યાદિ. > પૂર્વોક્ત નાઈન્દ્રિયપ્રત્યક્ષ ' નું શું સ્વરૂપ છે? ઉત્તરઃ—‘ નેાઇન્દ્રિયપ્રત્યક્ષ • જે ઈન્દ્રિયપ્રત્યક્ષથી સદંતર ભિન્ન મનાયું છે, તેનું સ્વરૂપ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન રૂપ છે. અહીંનો' શબ્દ ઈન્દ્રિયાની સહાયતાથી સદંતર રહિત અના ખાધક છે. અધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઈન્દ્રિયેાની સહાયતા બિલકુલ હાતી નથી તેથી જ તે ત્રણ જ્ઞાનને નાઈન્દ્રિયપ્રત્યક્ષ કહેલ છે. ।। સૂપ | અવધિજ્ઞાન પ્રત્યક્ષ ભેદવર્ણનમ્ 6 શ્રી નન્દી સૂત્ર “ સે જિ ત. બોહિનાળવવું' '' ઇત્યાદિ, < શિષ્ય અહી' પ્રશ્ન કરે છે કે હે ભદ્દન્ત ! જે અવધિજ્ઞાનને આપે હમણાં જ નાઈન્દ્રિયપ્રત્યક્ષ' કહ્યુ છે તેનુ શુ સ્વરૂપ છે ? ઉત્તરમાં ગુરૂ મહારાજ કહે છે કે તે અવિધજ્ઞાન એ પ્રકારનુ છે. (૧) ભવપ્રત્યયિક (૨) ક્ષાયેાપશશિમક. જે અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં જન્મ કારણરૂપ હાય છે તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન દેવ અને નારકીઓને થાય છે, કારણ કે ત્યાં જન્મ લેતાં જ જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. ક્ષય અને ઉપશમથી જે અધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્ષાયેાપમિક અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન તિયચ અને મનુષ્યગતિના જીવાને થાય છે. ક્ષયાપશમ શબ્દના અર્થ “ ક્ષયસહિત ઉપશમ ” એવા છે. ઉદયપ્રાપ્તકના વિનાશ ક્ષય છે, ઉદયના નિરોધ ઉપશમ છે. ક્ષયસહિત ઉપશમમાં મધ્યમપહલેાપી સમાસ થયા છે જેવી રીતે શાકપાવિમાં થાય છે. અથવા વિવક્ષિત જ્ઞાનાદિક ગુણના વિધાતક કમ કે જે ઉદયાગત છે, તેના સન્ન'તર વિનાશ થવા અને જેટલાં અનુઢ્ઢીણું –ઉદય પામ્યાં નથી-તેના ઉપશમ થવા–વિપાકની અપેક્ષાએ ઉદયના અભાવ હાવા એનું નામ ક્ષયાપશમ છે. આ ક્ષયે પશમના હોવાથી જે અવિધજ્ઞાન થાય છે તે ક્ષાયેાપશિષક અધિજ્ઞાન છે. સૂદ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ ભવપ્રત્યયિક પ્રત્યક્ષવર્ણનમ્ સેવિત મવન્વÄ ’ ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ગુરુ મહારાજ ! ભવપ્રત્યયિક અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? જવાખમાં ગુરુ મહારાજ કહે છે કેઃ આ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન એ જીવાને થાય છે. તે એ જીવ આ છે—દેવ અને નારકી. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવ અને નારકીઓને થાય છે. શંકાઃ——અવધિજ્ઞાન ક્ષાયેાપશમિક ભાવમાં ગણાવ્યું છે તથા નારકાદિક લવ ઓયિક ભાવમાં ગણાવેલ છે તે પછી દેવાદિકાનુ અધિજ્ઞાન ભવપ્રત્યયિક કેવી રીતે કહી શકાય ? તે તે ક્ષાાપશમિક જ કહેવાશે, ,, ઉત્તર:અવધિજ્ઞાન પરમાતઃ ક્ષાાપશમિક જ હાય છે, પણ “ અવિધજ્ઞાનાવરણીય કર્મના ક્ષચેાપશમ દેવ અને નારકીઓના ભવામાં અવશ્ય થાય છે જ આ અપેક્ષાએ તે અધિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમમાં ભવ સાક્ષાત્કારણુ હાવાથી તેને ભવપ્રત્યયિક કહ્યુ છે, જેવી રીતે પક્ષીઓમાં ‘ઉડવું’ તે ભવપ્રત્યયિક કહેવાય છે શિક્ષા આદિ ગુણનિમિત્તક નહીં. એજ પ્રમાણે દેવ, નારકી. એનુ અવધિજ્ઞાન તપસ્યા આદિ દ્વારા થનારાં અવિધિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષાપશમનિમિત્તક હાતુ નથી, પણ ત્યાંના ભવનિમિત્તક જ થાય છે, તેથી એ અપેક્ષાએ તે ભવપ્રત્યયિક કહેવાય છે. ।। સૂ છ l ક્ષાયોપામિક સ્વરૂપવર્ણનમ્ તેજિત વાકોવસનિય ' ઇત્યાદિ, ,, શિષ્ય પૂછે છે—“ ક્ષાયેાપમિક અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ગુરુ કહે છે:ક્ષાયેાપમિક અવધિજ્ઞાન મનુષ્યા તથા પચેન્દ્રિયતિય ચ જીવાને થાય છે. પ્રશ્ન:-ક્ષાયેાપશમિક અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તર-અવધિજ્ઞાનના શ્રી નન્દી સૂત્ર ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ આવારક જેટલાં કમ છે તેમના ઉત્તીર્થં દલિકાના ક્ષય થાય છે અને અનુઢી દક્ષિ કાના સદવસ્થારૂપ ઉપશમ રહે છે. આ સ્થિતિમાં જે અવિધજ્ઞાન થાય છે તે ક્ષાયા પશિમક અવિષેજ્ઞાન છે. આ રીતે અવધિજ્ઞાનની પ્રતિ અવધિજ્ઞાનાવરણીય કમના ક્ષાપશમ હેતુરૂપે કહેવાયેા છે. અવિષેજ્ઞાનમાં અવિધજ્ઞાનાવરણીયના દેશઘાતિ સ્પર્ધા કા ( કર્માંશા ) ના ઉદ્દય તથા સઘાતિરસસ્પર્ધા કામાંના કેટલાંકને ક્ષચ તથા કેટલાકના સદવસ્થારૂપ ઉપશમ રહે છે. મનુષ્યાનુ તથા પંચેન્દ્રિય તિય ચાનું અવિધજ્ઞાન અવશ્યંભાવી હાતુ નથી, એટલે કે ક્ષાપશમિક અવિષેજ્ઞાન સર્વ મનુષ્યે તથા પંચેન્દ્રિય તિય ચાને થાય જ છે એવા નિયમ નથી, પણ જેને અધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમ થાય છે તેમને તે થાય જ છે એવા નિયમ છે. તેથી ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જે સમસ્ત દેવ અને નારકીને અવશ્યંભાવી હાય છે તેથી તેમાં ભિન્નતા છે. જો કે ભવપ્રત્યય વધજ્ઞાનમાં અને ક્ષાયે પામિક અધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમની સમાનતા છે તે પણ ભવપ્રત્યય અવધિ તે સમસ્ત દેવ અને નારકીને અવશ્ય ભાવી છે ત્યારે મનુષ્ય અને તિર્યંચાનું અવધિજ્ઞાન એવું નથી, એટલે કે હાય છે પણ ખરૂ અને નથી પણ હેતુ. અવધિજ્ઞાન ભલે ક્ષાયેાપશમિક હાય કે ભલે ભવપ્રત્યયિક હોય પણ તે પરમાતઃ ક્ષાયે પશમિક જ છે, તેનુ કારણ એ છે કે અધિજ્ઞાનના આવારક જેટલાં પણ અવધિજ્ઞાનાવરણીય કર્મના રસસ્પર્ધક છે તેમાં પ્રચુરીભૂત જે રસ છે તે, તે પ્રકારના શુભ અધ્યવસાયના વશથી અલ્પ કરી દેવાય છે, અને સધાતિરસસ્પર્ધા કાને દેશદ્ઘાતિરસસ્પર્ધકરૂપ પરિણમા વાય છે, તથા ઉદ્દિત દેશધાતિરસસ્પર્ધા કામાં પણ જે અતિસ્નિગ્ધ રસ સ્પર્ધકે છે તેઓને અલ્પ રસવાળાં કરી દેવાય છે, એવી સ્થિતિમાં ઉયાવલિમાં પ્રાપ્ત જે અંશ હાય છે તેને ક્ષય થતાં તથા અનુદીણું અંશના ઉપશમ થતાં અવધિઆદિ ગુણુ પ્રાદુર્ભૂત થયા કરે છે શંકા-સાતિરસસ્પર્ધક દેશધાતિરસસ્પર્ધીકરૂપ કેવી રીતે થાય છે ? ઉત્તરકયારેક વિશિષ્ટ ગુણની પ્રતિપત્તિથી તથા કચારેક તેના વિના પણ તેઓ એ રૂપ થઈ જાય છે. વિશિષ્ણુણુની પ્રતિપત્તિ વિના સર્વાંધાતિસ્પર્ધા ક દેશઘાતિસ્પર્ધીકરૂપ થઈ જાય છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—જેમ આકાશમાં જ્યારે સૂર્ય મંડળ મેઘપટલથી આચ્છાદિત થઇ જાય છે (ઢંકાઇ જાય છે) ત્યારે તેના પ્રકાશ રોકાય છે, અને જ્યારે એજ મેઘપટલ વિસસાપરિણામ સ્વભાવથી એકદેશરૂપમાં ચેડાં થાડાં પ્રમાણમાં તેના ઉપરથી જેમ જેમ દૂર થવા લાગે છે તેમ તેમ તેમની અ ંદરથી સૂર્યની તિમિરનિકર (અંધકારસમૂહ)ના સહાર કરનારી કિરણે। નિકળવા લાગે છે, અને પોતાના દ્વારા પ્રકાશિત સ્થાનમાં રહેલાં પદાર્થોને તેઓ પ્રકાશિત કરે છે, એ જ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ આદિ હેતુના ઉપચયથી પેદા થયેલ જે અધિજ્ઞાનાવરણીયરૂપ કર્મોંમળ તેનાથી શ્રી નન્દી સૂત્ર ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ આચ્છાદિત તથા યથાપ્રવૃતિકરણથી અનાદિ સંસારમાં ભ્રમણ કરનારા સૂર્ય તુલ્ય આ આત્માના કથંચિત્ કર્મ ક્ષપણમાં પ્રવૃત્ત શુભાષ્યવસાયવિશેષ છે તેમાં પ્રવૃત્તિ કરવાથી જીવ અવધિજ્ઞાનાવરણીય કર્મોના સ`ઘાતી રસસ્પર્ધકોને દેશઘાતી રસસ્પર્ધા કરૂપ પરિણમાણે છે અને તેમના જે અશ ઉદયાવલીમાં પ્રાપ્ત હોય છે તેના ક્ષય કરી નાખે છે, તથા જે અંશ ઉદૃયાવલીમાં પ્રાપ્ત હાતા નથી તેને ઉપમિત કરી નાખે છે. આ રીતે આ ક્ષાયે પશમિકરૂપ છિદ્રમાંથી અવિધજ્ઞાન રૂપી પ્રકાશ વેરાવા લાગે છે. તેના દ્વારા દેવ અને નારકી ઈન્દ્રિય અને મનની સહાયતા વિના જ રૂપી દ્રવ્યને જાણે છે. આ રીતે આ અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે, મૂલગુણાદિકની પ્રતિપત્તિથી જ જીવને વિશિષ્ટ ગુણાની પ્રતિપત્તિ થાય છે, આ વાત સ્વયં સૂત્રકાર આગળના સૂત્રમાં કહેશે. શકા——અહીં જે કહેવામાં આવ્યું છે કે દેશઘાતી રસસ્પ કાન ઉદય થતાં જ યે પશમ કહેવાય છે, સધાતી રસસ્પર્ધકોના ઉદ્દયમાં નહી તે અહીં રસસ્પર્ધક શબ્દના અર્થ શો છે? ઉત્તર—કર્મ પુદ્ગલામાં પરસ્પરમાં મધને હેતુ જે સ્નેહ હાય છે તે સ્નેહ જે સ્પર્ધકોનું નિમિત્ત હોય છે તેનું નામ રસસ્પર્ધક છે. આ જ રસસ્પર્ધક શબ્દના અર્થ છે. રસસ્પર્ધક અને સ્નેહપ્રત્યયસ્પક એ બન્ને પર્યાયવાચી શબ્દ છે. શબ્દ ભેદ હોવા છતાં પણ તેમના અર્થમાં કેાઇ ભેદ નથી. સ્નેહ શબ્દના અર્થ ચિકકતા (ચિકાશ) છે. આ ચિકાશ જે સ્પર્ધકમાં નિમિત્ત હાય છે તે સ્નેહપ્રત્યયસ્પ ક છે. ઉત્તરાત્તર વૃદ્ધિરૂપથી કવણા જ્યાં પરસ્પરમાં સ્પર્ધા—ઇર્ષ્યા જેવી કરે તે સ્પર્ધક છે. આ સ્પર્ધક ક વ ણુાઓને એક સમુદાય છે. પુદ્ગલ દ્રવ્યાના પસ્પરમાં અંધ સ્નેહગુણુથી થાય છે, તેથી સ્નેહની પ્રરૂપણા કરવામાં આવી છે. સ્નેહની પ્રરૂપણા ત્રણ રીતે થાય છે.-(૧) સ્નેહપ્રત્યયસ્પ ક પ્રરૂપણા (૨) નામપ્રત્યયસ્પષ્ટ કપ્રરૂપણા. (૩) પ્રયાગપ્રત્યયસ્પધ કપ્રરૂપણા. (૧) જે સ્પષ્ટકનું કારણ સ્નેહ હોય છે તે સ્પર્ધકની પ્રરૂપણાનું નામ સ્નેહપ્રત્યયસ્પ કપ્રરૂપણા છે. (૨) જે સ્પર્ધકનું કારણુ અન્ધન નામકમ હાય છે તે સ્પર્ધકની પ્રરૂપણાનું નામ નામપ્રત્યયસ્પ કપ્રરૂપણા છે. એટલે કે શરીરમન્ધનનામકર્મના ઉદયથી પરસ્પર બદ્ધ જે શરીર-પુદ્ગલ છે તેમના સ્નેહગુણને લઇને જે સ્પર્ધકની પ્રરૂપણા કરવામાં આવે છે તે નામપ્રત્યયસ્પર્ધા કપ્રરૂપણા છે. શરીરપુદ્ગલેાનું કારણ અધનનામક છે. આ શરીરરૂપ પુદ્ગલ સ્પર્ધકની પરૂપણાનું નામ નામપ્રત્યયસ્પર્ધકપ્રરૂપણા છે, એવું જાણવું જોઈ એ. (૩) તથા પ્રકૃષ્ટ યાગનું નામ પ્રયાગ છે. તે મન, વચન, અને કાયાના વ્યાપાર રૂપ બતાવાયુ' છે. આ ચેાગના નિમિત્તથી જે પુદ્ગલો ગ્રહણ કરાય છે, તેમના સ્નેહગુણુને લઈ ને સ્પર્ધકની પ્રરૂપણા કરાય છે, તે પ્રયાગપ્રત્યયસ્પધ ક્ર પ્રરૂપણા છે. અહીં સ્નેહપ્રત્યયસ્પકના અધિકાર છે તેથી તેની પ્રરૂપણા કરવામાં આવે છે. શ્રી નન્દી સૂત્ર ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્નેહપ્રત્યય સ્પર્ધકપ્રરૂપણા એક એક નેહગુણના અવિભાગથી વર્ધિત જે પુલવણાઓના સમુદાયરૂપ સ્પર્ધક હોય છે તે સ્નેહપ્રત્યયસ્પર્ધક છે, અને તે એક છે આ એક સ્પર્ધકમાં અવિભાગ વર્ગણએ-એક એક સ્નેહગુણના અવિભાગની અધિકતા વાળાં પરમાણુઓના સમુદાયરૂપ વર્ગણાઓ અનંત હોય છે. એ વર્ગણાઓમાં અપસ્નેહગુણવાળાં પુદ્ગલ ઘણું જ હોય છે, તથા વધારે સ્નેહ ગુણવાળાં પુદ્ગલે ઘણાં શેડાં હેય છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-એ વર્ગણાઓમાં જે સર્વોત્કૃષ્ટ સ્નેહ છે તેના કેવળીની પ્રજ્ઞારૂપી ની (છીણી) થી છેદ (ખંડે) કરે, છેદ કરતાં કરતાં છેવટે જે અવિભાજ્ય નિકળે તેને જુદે એક બાજુ મૂકી દો. આ રીતે જગતમાં જે કાઈ પરમાણુ એક સ્નેહગુણના અવિભાજ્ય ભાગવાળાં છે એમના સમુદાયરૂપ આ પહેલી વર્ગ નિકળી આવે છે. આ રીતે જે પગલપરમાણુ બે સ્નેહગુણના અવિભાજ્ય ભાગથી યુક્ત છે તેમના સમુદાયરૂપ બીજી વગણ સ્થાપિત થઈ જાય છે. એ જ પ્રમાણે ત્રણ, ચાર પાંચ સ્નેહગુણના અવિભાજ્ય ભાગોથી યુક્ત પુદ્ગલ પરમાણુઓના સમુદાયરૂપ ત્રીજી, ચોથી, પાંચમી વગણાએ થઈ જાય છે. એ જ રીતે સંખ્યાત સ્નેહ ગુણના અવિભાજ્ય ભાગોથી વિશિષ્ટ પુદ્ગલેના સમુદાયરૂપ સંખ્યાત વર્ગણાઓ, અસંખ્ય સ્નેહગુણના અવિભાજ્ય ભાગોથી યુકત પુદ્ગલેના સમુદાયરૂપ અસંખ્યવર્ગણાઓ, અને અનંત સ્નેહરુ ના અવિભાજ્ય ભાગેથી યુક્ત પુદ્ગલેના સમુદાયરૂપ અનંત વર્ગણાઓ થઈ જાય છે. એ સમસ્ત વર્ગણાઓ વડે એક સ્પર્ધક બને છે. એટલે કે એક સ્પર્ધકમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત વગણા પણ રહે છે. એ વણાઓ અભવ્યરાશીથી અનેક ગણું અને સિદ્ધરાશીના અનંતમાં ભાગની બતાવવામાં આવી છે. ૧૫ છે આ સ્નેહપ્રત્યયસ્પર્ધકપ્રરૂપણ થઈ ૧ શ્રી નન્દી સૂત્ર Page #44 -------------------------------------------------------------------------- ________________ સર્વઘાતિ પ્રકૃતિભેદવર્ણનમ્ નામપ્રત્યયસ્પર્ધક અને પ્રોગપ્રત્યયસ્પર્ધક એ બનેનું પ્રકરણ અહીં નહીં હોવાથી તેમનું વર્ણન અહીં વિસ્તારભયથી કરાયું નથી. તે બીજા ગ્રંથોમાંથી સમજી લેવું. - કર્મ પ્રકૃતિમાં જે સર્વઘાતિપણું અને દેશઘાતિપણું છે તે રસભેદની અપેક્ષાએ જ છે, તેથી સર્વઘાતી પ્રકૃતિ કઈ કઈ છે, અને દેશઘાતી પ્રકૃતિ કઈ કઈ છે તે બતાવવામાં આવે છે–સર્વઘાતી પ્રકૃતિ વીસ છે અને તે આ પ્રમાણે છે– (૧) કેવળજ્ઞાનાવરણીય, (૨) કેવળદર્શનાવરણીય, (૩) નિદ્રા (૪) નિદ્રાનિદ્રા (૫) પ્રચલા, (૬) પ્રચલા પ્રચલા, (૭) સ્યાનદ્ધિ, અનંતાનુબંધી-(૮) ક્રોધ, (૯) માન. (૧૦) માયા, (૧૧) લેભ, અપ્રત્યાખ્યાનાવરણ–(૧૨) ક્રોધ, (૧૩) માન, (૧૪) માયા, (૧૫) લેભ, પ્રત્યાખ્યાનાવરણ–(૧૬) ક્રોધ, (૧૭) માન, (૧૮) માયા, (૧૯) લેભ, તથા (૨૦) મિથ્યાત્વમેહનીય. તેઓ સર્વઘાતી પ્રકૃતિ એટલા માટે કહેવાય છે કે તેઓ પોતાના વડે અવાર્ય જ્ઞાનાદિક ગુણોના સર્વરૂપથી ઘાત કરે છે. તેમના રસસ્પર્ધક પણ સર્વઘાતિરૂપ જ થયા કરે છે. દેશઘાતિપ્રકૃતિ ભેદવર્ણનમ્ દેશઘાતી પ્રકૃતિ પચ્ચીશ હોય છે તેમના રસસ્પર્ધક દેશઘાતી થયા કરે છે.–(૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, () મન:પર્યયજ્ઞાનાવરણીય, (૫) ચક્ષુદ્ર્શનાવરણય, (૬) અચક્ષુદશના શ્રી નન્દી સૂત્ર ૩૭. Page #45 -------------------------------------------------------------------------- ________________ વરણીય, (૬) અવધિદર્શનાવરણીય, (૭) સજ્વલન (૮) ક્રોધ, (૯) માન, (૧૦) માયા, (૧૧) લોભ, (૧૨) હાસ્ય, (૧૩) રતિ. (૧૪) અરતિ, (૧૫) શોક, (૧૬) ભય, (૧૭) જુગુપ્સા, (૧૮) સ્ત્રીવેદ, (૧૯) પુરૂદ, (૨૦) નપુંસકવેદ, (૨૧) દાનાન્તરાય, (૨૨) લાભાન્તરાય, (૨૩) ભેગાન્તરાય, (૨૪) ઉપભેગાન્તરાય, (૨૫) વીર્યંતરાય, આ રીતે તે પચ્ચીશ હોય છે. દેશઘાતી પ્રકૃતિના રસસ્પર્ધક દેશઘાતી અને સર્વઘાતી એ બન્ને પ્રકારના હોય છે. તે પચ્ચીશ પ્રકૃતિને દેશઘાતી એટલા માટે કહેવામાં આવી છે કે તેઓ પિતાના વડે આવાર્ય જ્ઞાનાદિક ગુણેને સર્વરૂપે ઘાત કરતી નથી પણ એક દેશ રૂપે ઘાત કરે છે. પૂર્વોક્ત તે ભેદ ઘાતિયા કર્મોની પ્રકૃતિમાં હોય છે. અધાતિ પ્રકૃતિ વર્ણનમ્ હવે તેમના પ્રતિપક્ષભૂત જે અઘાતિયા કર્મ છે તેમની પ્રકૃતિ ૭૫ પંચોતેર છે. તે પંચોતેર પ્રકૃતિ કેઈ ગુણને ઘાત કરતી નથી, તેથી અઘાતી કહેવાય છે. એ અઘાતી પ્રકૃતિ સર્વઘાતી પ્રકૃતિની સાથે જ્યારે વેદ્યમાન થાય છે ત્યારે સર્વઘાતી રસવિપાકને દર્શાવે છે, અને જ્યારે દેશઘાતી પ્રકૃતિએની સાથે વેદ્યમાન થાય છે ત્યારે દેશઘાતી રસવિપાકને દર્શાવે છે. જેવી રીતે કોઈ પોતે ચોર ન હોવા છતાં પણ ચારેની સાથે રહેવાથી ચોર જેવો બની જાય છે. એવી જ એ પ્રકૃતિ છે. તે ૭૫ પંચોતેર પ્રકૃતિ આ પ્રમાણે છે–(૧) પરાઘાત, (૨) ઉ– વાસ, (૩) આતપ, (૪) ઉદ્યોત, (૫) અગુરુલઘુ, (૫) તીર્થકર, (૭) નિર્માણ, (૮) ઉપઘાત, (૯) દારિક, (૧૦) ક્રિયિક, (૧૧) આહારક, (૧૨) તૈજસ, (૧૩) કામણ, (૧૪) ઔદારિક અંગે પાંગ, (૧૫) વૈક્રિયિક અંગે પાંગ, (૧૬) આહારક અંગોપાંગ, સંસ્થાન ૬ (૧૭થીર૨), સંહનન ૬ (૨૩થી૨૮), જાતિ ૫ (@ી૩૩), ગતિ ૪ (૩૪થી૩૭), વિહાગતિ ૨ (૩૮થી૩૯), આનુપર્ણી ૪ (૪૦થી૪૩), શ્રી નન્દી સૂત્ર ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ આયુ ૪ (૪૪થી૪૭), ત્રાસ ૧૦ (૪૮થી૫૭), સ્થાવર ૧૦ (૫૮થી ૬૭), ગેત્ર ૨ (૬૮થી૬૯), વેદનીય ૨ (૭૦, ૭૧), વર્ણાદિક ૪ (૭રથી૭૫). રસના ભેદથી પ્રકૃતિમાં સર્વઘાતિપણું અને દેશઘાતિપણું થાય છે એ વાત સમજાવી દેવામાં આવી છે. હવે સર્વઘાતી અને દેશઘાતી રોમાંથી પહેલાં સર્વઘાતી રસનું સ્વરૂપ કહે છે– “ जो घाएइ सविसयं, सयलं सो होइ सयघाइरसो । ___ निच्छिदो निद्धो तणु, फलिहब्भहारअइविमलो" ॥१॥ જે પિતાના વિષયભૂત જ્ઞાનાદિકેને સંપૂર્ણરૂપથી ઘાત કરે છે તે સર્વઘાતિરસ કહેવાય છે. આ તામ્રપાત્રની જેમ નિછિદ્ર (છેદરહિત) હોય છે. ઘીના જેવું અતિશય સ્નિગ્ધ હોય છે. દ્રાક્ષની જેમ તનુપ્રદેશથી ઉપસ્થિત હોય છે. તથા સ્ફટિક, શરદઋતુના મેઘ અને હારના જેવું અત્યંત નિર્મળ હોય છે. આ રસનું સ્વતંત્ર અસ્તિત્વ જણાતું નથી, તેથી અહીં રસથી રસસ્પર્ધકરૂપ સંઘાતને ગ્રહણ કરવું જોઈએ, અને તે રસસ્પર્ધકસંઘાત પૂર્વકથિત સ્વરૂપવાળો છે. હવે દેશઘાતી રસનું સ્વરૂપ કહે છે – વિધાત્તાગો, રૂચ -વ-સુ–સંાજો ! विविह-बहुछिदभरिओ, अप्पसिणेहो अविमलो य" ॥१॥ પિતાના વિષયભૂત જ્ઞાનાદિક ગુણોને એક દેશરૂપથી ઘાત કરવાને કારણે તે રસ દેશઘાતી કહેવાય છે. તે વિવિધ બહુ છિદ્રોવાળ હોય છે. કેઈ કઈ દેશઘાતી રસ ચટાઈનાં જેવાં સેંકડે અતિસ્થળ છિદ્રોવાળ હોય છે. કઈ કઈ કામળાનાં જેવાં સેંકડે મધ્યમ છિદ્રોવાળ હોય છે. કેઈ કઈ ચિકણાં વસ્ત્રની જેમ અત્યંત સૂક્ષમ છિદ્રોવાળે હોય છે. આમાં સ્નેહગુણ અપરૂપમાં રહે છે. એટલે કે તે થોડા પ્રમાણમાં સ્નેહગુણના અવિભાગવાળાં સમુદાયરૂપ હોય છે. તથા નિર્મળતાથી રહિત હોય છે. (૧) શ્રી નન્દી સૂત્ર ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયોપથમિક ભાવપ્રાદુર્ભાવ વર્ણનમ્ કર્મોના ઉદયમાં ક્ષાપથમિક ભાવને પ્રાદુભવ– શંકા–ક્ષાપશમિક ભાવ કર્મોને ઉદય થતાં થાય છે કે અનુદયમાં થાય છે? ઉદયમાં તે થઈ શકતો નથી, કારણ કે ક્ષાયોપથમિક અને ઉદયન વિધિ હોય છે. ઉદયાવલિમાં પ્રવિષ્ટ અંશને ક્ષય થતાં, તથા અનુદિત અંશને ઉપશમ થતાં-વિપાકોદયને નિરોધ થતાં–ક્ષાપશમિક ભાવ ઉત્પન્ન થાય છે, અન્યરૂપથી ક્ષાપશમિક ભાવ થતું નથી, તેથી જે ક્ષાપશમિકને ઉદયજન્ય માનવામાં આવે તો તે ક્ષાપશમિક કેવી રીતે કહેવાય? એટલે કે તે તો ઔદયિકભાવરૂપ જ કહેવાશે. જે ઔદયિક માનવામાં આવે તો તેમાં ક્ષાપશમિકતા કેવી રીતે આવશે? તેથી જેમ અંધકાર અને પ્રકાશમાં વિરોધ રહ્યા કરે છે, એ જ પ્રમાણે ઉદય અને ક્ષચોપશમમાં વિરોધ છે. જે એમ કહો કે કર્મોના અનુદયમાં થાય છે તે એવી માન્યતામાં ક્ષાપશમિક ભાવથી મતલબ જ શી સધાય છે? કારણ કે કર્મોના ઉદયના અભાવથી જ વિવક્ષિત ફળની સિદ્ધિ સધાશે, એટલે કે મતિજ્ઞાન આદિ જ્ઞાન જ્ઞાનાવરણીય આદિ કર્મોના ઉદયના અભાવથી જ ઉત્પન્ન થવાં લાગશે, તે પછી તેમને ક્ષાપશમિકભાવ રૂપે માનવાની શી આવશ્યકતા છે? ઉત્તર–ક્ષાપશમિક ભાવ કર્મોના ઉદયમાં થાય છે. આમાં કઈ વિરોધ નથી. કહ્યું પણ છે. – ___“ उदये वि य अविरुद्धो, खाउवसम्मो अणेगभेउत्ति ।। __जइ भवइ तिण्ह एसो, पएसउदयम्मि मोहस्स" ॥१॥ આ ગાથાને અર્થ આ પ્રમાણે છે—ક્ષય થતાં પહેલાં જ્ઞાનાવરણીય આદિ કમ પ્રવેદયવાળાં મનાય છે, તેથી ઉદયાવસ્થામાં જ તેમને ક્ષપશમ થાય છે, અનુદય અવસ્થામાં નહીં. તેથી જ્યારે ઉદયાવસ્થામાં જ તેમને ક્ષપશમ થાય છે અને અનુદયાવસ્થામાં થતું નથી ત્યારે એવી સ્થિતિમાં ક્ષાપશમિક ભાવ કર્મોના ઉદયની સાથે વિરૂદ્ધ હેઈ શકતું નથી. ઉદયની સાથે જે તેનું વિરોધભાવન કરવામાં આવ્યું છે તે આ કારણે યુકિતયુકત પ્રતીત થતું નથી કે ક્ષાપશમિક ભાવમાં દેશઘાતિસ્પર્ધકને જ ઉદય રહે છે, તથા સર્વઘાતિસ્પર્ધકોને ઉદયાભાવરૂપ ક્ષય અને કેટલાંક સર્વઘાતિસ્પર્ધકના સદવારૂપ ઉપશમ રહે છે, તેથી દેશઘાતિસ્પર્ધકોના ઉદયની અપેક્ષાએ ક્ષાપશમિક ભાવમાં કમેને ક્ષોપશમ વિરૂદ્ધ પડતું નથી. આ ક્ષપશમ અનેક પ્રકારનું હોય છે, કારણ કે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ સમગ્રીની શ્રી નન્દી સૂત્ર ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ અનેકવિધતા આવી જાય છે. ક્ષાપશમિક ભાવમાં કર્મોના ઉદયની સાથે જે અવિધતા બતાવવામાં આવી છે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અન્તરાય, એ ત્રણ કર્મોના ઉદયની સાથે જ જાણવી જોઈએ, બીજી સર્વે પ્રકૃતિ. એના ઉદયની સાથે નહીં. તેનું તાત્પર્ય એ છે કે ક્ષાપશમિક ભાવ એ ત્રણ કર્મોના ઉદયમાં જ થાય છે, બીજાં કર્મોના ઉદયમાં નહીં. એ ત્રણ કર્મોના ઉદયનું તાત્પર્ય દેશઘાતિરસસ્પર્ધકને ઉદય, એવું થાય છે. શંકા–મેહનીય કમને ક્ષયપશમ કેવી રીતે થાય છે? શંકા કરનારની શંકાનું તાત્પર્ય એ છે કે જે એ ત્રણ કર્મોને જ શોપશમ થતું હોય તે પછી મેહનીય કર્મને ક્ષયપશમ કેવી રીતે થાય છે? ઉત્તર–મોહનીય કર્મને ઉપશમ પ્રદેશદયની અપેક્ષાએ થાય છે, વિપાકેદયની અપેક્ષાએ નહીં. તેથી લાપશમિક ભાવ મેહનીય કર્મના પ્રદેશદયમાં વિરૂદ્ધ પડતું નથી. એટલે કે મોહનીય કર્મને પ્રદેશદય પણ હોય અને તેની સાથે ક્ષાપશમિક ભાવ પણ હોય, તેમાં વિરોધને માટે કઈ સ્થાન નથી. હા, વિરોધ વિપાકેદયમાં જ છે. તેનું કારણ એ છે કે અનંતાનુબંધી આદિ પ્રકૃતિ સર્વઘાતી જ છે. સર્વઘાતી પ્રકૃતિને સમસ્ત રસસ્પર્ધકે સર્વઘાતી જ હોય છે, દેશઘાતી હતાં નથી, તેથી જે સર્વઘાતિરસસ્પર્ધકો હોય છે તેઓ પોતાના દ્વારા ઘાત કરવા લાયક ગુણને સદંતરજ ઘાત કરે છે, દેશરૂપમાં નહીં, તેથી સર્વઘાતિરસસ્પર્ધકોના વિપાકેદયમાં ક્ષયે પશમની શક્યતા જ હોતી નથી, પણ તે શક્યતા પ્રદેશદયમાં જ હોય છે, તેથી મેહનીય કર્મના પ્રદેશદયમાં ક્ષપશમ થઈ શકે છે. શંકા–પ્રદેશદયમાં પણ લાપશમિક ભાવ કેવી રીતે હોઈ શકે છે? કારણ કે જે સર્વઘાતિરસસ્પર્ધકોના પ્રદેશ છે તે પિતાના દ્વારા ઘાત કરવા લાયક જ્ઞાનાદિક ગુણનું સર્વરૂપે જ ઘાત કરનારા હોય છે, તે પછી તેમના પ્રદેશદયમાં લાપશમિક ભાવની સત્તા અવિરૂદ્ધ કેવી રીતે માની શકાશે? શ્રી નન્દી સૂત્ર ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–આ શંકા બરાબર નથી, કારણ કે, સર્વઘાતિરસસ્પર્ધકેના જે પ્રદેશ હોય છે તેઓ તથા વિધવિશુદ્ધઅધ્યવસાયવિશેષથી ધીમે ધીમે મંદ રસવાળા બનાવી દેવાય છે, અને એ રીતે તેઓ થોડાં થોડાં રૂપમાં કરીને વેદ્યમાન દેશઘાતિ સ્પર્ધકેમાં મેળવી દેવામાં આવે છે. આ રીતે તેમની સર્વઘાતિરૂપ શક્તિ મન્દ કરી નાખવામાં આવે છે અને એ જ કારણે તેઓ પિતાના પ્રભાવને પ્રગટ કરવાને અસમર્થ બની જાય છે. આજ કારણે તેઓ પશમના વિઘાતક થઈ શકતા નથી, તેથી તેમના પ્રદેશદયમાં ક્ષાયે પશમિક ભાવનું દેવું તે વિરૂદ્ધ પડતું નથી. એજ વાત “ગળ મેકત્તિ” આ ગાથાંશ દ્વારા પ્રગટ કરાઈ છે, તેમાં એ બતાવાયું છે કે મોહનીયકમની પ્રકૃતિમાં મિથ્યાત્વમેહનીય, અનંતાનુબંધી આદિ બાર કષાય, એ બધી સર્વઘાતી પ્રકૃતિ છે. તેમનાથી ભિન્ન સંજવલન કષાય તથા નેકષાય (નવનેકષાય) એ તેર પ્રકૃતિને ચાહે પ્રદેશદય થાય, કે ચાહે વિપાકોદય થાય પણ તેમાં ક્ષયે પશમ ભાવ હોય છે, કારણ કે તે પ્રકૃતિ દેશઘાતી છે. સત્તાવીશ (૨૭) પ્રકૃતિ પ્રયવાળી છે અને તે આ પ્રમાણે છે – બાર (૧૨) નામકર્મની-(૧) નિર્માણ, (૨) સ્થિર, (૩) અસ્થિર, (૪) અગુરુલઘુ, (૫) શુભનામ, (૬) અશુભનામ, (૭) તેજસ, (૮) કામણ, વર્ણાદિચારવર્ણન, રસર,ગંધ૩, સ્પર્શ૪ (@ી૧૨), જ્ઞાનાવરણની ૫ (૧૩થી૧૭), અન્તરાયની ૫ (૧૮થી૨), દર્શનચતુષ્ક-ચક્ષુદર્શનલ, અચક્ષુદર્શનર, અવધિદર્શન૩, કેવળદર્શન૪ (૨૩થી૬), અને મિથ્યાત્વ (૨૭). આ પ્રમાણે તે સત્તાવીશ (૨૭) પ્રકૃતિ ધ્રુવપ્રકૃતિ છે. જ્યાં સુધી તે બધીને ક્ષય થતું નથી તેનાં પહેલાં ઉદય વ્યવચ્છિન્ન થતું નથી. એટલે કે ઉદય રહે છે જ. શ્રી નન્દી સૂત્ર ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્પર્ધક ભેદપ્રરૂપણા સ્પર્ધકભેદપ્રરુપણા— પ્રકૃતિયાના ઔદયિક ભાવ એ પ્રકારના હાય છે–(૧) શુદ્ધ, (૨) ક્ષયાપશમાત્તુવિષ્ય. આ વાતને સ્પષ્ટરૂપે સમજાવાને માટે હવે સ્પાના ભેદની પ્રરૂપણા કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે << ' चउतिठ्ठाण रसाई, सव्वघाईणि होति फड्डाइ । दुट्ठायाणि मीसाणि देस घाईणि सेसाणि ॥ | १ || " આ ગાથાના અર્થ આ પ્રમાણે છે–રસસ્પર્ધક ચાર પ્રકારનાં હાય છે. (૧) એકસ્થાનક, (૨) દ્વિસ્થાનક, (૩) ત્રિસ્થાનક, (૪) ચતુઃસ્થાનક. શુભ પ્રકૃતિયાના રસ ખીર, ખાંડ વગેરેના રસ જેવા હોય છે. તથા અશુભ પ્રકૃતિયાના રસ લીમડો અને કાષાતકી ( કડવું. તુરીયું) વગેરેના રસ જેવા હાય છે. દૂધ આદિમાં જે એક તાલા પ્રમાણુ સ્વાભાવિક રસ હાય છે તે એકસ્થાનિક રસ જાણવા જોઈએ. તેનુ બીજું નામ મન્દરસ પણ છે, એ તાલા માપના રસને જ્યારે અગ્નિવડે ઉકાળવામાં આવે અને આ રીતે ઉકાળતાં ઉકાળતાં જ્યારે તે એ તાલામાંથી એક તાલાના પ્રમાણમાં રહી જાય ત્યારે તેને દ્વિસ્થાનિક રસ જાણવા જોઈએ. એનું ખીજું નામ તીવ્ર રસ પણ છે. ત્રણ તાલા વજનના રસ જ્યારે ઉકાળતાં ઉકાળતાં એક લેાજ રહી જાય ત્યારે તેને ત્રિસ્થાનિક રસ જાણવા જોઈએ. તેનુ' ખીજું નામ તીવ્રતર પણ છે. એ જ રીતે ચાર તેાલા વજનને દુગ્ધાદિક રસ ઉકાળતાં ઉકાળતાં જ્યારે એક તાલે ખાફી રહે ત્યારે તે ચતુઃસ્થાનિક રસ જાણવા જોઇએ તેવુ બીજું નામ તીવ્રતમ પણ છે. એક સ્થાનવાળા રસ પણ જ્યારે આપણે જળના અંશમાં, બિન્દુએમાં, પસલીમાં, અંજલિમાં, લેાટા, કુભ, કુંડ આદિમાં નાખીએ છીએ તે તે પણ મન્ત્ર, મન્દતર વગેરે અનેક ભેદવાળા થઇ જાય છે. જે રીતે દૂધ વગેરેના રસમાં આ એકસ્થાનિક, દ્વિસ્થાનિક વગેરે રસની વ્યવસ્થા સમજા વવામાં આવી છે. એ જ પ્રમાણે કર્માંના રસેામાં પણ એકસ્થાનિક આદિની અને તેએમાં પણ તીવ્ર, તીવ્રતર આદિ અનેક ભેદોની કલ્પના પેાતાની બુદ્ધિથી કરી લેવી જોઈ એ. આ રીતે એકસ્થાનિક રસમાંથી દ્વિસ્થાનિક રસ, દ્વિસ્થાનિક રસમાંથી ત્રિસ્થાનિક રસ અને ત્રિસ્થાનિક રસમાંથી ચતુઃસ્થાનિક રસ, અનંતાન ત ભેદવાળા બની જાય છે. તેમનામાં જે સઘાતી અથવા દેશઘાતી પ્રકૃતિયાના ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક અને દ્વિસ્થાનિક રસવાળા સ્પર્ધક છે તેઓ સઘાતી પ્રકૃતિયાના તા સર્વઘાતી છે. દેશઘાતી પ્રકૃતિયેાના મિશ્ર હેાય છે. શ્રી નન્દી સૂત્ર ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ તેએામાં કેટલાંક સર્વઘાતી હોય છે અને કેટલાંક દેશઘાતી હોય છે. બાકીના જે એક સ્થાનિક રસવાળાં સ્પર્ધક હોય છે તેઓ તે દેશઘાતી જ હોય છે, કારણ કે એક સ્થાનિક રસવાળાં તે સ્પર્ધકો દેશઘાતી પ્રકૃતિમાં જ સંભવિત હોય છે. સર્વધાતિપ્રકૃતિમાં નહીં. આ રીતે આ સ્પર્ધકભેદપ્રરૂપણા જાણવી જોઈએ. - હવે ઔદયિક ભાવના શુદ્ધ અને ક્ષયોપશમાનુવિદ્ધ, એ બે ભેદની પ્રરૂ. પણું કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે– “निहएसु सव्वधाई,-रसेसु फड्डेसु देसघाईणं । નીવણ કુળના – તિ ગોદિ-મજ વરવું-મારું ર” | ? / આ ગાથાને અર્થ આ પ્રમાણે છે સર્વઘાતીરસવાળાં સ્પર્ધકોને તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયના બળથી દેશઘાતિરૂપ પરિણમતાં, તથા અતિસ્નિગ્ધ દેશઘાતીના રસસ્પર્ધકોને પણ અ૫રસ રૂપ કરતાં, અને તેમની વચ્ચે પણ જે કેટલાંક રસસ્પર્ધકોને અંશ છે કે જે ઉદયાવલિમાં પ્રવેશ કરી ચૂક્યાં છે, તે જ્યારે નષ્ટ થાય છે, તથા અવશિષ્ટ ઉપશમ અવસ્થામાં રહે છે, એવી સ્થિતિમાં જીવને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તથા ચક્ષુર્દશન આદિ ગુણ પ્રગટ થાય છે (૧) તેનું તાત્પર્ય એ છે કે જ્યારે અવધિજ્ઞાનાવરણીય આદિ દેશઘાતી કર્મોનાં સર્વઘાતિરસસ્પર્ધક વિપાકેદયવાળાં થાય છે ત્યારે તે વિષયને ફકત એક જ શુદ્ધ ઔદયિક ભાવ હોય છે (૧). તથા જે સમયે તેમના દેશઘાતિરસસ્પધકોને ઉદય થાય છે તે સમયે તેના ઉદયથી ઔદયિક ભાવ, તથા કેટલાંક દેશઘાતિરસસ્પર્ધકોનાં સંબંધી ઉદયાવલિકા પ્રવિષ્ટ અંશને ક્ષય થતાં અને અવશિષ્ઠને કે જે ઉદિત નથી તેને ઉપશમ થતાં ફાયશિક ભાવ થાય છે. આ રીતે ઔદયિકભાવ ક્ષપશમાનુવિદ્ધ મનાય છે (૨). જેમ-મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, ચક્ષુર્દર્શનની ઉત્પત્તિમાં મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુર્દશનાવરણ પ્રકૃતિ ચેના દેશઘાતિરસસ્પર્ધકોને જ સદા ઉદય રહ્યા કરે છે, સર્વઘાતિરસસ્પર્ધકેનો નહીં, તેથી હમેશાં તેને ઉદયમાં ઔદયિક અને ક્ષાશમિક, એ બન્ને ભાવ મળેલા હોય છે, ફકત ઔદયિક ભાવ નહીં. આ રીતે ઔદયિકભાવ ક્ષપશમાનુવિધ સિધ્ધ થઈ જાય છે. શ્રી નન્દી સૂત્ર ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગતઃ પ્રકૃતીનાં ભાવક્શનમ્ પ્રસંગવશ હવે પ્રકૃતિના ભાવ બતાવવામાં આવે છે– મોહનીયકર્મના ક્ષાયિક, ક્ષાપથમિક, ઔપથમિક, ઔદયિક અને પરિણા મિક, એ પાંચ જ ભાવ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય, એ ત્રણ કર્મોના ઓપશમિક ભાવને છોડતાં બાકી ચાર ભાવ હોય છે. નામ, શેત્ર, વેદનીય તથા આયુ, એ ચાર કર્મોના ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક, એ ત્રણે ભાવ હોય છે. સૂ૦ ૮ પ્રકારાન્તરેણાવધિજ્ઞાન વર્ણનમ્ ના” ઈત્યાદિ. અથવા ગુણપ્રતિપન્ન અણગારને અવધિજ્ઞાન થાય છે. તે છ પ્રકારનું હોય છે-(૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વર્ધમાનક (૪) હીયમાનક (૫) પ્રતિપાતિક (૬) અપ્રતિપાતિક, વિશેષાથ-સૂત્રમાં આવતે “શવા” શબ્દ એ દર્શાવે છે કે વિશિષ્ટગુણ પ્રતિપત્તિના વિના પણ અવધિજ્ઞાનાવરણને ક્ષયે પશમ થાય છે, તે કારણે તેના ક્ષયોપશમને માટે એક બીજો પ્રકાર પણ છે જે આ પ્રમાણે છે-મૂળગુણ અને ઉત્તરગુણોને અહીં ગુણ શબ્દથી ગ્રહણ કરેલ છે. એ મૂળગુણ અને ઉત્તરગુણેને જે ધારણ કરે છે તેઓ ગુણપ્રતિપન્ન છે. અથવા જે ગુણવડે આશ્રિત કરાયા હોય તેઓ ગુણપ્રતિપન્ન છે. “આ સાધુ અમારે રહેવાનું સ્થાન છે.” એ વિચાર કરીને જાણે કે ગુણ જાતે જ આવીને તેનામાં નિવાસ કરવા માંડે છે, કારણ કે જ્યારે યોગ્યતા આવી જાય છે ત્યારે ગુણને એ સ્વભાવ છે કે તે વગર બેલાબે જાતે જ આવીને તે લાયક (પાત્ર) આત્માને પિતાનું નિવાસ સ્થાન બનાવી દે છે. કહ્યું પણ છે નોવાનર્થતાનેતિ, 7 રામને પૂછે . आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति संपदः ॥१॥” સમુદ્ર જળને એ યાચના કરતું નથી કે તું આવીને મને ભરી દે, પણ સમદ્રમાં પાત્રતા જોઈને જળ જાતે જ આવીને તેમાં ભરાઈ જાય છે. તેથી પ્રાણીની ફરજ છે કે તેણે સૌથી પહેલાં પોતાની જાતને લાયક બનાવવી જોઈએ. પાત્રતા આવતાંજ ગુણરૂપ સંપત્તિ પોતેજ તેને પિતાનું નિવાસસ્થાન બનાવી લે છે, શ્રી નન્દી સૂત્ર ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ જેઓને અગાર (ધર) નથી તે અનગાર છે. કાર્ડ, પાષાણ આદિને જે આશ્રય લે છે એટલે કે લાકડું, પથ્થર વગેરેની સહાયતાથી જેનું નિર્માણ થાય છે તેનું નામ અગાર (ઘર) છે. આ અગારને જેણે ત્યાગ કર્યો છે તે અનગાર છે. અનગારને દ્રવ્ય અને ભાવરૂપ અને પ્રકારના અગાર—ઘરને પરિત્યાગ હોય છે. આ રીતે પ્રશસ્ત અધ્યવસાયમાં લવલીન તે અનગારના જે સર્વઘાતિરસસ્પર્ધક હોય છે, તે દેશઘાતિરસસ્પર્ધકનારૂપે પરિણમિત થઈ જાય છે, ત્યારે પૂર્વોક્ત ક્રમથી અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયોપશમ થતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. મનઃ પર્યયજ્ઞાન પ્રરૂપણા હવે મન:પર્યજ્ઞાનની પ્રરૂપણ કરવામાં આવે છે – મનપર્યયજ્ઞાનાવરણીય કમના સર્વઘાતિરસસ્પર્ધક, વિશિષ્ટ સંયમ, અપ્રમાદ આદિ ગુણેની પ્રતિપત્તિ થતાં જ દેશઘાતિરૂપ થાય છે, કારણ કે આ અવસ્થામાં તેને એ જ સ્વભાવ હોય છે. તેનું કારણ પણ એ જ છે કે બંધ કાળમાં તેમને જે બંધ હોય છે તે એ પ્રકારના જ સર્વઘાતિરસસ્પર્ધકોને બંધ હોય છે, તેથી મન:પર્યજ્ઞાન વિશિણગુણાશ્રિત અનગારને જ થાય છે એમ માનવું જોઈએ. મન:પર્યયજ્ઞાનની ઉત્પત્તિમાં અવધિજ્ઞાનની ઉત્પત્તિની જેમ વિશિષ્ટગુણપ્રતિપન્નતાનો અભાવ હેત નથી. મતિકૃતાવરણ, અચક્ષુદ્ર્શનાવરણ, અને અન્તરાય, એ પ્રકૃતિના સર્વ ઘાતિરસસ્પર્ધક કોઈ પણ એવા રૂપના વિશુધ્ધ અધ્યવસાયથી તેના પ્રમાણે દેશઘાતિરૂપમાં પરિમિત થઈ જાય છે, કારણ કે તેમને એ જ સ્વભાવ હોય છે, તેથી મતિજ્ઞાનાવરણાદિકના દેશઘાતિરસસ્પર્ધકોને જ હમેશા ઉદય રહે છે, અને હમેશાં તેમને જ પશમ થાય છે. પંચસંગ્રહ ટીકામાં (દ્વા. ૩ ગા. ૨૯) આજ વાત કહી છે– મતિકૃતાવરણ, અચક્ષુર્દર્શનાવરણ, અને અન્તરાય પ્રકૃતિના દેશઘાતિરસસ્પર્ધકોને જ સદા ઉદય રહે છે, તેથી તેમનામાં હંમેશા જ ઔદયિક અને ક્ષાપમિક ભાવ હોય છે. શ્રી નન્દી સૂત્ર ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ભેદવર્ણનમ્ તે અવધિજ્ઞાન સંક્ષિપ્તમાં છ પ્રકારનું બતાવાયું છે–(૧) આનુગામિક, (૨) અનાનુગામિક, (૩) વર્ધમાનક, (૪) હીયમાનક, (૫) પ્રતિપાતિક અને (૬) અપ્રતિપાતિક. (૧) જે રીતે બીજા ક્ષેત્રમાં જતાં મનુષ્યની સાથે તેની આંખ જાય છે એ જ રીતે જે અવધિજ્ઞાન, અવધિજ્ઞાનીની સાથે બીજી જગ્યાએ જતાં પણ સાથે જ જાય છે તેનું નામ આનુવામિક અવધિજ્ઞાન છે. (૨) સાંકળની સાથે જકડેલા દીવાની જેમ જે અવધિજ્ઞાન પોતાનાં ઉત્પત્તિસ્થાનને છેડી દેવાતાં જીવની સાથે જતું નથી તે અનાનુગામિક છે. (૩) જેમ શુકલપક્ષનું ચન્દ્રમંડળ પ્રતિદિન વધતું જાય છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન ઉત્પત્તિના વખતે અલ્પવિષયક હોવા છતાં પરિણામશુદ્ધિ વધવાની સાથે જ ક્રમે ક્રમે વધારે ને વધારે વિષયક થતું જાય છે તે વર્ધમાનક છે. (૪) જે રીતે કૃષ્ણપક્ષને ચન્દ્રમા દિવસે દિવસે ક્ષય પામતે જાય છે એ જ રીતે જે અવધિજ્ઞાન ઉત્પત્તિને વખતે વધારે વિષયવાળું હોવા છતાં પણ પરિણામશુદ્ધિ ઓછી થવાથી ક્રમે ક્રમે અલ્પવિષયક થતું જાય છે તે હીયમાનક છે. (૫) જે રીતે બળતે દી ફૂંક મારવાથી એલવાઈ જાય છે તે જ પ્રમાણે જે અવધિજ્ઞાન તદ્દન છૂટી જાય છે તે પ્રતિપાતિક છે. (૬) કેવળજ્ઞાન જ્યાં સુધી આત્મામાં પેદા ન થાય ત્યાં સુધી જે ટકે તે અપ્રતિપાતિક છે. શંકા--આનુગામિક અને અનાનુગામિક એ બે અવધિજ્ઞાનના જે ભેદ બતાવ્યા છે તેમનામાં જ વર્ધમાનક આદિ અવશિષ્ટ અવધિજ્ઞાનના ભેદને સમાવેશ થઈ જાય છે તે પછી તેમનું જુદું જ નિરૂપણ શા માટે કરાયું છે? ઉત્તર-–તેમનું જુદું નિરૂપણ કરવાનું કારણ ફકત એક જ છે કે તે બનેથી શેષ (બાકીના) ભેદેનું જ્ઞાન (પરિછેદ) થઈ શકતું નથી. જે આનુગામિક અને અનાનુગામિક એ બેજ અવધિજ્ઞાનના ભેદ કહેવાયા હતા તે વર્ધમાનકાદિક બીજાં ભેદ જાણી શકાતા નહીં. તેથી અલ્પબુદ્ધિવાળાઓને સમજાવવા માટે શાસ્ત્રમાં એ ભેદનું અલગ રૂપથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સૂત્ર લા શ્રી નન્દી સૂત્ર ૪૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ સમેટાનુગમિકાવધિજ્ઞાન વર્ણનમ્ “તે તિં ગાણુમ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે કે હે ભદત! આનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ શું છે? ઉત્તર--અવધિજ્ઞાનને પહેલે ભેદ જે આનુગામિક બતાવવામાં આવ્યા છે તેના બે પ્રકાર છે. (૧) અન્તગત (૨) મધ્યગત. વનાન્તની જેમ, દેશાન્તની જેમ અને વસ્ત્રાન્તની જેમ અહીં “ગન્ત” શબ્દ ર્ચિત્ત એટલે કે અન્તભાગને વાચક છે પણ નાશ વગેરે અર્થને વાચક નથી. પર્યન્તમાં જે વ્યવસ્થિત હોય તેનું નામ અન્તગત આનુગામિક અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન આત્મપ્રદેશનાં પર્યન્તમાં વ્યવસ્થિત હોય છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-- કઈ કઈ અવધિજ્ઞાન સ્પર્ધકોના પ્રમાણે ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે મકાનની અંદરથી દીવાના પ્રકાશને બહાર નિકળવા માટે ગવાક્ષજાળી હોય છે એ જ પ્રમાણે અવધિજ્ઞાનનાં નિગમસ્થાને પણ હોય છે. તેઓ અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપશામજન્ય હોય છે. તેમનું જ નામ સ્પર્ધક છે. એ સ્પર્ધકરૂપ છિદ્ર એક જીવને સંખ્યાત કે અસંખ્યાત સુધી હોય છે અને વિવિધ પ્રકારના હોય છે. કેટલાંક સ્પર્ધક તે એવાં હોય છે કે જે પર્યન્તવતી આત્મપ્રદેશોમાં ક્ષપશમથી મિશ્રિત ઉદયાવસ્થાપન્ન હોય છે. તેમનામાં પણ કેટલાંક એવાં હોય છે કે જે આત્માના આગળના પ્રદેશોમાં ક્ષપશમાનુવિદ્ધ ઉદય પ્રાપ્ત કરે છે. કેટલાંક એવાં હોય છે કે જે આત્માની પાછળના પ્રદેશમાં ક્ષપશમથી યુકત ઉદય પ્રાપ્ત કરે છે, કેટલાંક નીચેના ભાગમાં, કેટલાંક ઉપરના ભાગમાં, કેટલાંક મધ્યવતી આત્મપ્રદેશમાં ક્ષયપશમથી યુક્ત ઉદય પ્રાપ્ત કરે છે. જ્યાં જેવાં સ્પર્ધક હોય છે ત્યાં તેવું અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે તે સ્પર્ધકે આત્માના પ્રદેશના અન્તમાં રહેલ હોય તે એ પર્યન્તવર્તી આત્મપ્રદેશમાંથી જ સાક્ષાત્ અવધિરૂપ જ્ઞાન ઉત્પન્ન થશે, આત્માના સમસ્ત પ્રદેશમાંથી નહી આ પ્રમાણે આ અતગત આનુગામિક અવધિજ્ઞાનને ભાવ છે. આ પહેલે અર્થ. અથવા-અન્તગત શબ્દને બીજો અર્થ “જે ઔદારિક શરીરના અન્તમાં સ્થિત હોય” એ પણ થાય છે. દારિક શરીરના અન્તમાં સ્થિત રહેનારૂં અવધિજ્ઞાન પણ સ્પર્ધકોને અનુરૂપ જ હોય છે, અને કેઈ એક દિશામાં રહેલાં રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે છે જે કે અવધિજ્ઞાનાવરણ કમને ક્ષપશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે. તે પણ તે ઔદારિક શરીરના અન્તમાં સ્થિત થઈને જ કેઈ એક દિશામાં વ્યવસ્થિત રૂપી પદાર્થોને વિષય કરે છે. શંકા–જે અવધિજ્ઞાનાવરણ કમને ક્ષપશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે તે સમસ્ત આત્મપ્રદેશવડે જ આ અવધિજ્ઞાન રૂપી પદાર્થોને કેમ જાણતું દેખાતું નથી ? શ્રી નન્દી સૂત્ર ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-વસ્તુનું જ્ઞાન એક દિશાને લઈને જ થાય છે. તેથી જે કે અવધિજ્ઞાનાવરણ કમને ક્ષપશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે તે પણ તે ક્ષપશમ સ્વસામગ્રીના વશથી એવા પ્રકારને થાય છે કે તે ઔદારિક શરીરની અપેક્ષા કરીને કેઈ એક વિવક્ષિત દિશાની મદદથી એજ દિશામાં રહેલ રૂપી પદાર્થોને જાણે છે તથા દેખે છે. આ બીજો અર્થ. અન્તગતને ત્રીજો અર્થ એ પણ થાય છે કે આ અવધિજ્ઞાન એક દિભાવી હોય છે તેથી તેના દ્વારા જેટલું પણ ક્ષેત્ર પ્રકાશિત કરાય છે તે પ્રકાશિત ક્ષેત્રના એક દિરૂપ વિષયના અન્તમાં તે વ્યવસ્થિત હોય છે તેથી તે અતગત કહેવાય છે. આ ત્રીજો અર્થ. તેનું તાત્પર્ય આ રીતે સમજવું જોઈએ કે અન્તગત અવધિજ્ઞાન– (૧) આત્મપ્રદેશાન્તમાં, (૨) ઔદારિક શરીરન્તમાં અને (૩) પિતાના દ્વારા પ્રકાશિત ક્ષેત્રના અન્તમાં વ્યવસ્થિત હેવાથી ત્રણ પ્રકારનું બતાવવામાં આવ્યું છે. જો કે અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ સર્વ આત્મપ્રદેશમાં થાય છે અને એ અપેક્ષાએ તેને ઉપગ સર્વ આત્મપદેશોની સાથે જ થાય છે છતાં પણ તેની સાક્ષાત ઉત્પત્તિ જીવના એક દેશથી જ થતી દેખાય છે, તેથી તે આત્મપ્રદેશાન્તગત કહેવાયેલ છે ૧ આ પહેલે ભેદ. અથવા ઔદારિક શરીરની અપેક્ષા કરીને તેના એક દેશથી જ તે ઉત્પન્ન થતું દેખાય છે તેથી પણ તે અન્તગત કહેવાયું છે. ઔદારિક શરીરના એક દેશમાં, એક દિશામાં તે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ અતગતને બીજો પ્રકાર છે ૨, ત્રીજો પ્રકાર એ છે કે અવધિજ્ઞાનથી ઉદ્યોતિત ક્ષેત્રના દિગ્બાગમાં અવધિજ્ઞાનવાળા જીવમાં વર્તમાન હવાને કારણે એકદિગરૂપ અર્થના અને તે વ્યવસ્થિત થાય છે, તે અવધિજ્ઞાનને અંતગત કહેવામાં આવે છે ૩. | મધ્યગત આનુગામિક અવધિજ્ઞાનના જે ભેદ છે તે પણ ત્રણ પ્રકારના છે(૧) આત્મમધ્યગત, (૨) ઔદારિક શરીરમધ્યગત, (૩) તદ્યોતિતક્ષેત્રમધ્યગત, અહીં “મધ્ય” શબ્દ જમ્બુદ્વીપની મધ્યેની જેમ “ વચ્ચે ” એવા અને વાચક છે. જે વચ્ચે રહેલ હોય છે તે મધ્યગતને વાચ્ચાઈ છે. સ્પર્ધકોની વિશુદ્ધિથી સમસ્ત આત્મપ્રદેશની વચ્ચે હેવાને કારણે તે આત્મમથ્યાત કહેવાય છે ૧. તથા સર્વાત્મપ્રદેશોમાં ક્ષપશમની અવિશેષતા હેવા છતાં પણ દારિક શરીરની મધ્યમાં જ ઉપલબ્ધિ હોવાને કારણે આ દારિક શરીર મધ્યગત કહેવાય છે. ૨. તથા સમસ્તદિશારૂપ અર્થની આ જ્ઞાનથી ઉપલબ્ધિ થાય છે તે પણ અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત તેમનાં ક્ષેત્રની મધ્યમાં જ આ અવધિજ્ઞાન વ્યવસ્થિત થાય છે તેથી આ અવધિજ્ઞાન ત~દ્યોતિતક્ષેત્રમધ્યગત માનવામાં આવે છે. ૩. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–મધ્યગત અવધિજ્ઞાનના આ જે ત્રણ પ્રકાર બતાવ્યા છે તેમાં આત્મમધ્યગત અવધિજ્ઞાન આત્માના શ્રી નન્દી સૂત્ર ૪૮ Page #57 -------------------------------------------------------------------------- ________________ મધ્યવર્તી પ્રદેશમાં સ્થિત રહ્યા કરે છે. આ મધ્યગત અવધિજ્ઞાન સ્પર્ધકને અનુસાર હોય છે. તેનાથી સમસ્ત દિગરૂપ અર્થની પ્રાપ્તિ થાય છે. જો કે તેને ઉપયોગ પૂર્ણ આત્મામાં થાય છે તે પણ તેની મધ્યમાં જ સ્પર્ધકને સદ્ભાવ રહ્યા કરે છે. તેથી તે સાક્ષાત્ મધ્યભાગથી જ પ્રાપ્ત થાય છે ના તથા સમસ્ત આત્મપ્રદેશમાં ક્ષપશમને સદ્ભાવ હોય છે તે પણ ઔદારિક શરીરના મધ્યભાગથી તેની પ્રાપ્તિ થાય છે, તેથી તે ઔદારિક શરીરમધ્યગત માનવામાં આવે છે. ૨T તથા તે અવધિજ્ઞાનદ્વારા સમસ્ત દિશાઓમાં જે ક્ષેત્ર પ્રકાશિત કરાય છે તે ક્ષેત્રની મધ્યમાં તેની પ્રાપ્તિ થાય છે, તેથી તે તદ્મદ્યોતિતક્ષેત્રમધ્યગત કહેવાય છે, કારણ કે તે અવધિજ્ઞાની તે અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્રની મધ્યમાં જ રહ્યા કરે છે, તેનાથી બહાર નહીં. ૩. વળી શિષ્ય પૂછે છે –“રે વિ સંતા ” એ, પૂર્વનિર્દિષ્ટ અક્તગત અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? આચાર્ય કહે છે-“તાં વિવિ quત્ત ” અંતગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું કહેવાયું છે. તે આ પ્રમાણે છે-(૧) પુરતોs«ાત (૨) માતોષાત (૩) પર્વતોડત્તાત ફરીને શિષ્ય પૂછે છે. “સે વિ તં પુરોલંતા ?” પુરતોદત્તાત અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? હવે ગુરુમહારાજ “પુરતોડત્તા” અવધિજ્ઞાનનું સ્વરૂપ દષ્ટાંત સાથે સમજાવે છે-“પુત્રો સંતાયે તે જ નામ” જેમ કેઈ (વિક્ષિત) પુરૂષ ઉલ્કાને-પ્રકાશિત જવાળા–મશાલને, ચલિકાને–જેના આગળના ભાગમાં અગ્નિ સળગતી હોય તેવા પૂળાને, અલાતને–આગળના ભાગમાં અગ્નિવાળાં લાકડાને, મને–પદ્મરાગ આદિ મણીને, દીવાને, તિને-સામાન્ય બળતી અગ્નિને, આગળ ધરીને તેને સંભાળતે સંભાળતે તેમનાથી પ્રકાશિત માર્ગમાં ચાલે છે એજ પુરતેન્તગત અવધિજ્ઞાન છે. એટલે કે રાત્રે જેમ કેઈ પુરૂષ ઉલ્કાદિક પ્રકાશને હાથમાં લઈને તેને આગળ ધરીને ચાલે છે અને તેમનાથી પ્રકાશિત થયેલા આગળના માર્ગની તરફ જ દેખે છે, બીજે નહીં, એજ પ્રમાણે આગળ જતા પ્રકાશની જેમ જે અવધિજ્ઞાનથી આગળના તરફ જ અવધિજ્ઞાન દેખે છે બીજે નહીં, તે પુરોડનત્તલત અવધિજ્ઞાન છે ૧ વળી શિષ્ય પૂછે છે-“માતોડતત ” અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? આચાર્ય જવાબ આપે છે-“મrોગંતાં તે કા નામg” ઈત્યાદિ. જેમ કેઈ વ્યક્તિ ઉલકાને, ચટલિકાને, અલાતને, મણીને, દીવાને, કે જ્યોતિને પાછળ રાખીને ચાલે છે તે “માતો તનત’ અવધિજ્ઞાન છે, એટલે કે જે રીતે પીઠની પાછળ પ્રકાશ કરીને ચાલનારી વ્યક્તિ પાછળનાં પદાર્થોને દેખે છે, એજ રીતે એ અવધિ શ્રી નન્દી સૂત્ર ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની પણ જે અવધિજ્ઞાનથી પાછળના ભાગમાં રહેલા ક્ષેત્રને દેખે છે તે પૃષ્ઠગામી અવધિજ્ઞાન માતોડતત અવધિજ્ઞાન છે. ૨. વળી શિષ્ય ફરીથી પૂછે છે-“જે દિ તે પોતા” પાર્વતોડત્તાત અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે ? જવાબમાં આચાર્ય કહે છે-“જે કઈ નામg » ઈત્યાદિ જેમ કે વ્યક્તિ ઉકાને, ચટુલિકાને, અલાતને, મણીને, દીવાને કે જ્યોતિને પડખે કરીને આજુબાજુમાં પ્રકાશ કરતે ચાલે છે એના જેવું આ પાશ્વતતગત અવધિજ્ઞાન છે. એટલે કે ઉકાદિક પ્રકાશમય પદાર્થને પિતાની બાજુમાં રાખીને ચાલનાર વ્યક્તિ જે રીતે આજુબાજુના પદાર્થોનું નિરીક્ષણ કરતે કરતે ચાલે છે એજ પ્રમાણે જે અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની આજુબાજુના પદાર્થોનું નિરીક્ષણ કરે છે તે પાશ્વતન્તગત અવધિજ્ઞાન છે. ૩. ફરીથી શિષ્ય પૂછે છે-“રે જિં તું મા” તિ | ઉત્તરા–“રે નામઈત્યાદિ. જેમ કેઈ પુરુષ ઉલકાને અથવા “ચલિકા” થી લઈને “તિ સુધીના પ્રકાશિત પદાર્થને માથે ધરીને માર્ગમાં ચાલે છે એજ પ્રકારનું આ મધ્યગત અવધિજ્ઞાન છે. એટલે કે ઉલ્કાદિકથી પ્રકાશિત પદાર્થોને પિતાના માથા ઉપર ધરીને ચાલનાર પુરુષ જે રીતે સર્વત્ર ફેલાયેલા પ્રકાશમાં આવતા પદાર્થોને જેતે તો ચાલે છે એજ રીતે જે અવધિજ્ઞાન વડે જીવ ચારે દિશાઓના પ્રકાશિત પદાર્થોને જુવે છે તે “મધ્યગત અવધિજ્ઞાન છે.” શિષ્ય પૂછે છે-“ચંતા ” ઈત્યાદિ. અતગત અવધિજ્ઞાનમાં અને મધ્યગત અવધિજ્ઞાનમાં શે ભેદ છે? ભાવાર્થ એ છે કે અંતગત અવધિજ્ઞાનના જે ત્રણ ભેદ કહેલ છે તેમાં અને મધ્યગત અવધિજ્ઞાનમાં શે ભેદ છે? તેને જવાબ આ પ્રમાણે છે-“પુરશોતા” ઈત્યાદિ. પુરતગત અવધિજ્ઞાન વડે અવધિજ્ઞાની અગ્રવર્તી વસ્તુઓને જ સંખ્યાત જન સુધી અથવા અસંખ્યાત જન સુધી જાણે છે અને દેખે છે. માર્ગન્તગત અવધિજ્ઞાન વડે અવધિજ્ઞાની પૃષ્ઠગત પદાર્થોને સંખ્યાત અથવા અસં. ખ્યાત જન સુધી જાણે છે તથા દેખે છે. પાશ્વતન્તગત અવધિજ્ઞાન વડે અવધિજ્ઞાની આજુબાજુના સંખ્યાત અથવા અસંખ્યાત જન સુધી રહેલા પદાર્થને જાણે છે અને દેખે છે. પણ મધ્યગત અવધિજ્ઞાન વડે અવધિજ્ઞાની આત્મા સમસ્ત દિશાઓમાં તથા સમસ્ત વિદિશાઓમાં રહેલ પદાર્થોને વિશુદ્ધ સ્પર્ધકેથી સંખ્યાત-એકાદિક શીર્ષપ્રહેલિકા જન પર્યન્ત, અથવા શ્રી નન્દી સૂત્ર ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત યાજન સુધી જાણે તથા દેખે છે. અંતગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં આજ ભિન્નતા છે।। સૂ ૧૦ || અનાનુગમિકાવધિજ્ઞાન સ્વરૂપ વર્ણનમ્ “ સે જિ તો અળાનુજામિય ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે-અનાનુગામિક અવધિજ્ઞાનનુ કેવું સ્વરૂપ હાય છે ? આચાય જવાખ આપે છે--અનાનુગામિક અવધિજ્ઞાન આ પ્રકારનુ છે—જેવી રીતે કાઇ પુરુષ એક ઘણું માટું અગ્નિનું સ્થાન મનાવે અને તેમાં ખૂબ અગ્નિ સળગાવે તે જેમ અગ્નિના પ્રકાશ જ્યારે તે અગ્નિસ્થાનની બહાર આમ તેમ ફેલાય છે અને તે ફેલાયેલા પ્રકાશમાં આમ તેમ પરિભ્રમણ કરતા તે પુરૂષ ત્યાંના ચારે તરફના પદાર્થોને જોવે છે, અને ત્યાંથી ખસીને બીજે જવાથી તે તેમને જોતા નથી. એજ પ્રમાણે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં રહેલા જીવને ઉત્પન્ન થાય છે તે જીવાત્મા ત્યાંજ રહીને સબધ્ધ અસધ્ધ, સખ્યાત કે અસંખ્યાત ચૈાજનની અંદર રહેલા પદાર્થોને જાણે અને દુખે છે. ત્યાંથી ખસીને વળી બીજી જગ્યાએ જવાથી તે તે પદાર્થોને જોતા નથી અને જાણત પણ નથી. આ અધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કમના ક્ષયાપશમ ક્ષેત્ર-સાપેક્ષ હાય છે, આ પ્રકારનુ આ અનાનુગામિક અવધિજ્ઞાનનુ સ્વરૂપ છે। સૂ ૧૧ ॥ વર્ધમાનકાવધિજ્ઞાન વર્ણનમ્ ‘સેકસિ વર્ડ્ઝમાળય’ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—વર્ધમાનક અવધિજ્ઞાનનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-‘ વજ્રમાળય છોહિનાળ ' ઇત્યાદિ. વમાન અવધિજ્ઞાન અવિધજ્ઞાનાવરણ કર્મ રૂપ મળના અપગમથી ઉત્તરત્તર શુદ્ધિને અનુભવ કરનાર એવાં પ્રશસ્ત અધ્યવસાય સંપન્ન ચતુ ગુણ સ્થાનવી અવિરત સમ્યગ્દષ્ટિ જીવને થાય છે. તથા દેશવિરત અથવા સર્વવિરત–પંચમગુણસ્થાનવી અથવા ષગુણુસ્થાનવતી જીવને થાય છે. ચતુર્થ શુગુસ્થાનવી, અને ષષ્ઠેગુણુસ્થાનવતી જીવને આ વષૅમાન અવધિજ્ઞાન ચારે દિશાઓમાં પ્રવર્ધમાન થતું રહે છે. અહીં અધ્યવસાયસ્થાન-શબ્દમાંથી જોષ શ્રી નન્દી સૂત્ર ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ (સામાન્ય) ની અપેક્ષા કરીને દ્રવ્યલેશ્યાથી અનુરજિત ચિત્ત લેવાયેલ છે. આ ચિત્ત અનવસ્થિત હાવાને કારણે તે તે દ્રવ્યનાં સંબંધથી ઘણુ જ ભેદવાળુ મનાયું છે. અહીં પ્રશસ્ત-પદરૂપ વિશેષણથી સૂત્રકાર એ વાત બતાવે છે કે અપ્ર શસ્ત જે કૃષ્ણ, નીલ અને કાપાત લેસ્યાથી અનુરજિત ચિત્ત અવિધજ્ઞાનને ચેાગ્ય હાતુ નથી. t विसुज्झमाणचरित्तरस આ પદ પાંચમગુણસ્થાનવતી અને ષષ્ઠગુણસ્થાનવતી' જીવનું સૂચક છે. તેના અર્થ “નિમળ ચારિત્રવાળે! જીવ ” એવા થાય છે. “ સવ્વગો સમતા” આ બન્ને પદ્મ અવિરત સમ્યગ્દષ્ટિની તથા દેશવિરત અને સવિરતની સાથે સબંધ રાખે છે. આ સૂત્રનું તાત્પર્ય આ પ્રમાણે છેપરિણામેાની વિશુદ્ધિ વડે વધજ્ઞાની જીવનું જે અવધિજ્ઞાન ચારે દિશાઓમાં પ્રવમાન થતું રહે છે તે વર્ધમાન અવધિજ્ઞાન છે. હવે સૂત્રકાર અધિજ્ઞાનનુ જઘન્ય ક્ષેત્ર બતાવે છે– re "" ‘નવા ” ઈત્યાદિ ગાથા-ઉત્પત્તિ કાળથી શરૂ કરીને તૃતીય સમયમાં વર્તમાન એવાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવની જેટલી જઘન્ય અવગાહના હાય છે એટલુ. જઘન્ય ક્ષેત્ર અવિધજ્ઞાનનું હોય છે. ܕܕ અવધિજ્ઞાનસ્યજધન્યક્ષેત્ર વર્ણનમ્ ભાવાર્થ : પોતાના ઉત્પત્તિ કાળથી લઈને તૃતીય સમયમાં આહારક અનેલા સૂક્ષ્મ એકેન્દ્રિય નિગાદિયા પનક જીવના શરીરનું જેટલું પ્રમાણુ હાય છે એટલું જ અવિધજ્ઞાનના જઘન્ય ક્ષેત્રનું પ્રમાણ હોય છે. તેના ખુલાસાવાર અથ આ પ્રમાણે છે–એક હજાર ચેાજનની અવગાહના વાળા મહામત્સ્ય મરીને પેાતાનાં શરીરના એક દેશમાં લાગેલા પનકમાં ઉત્પન્ન થતાં પહેલા સમયમાં પોતાના આત્મપ્રદેશોના આયામને સકુચિત કરે છે. અને સકુચિત કરીને તે આયામને તે આત્મપ્રદેશાના વિશ્વભની ખરાખર છે. આ રીતે આ પ્રથમ સમયમાં જ આયામ અને વિક ભની અપેક્ષાએ તુલ્યપ્રમાવાળા મની જાય છે. આનું નામ જ પ્રતર છે. આયામ શખ્સના અથ દીતા ( લખાઈ ) અને વિષ્ણુંભના અર્થ પહેાળાઈ છે. આ સમયે તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાવાળા હાય છે. કારણ કે તેમાં સ્થૂળતાના સંકુચન થઈને તનુતા આવી જાય છે. એટલે કે પહેલાની સ્થૂળતા સંકુચિત થઇને તનુતા રૂપમાં પિરણમે છે. આ પ્રમાણે પહેલા સમયમાં પ્રતર કરીને ક્રીથી તે ખીજા સમયમાં તે પ્રતરને સૂચીરૂપ કરે છે. આ સૂચી અવ શ્રી નન્દી સૂત્ર ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્થામાં તે જીવ પોતાના આત્માના વિધ્યુંભને ટુકાવીને તેને અંગુલના અસ’ખ્યાતમાં ભાગ પ્રમાણ મનાવી લે છે. આયામની અપેક્ષાએ પોતાના આત્માના પ્રદેશનું વિષ્ણુભ પ્રમાણુ, તથા વિષ્ણુભની અપેક્ષાએ અંશુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ આ સૂચી થાય છે તથા ખડુતાની અપેક્ષાએ પહેલાની જેમ આ સૂચી અગુંગલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુજ રહે છે. આ રીતે બીજા સમયે એવી સૂચી કરીને તે જીવ ત્રીજા સમયમાં પનકરૂપ પર્યાયે ઉત્પન્ન થાય છે. આ પુનઃ જીવના ઉપત્તિના સમયથી લઈને તૃતીય સમયમાં શરીરનુ પ્રમાણ જેટલુ હાય છે એટલુ જ ફોત્ર જઘન્યરૂપથી અવધિજ્ઞાનનુ હાય છે. એવું વૃદ્ધલેક उ छेउछे योजन सहस्त्रमानो, मत्स्यो मृत्वा स्वकायदेशे यः । उत्पद्यते हि सूक्ष्मः, पनकत्वेनेह स ग्राह्यः ॥ १ ॥ संहृत्य चाघसमये, सहायामं करोति च प्रतरम् । संख्याती ताख्यागुलविभागबाहल्यमानं तु ॥ २ ॥ स्वतनुपृथुत्वमानं दीर्घत्वेनापि जीवसामर्थ्यात् । तमपि द्वितीयसमये, संहृत्य करोत्यसौ सूचिम् ॥ ३॥ संख्यातीता गुलविभाग विष्कंभमान निर्दिष्टाम् । निजतनु पृथत्व दीर्घा, तृतीयसमये तु संहृत्य ॥४॥ उत्पद्यते च पनकः, स्वदेहदेशे स सूक्ष्मपरिमाणः । समयत्रयेण तस्यावगाहना यावती भवति ॥ ५ ॥ तावज्जघन्यमवधेरालम्बन वस्तुभाजनं क्षेत्रम् | इदमित्थमेव मुनिगण, सुसंप्रदायात्समव सेयम् ॥६॥ એ શ્લેાકેાના ભાવ ઉપર પ્રમાણે જ છે. શ્રી નન્દી સૂત્ર ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ શંકા–(૧) આટલા લાંબા-પહોળા મત્સ્યની કલ્પના શા માટે કરે છે ? (૨) શા માટે તેની પોતાના દેહ પ્રદેશમાં જ ત્રીજા સમયમાં ઉત્પત્તિ માને છે ? (૩) શા માટે તેને ઉત્પત્તિ સમયથી લઈને તૃતીય સમયમાં વર્તમાન કહે છે ? (૪) શા માટે તેને સૂમરૂપે ગ્રહણ કરે છે ? (૫) શા માટે તેને “પુના આ સંજ્ઞાથી સંબંધિત કરે છે ? (૬) અને શા માટે તેની જઘન્ય અવગાહના લે છે? આ પ્રમાણે અહીં એ છ પ્રશ્નો છે. તેને ઉત્તર આ પ્રમાણે છે – (૧) એક હજાર એજનની અવગાહનાવાળે મહામસ્ય જ ત્રણ સમયમાં આત્મપ્રદેશને સંકુચિત કરતે પ્રયત્નવિશેષથી સૂક્ષ્મ અવગાહનાવાળા થાય છે, બીજા જીવ નહીં. તેથી જ તેને ગ્રહણ કરેલ છે. (૨) આ મહા મત્સ્ય પ્રથમ સમયમાં “પ્રતર” કરે છે. બીજા સમયમાં સૂચી કરે છે. ત્રીજા સમયમાં પનકની પર્યાયથી ઉત્પન્ન થાય છે, તેથી તૃતીય સમયમાં જ પનકરૂપ પર્યાયની ઉત્પત્તિ માનેલી છે. (૩) પનક જીવ ઉત્પત્તિસમયથી લઈને પહેલા અને બીજા સમયમાં અતિસૂક્ષ્મ રહે છે. ચતુર્થ આદિ સમયમાં અતિસ્થૂળ થઈ જાય છે. તેથી તે સમયેની તેની અવગાહના ગ્રહણ ન કરીને જે ત્રીજા સમયની અવગાહના ગ્રહણ કરેલ છે તેનું કારણ ફક્ત એટલું જ છે કે તે આ તૃતીય સમયમાં જ જઘન્ય અવધિજ્ઞાનના ક્ષેત્રને ચગ્ય અવગાહનાવાળે થાય છે. તેથી “ઉત્પત્તિના સમયથી શરૂ કરીને તૃતીય સમયમાં વર્તમાન” એવું કહેલ છે. (૪) અવિગ્રહગતિથી પિતાનાં શરીરના એક દેશમાં જ ઉત્પન્ન થવાને કારણે તે પનક જીવ સૂક્ષ્મ હોય છે. આ વાતને બતાવવા માટે જ સૂક્ષમ પદ રાખવામાં આવેલ છે. જે તે પિતાના શરીરથી કેઈ બીજી જ જગ્યાએ દૂર જઈને પનકની પર્યાયથી ઉત્પન્ન થતા અને વિગ્રહગતિથી જ તે જીવના પ્રદેશ જરૂર વિસ્તારને પામત, આ રીતે તેની અવગાહના સ્થૂળતર થઈ જાત. (૫) આ પનકસંજ્ઞાથી સંબોધન કરવાનું પ્રયોજન એ છે કે બીજા પૃથિવી આદિ જીની અપેક્ષાએ પનક જીવજ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હોય છે. (૬) તેની જઘન્ય અવગાહના એ માટે ગ્રહણ કરવામાં આવેલ છે કે પનક જીવ જ સર્વજીની અપેક્ષાએ જઘન્ય શરીરવાળે હોય છે. કઈ કઈ આચાર્ય એવું કહે છે કે પનક જીવની પર્યાયમાં ઉત્પન્ન થનારા તે મહામસ્યને જીવ પ્રથમ સમયમાં પોતાના શરીરના આયામનું સંહરણ કરે છે અને આ આયામનું સંહરણ જ પ્રતરનું કરવું છે. બીજા સમયમાં પ્રતરતું સંહરણ અને સૂચનું કરવું થાય છે. ત્રીજા સમયમાં સૂચીનું સંહાર કરીને પનકરૂપ પર્યાયથી ઉત્પન્ન થાય છે. આ રીતે ત્રણ સમય લાગે છે. તથા વિગ્રહગતિના અભાવથી તે આહારક થઈ જાય છે. આ રીતે ત્રણે સમયમાં તે આહારક હોય છે. તેથી ઉત્પત્તિ સમયે જ ત્રણ સમયવાળે તે આહારક શ્રી નન્દી સૂત્ર ૫૫. Page #63 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ પનક જીવ જઘન્ય અવગાહનાવાળા હાય છે. આ રીતે તેના શરીરનું જે પ્રમાણ હોય છે તે પ્રમાણ જ જઘન્યક્ષેત્ર અવધિજ્ઞાનનુ બતાવ્યું છે, " '' તેમનુ એવું કથન ખરાખર નથી કારણુ કે “ ત્રિણમચાહાત્વ આ વિશેષણ પનક જીવતુ જ કહેલ છે, તેથી પ્રથમ સમયમાં મત્સ્યભવના શરીરના આયામનું સહરણ, તથા બીજા સમયમાં પ્રતરનુ` સહરણ કરવામાં જે એ સમય લાગે છે તે પનકભવસંબધી નથી તેથી ત્રિસમયાદા વરૂપ વિશેષણ પનક જીવનું બનતું નથી. અહીં' એમ સમજવુ જોઈ એ-પૂર્વોક્તપ્રમાણપરિમિત જઘન્ય ક્ષેત્રના જસપ્રાયાગ્યવાના મધ્યવર્તી દ્રવ્યનું, અને ભાષાપ્રાયેાગ્યવગણાના મધ્યવર્તી દ્રવ્યનું અવલંબન કરીને અવધિજ્ઞાન પ્રવૃત્ત થાય છે. તે અવલખ્યમાન દ્રવ્ય ગુરુલઘુ અને અગુરુલઘુના ભેદથી એ પ્રકારનું છે. તેમાં તેજસપ્રત્યાસન્ન દ્રષ્ય ગુરુલઘુ છે અને ભાષાપ્રત્યાસન્ન દ્રવ્ય અગુરુલઘુ છે. તેમનામાં રહેલ વર્ણ, ગંધ, સ્પરૂપ ચાર પાને જ જઘન્યુઅવધિજ્ઞાની જુએ છે, બીજાને કાઇ નહીં, તેના સારાંશ આ છે— અંશુલના અસખ્યાતમા ભાગ ક્ષેત્ર અવધિજ્ઞાનના જઘન્ય વિષય છે. તેનું તાત્પ એ છે કે અગુલના માપના ક્ષેત્રના અસંખ્ય ટુકડા કરો. છેવટના જે અસંખ્યાતમો ટુકડો ખર્ચ તેમાં જેટલા રૂપી દ્રવ્યો રહેલ હોય તેમને જઘન્ય અવધિજ્ઞાની જાણે અને દેખે છે. આ રીતે અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર કહીને હવે ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહે છે. ‘સવદુગાળિનીવા ’'ઇત્યાદિ, 66 અવધિજ્ઞાનસ્યોત્કૃષ્ટક્ષેત્ર વર્ણનમ્ આ ગાથામાં ‘ સર્વ ' શબ્દથી વિવક્ષિતકાળવી અગ્નિજીવ જેટલાં છે તે બધાં ગ્રહણ કરેલ છે. ભૂત-ભવિષ્યકાળવી અગ્નિજીવ તથા ખીજા` જે ખાકીનાં જીવા છે તે ગ્રહણ કરેલ નથી. આ રીતે વિવક્ષિતકાળવી અગ્નિજીવા સિવાયના ખીજા પણ જે અગ્નિજીવો છે તે બધા-મહુઅગ્નિજીવ સમસ્ત દિગવસ્થિત જેટલા આકાશરૂપ ક્ષેત્રને નિરંતર રૂપમાં ( અંતર ન રહે તે રૂપમાં) ભરે છે, તેને વ્યાસ કરે છે, એટલું ક્ષેત્ર ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના વિષય છે. એવુ ગણધરાદિકોએ કહ્યું છે. આ ગાથામાં ‘ મૂલયન્સઃ ' એવા જે ભૂતકાળના નિર્દેશ કરેલ છે તે આ વાતની સૂચનાને માટે છે કે અજિતસ્વામીના સમયમાં જ પ્રાયઃ સમહુઅગ્નિ જીવ હતા. વૈષવું ? આ વિશેષણ આ ' ' અવસર્પિણી કાળનું સૂચક છે. તથા શ્રી નન્દી સૂત્ર ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ સર્વ”િ આ વિશેષણ સૂચીપરિભ્રમણ પરિમિત ક્ષેત્રનું જ સૂચક છે. અથવા–સર્વબહુઅગ્નિજીવ નિરંતર બધી દિશાઓમાં રહેલ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે એટલા ક્ષેત્રમાં જેટલા દ્રવ્ય રહેલાં હોય છે એટલા દ્રવ્યોને જાણવાની શક્તિવાળું આ પરમાવધિજ્ઞાન ક્ષેત્રની અપેક્ષાએ કહેલ છે. હવે સાંપ્રદાયિક અર્થ શું છે તે બતાવે છે – અગ્નિજીની ઉત્પત્તિને મહાવૃષ્ટિ આદિ વડે પણ વ્યાઘાત થતું નથી. તેથી પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ મહાવિદેહ, તે પંદર જે કર્મભૂમિઓ છે તેમાં સર્વબહુબાદરઅગ્નિજીવ હેય છે. અવસર્પિણી કાળમાં બીજા તીર્થકરના સમયમાં જે અગ્નિજીવ હોય છે તેમને જ અહીં ગ્રહણ કરેલ છે, કારણ કે તે સમયે બાહર અગ્નિની સંક્ષણ અને જવાલન આદિ આરંભજિયાવડે ઉત્પત્તિ કરવામાં તત્પર ગર્ભજ મનુષ્ય અતીત અનાગત કાળના જમેલા ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ મોટી માત્રામાં સ્વભાવથી જ હતા. - જ્યારે ઉત્કૃષ્ટ સૂક્ષમ અગ્નિજીવ સ્વભાવતઃ કેઈ નિમિત્ત વડે પેદા થાય છે ત્યારે જ એ બાદારાગ્નિજીની સાથે સર્વબહ અગ્નિજીવોનું પરિમાણ આવે છે. ભાવાર્થ એ કે અનંતાનંત અવસર્પિણીઓની વચ્ચે કેઈ એક તીર્થ કરને સમય ગ્રહણ કરાય છે કે જેમાં સૂક્ષ્માગ્નિજીવ ઉત્કૃષ્ટ પદને મેળવે છે. આ રીતે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કરનારા તે બાદર અને સૂક્ષમ અગ્નિજીને મેળવતા સર્વબહુ અગ્નિજીનું પરિમાણ થાય છે. સર્વબહુ અગ્નિજીનું પરિમાણ કાઢવાને માટે પોતાની બુદ્ધિથી છ પ્રકારની રચનાની કલ્પના કરે. તે છ પ્રકાર આ પ્રમાણે છે-(૧) બે ઘન (૨) બે પ્રતર (વર્ગ) (૩) બે શ્રેણિ. તેઓમાં છઠ્ઠી શ્રેણીરૂપ ભેદ જ બહેતર ક્ષેત્રને પૂર્ણ કરે છે અન્ય પાંચ ભેદ અનાદેશ-શાસ્ત્રસંમત નથી. છઠ્ઠો મૃતાદેશ જ શાઅસમંત છે. તેને ખુલાસે આ પ્રમાણે છે–સમસ્ત અગ્નિજીને જે ઘન બનાવવામાં આવેલ છે તે સમચતુરસ્ક–સમરસ છે, અને તેની બે રીતે સ્થાપના કરેલ છે. (૧) પહેલા પ્રકારમાં એક એક આકાશના પ્રદેશમાં એક એક સ્થાપનાયંત્ર – અગ્નિજીવ સ્થાપિત કરેલ છે. (૨) બીજા પ્રકારમાં જેટલા અસંખ્યાતપ્રદેશરૂપ આકાશ ક્ષેત્રને એક અગ્નિજીવશરીરે રોકી રાખેલ છે તે સ્વાવાહિત દેહરૂપ આકાશના અસંખ્યાત પ્રદેશમાં એક એક અગ્નિજીવની સ્થાપના કરેલ છે. આ રીતે આ ઘનરચનામાં અસત્કલ્પના વડે નવ અગ્નિજીવ સ્થાપિત કરાય છે. Us શ્રી નન્દી સૂત્ર ૫૭. Page #65 -------------------------------------------------------------------------- ________________ તે નવ અગ્નિજીના પણ પ્રત્યેક અગ્નિજીવની ઉપર નીચે બીજા પણ નવ નવ અગ્નિજીવ સ્થાપિત કરાય છે. સ્થાપના ૦૦. હ૦૦ . - ૦૦૦ 6 આ પ્રકારની સ્થાપનાથી સત્યાવીસ (૨૭) જેને આ પ્રથમ ઘન બની જાય છે. તેથી એ તાત્પર્ય નિકળે છે કે એક એક આકાશના પ્રદેશમાં વ્યવસ્થાપિત થયેલ અસં ખ્યાત અગ્નિજીને એક ઘન બની જાય છે. બીજો ઘન પણ એજ રીતે થાય છે. પણ આ ઘનમાં દેહરૂપ અસં ખેય આકાશ પ્રદેશમાં એક એક જીવ જ સ્થાપિત કરાય છે. આજ રીતે વૃત્તાકાર પ્રતર પણ બે રીતે થાય છે. એક એક આકાશના પ્રદેશમાં એક એક અગ્નિજીવની સ્થાપના વડે પ્રથમ પ્રતર અને આકાશના અસંખ્યાત પ્રદેશરૂપ સ્વાવાહિત દેહમાં એક એક અગ્નિજીવની સ્થાપના વડે બીજો પ્રતર બને છે. આ જ પ્રમાણે સૂચના આકાર જેવી લાંબી શ્રેણી પણ બે પ્રકારની છે. તેમનામાં ઘન અને પ્રતરના બે બે ભેદરૂપ ચાર પક્ષ તથા એક એક આકાશ પ્રદેશમાં સ્થાપિત એક એક જીવરૂપ પાંચમે શ્રેણીપક્ષ, એ પાંચે પક્ષ ગ્રાહ્ય થયા નથી, કારણ કે તે બે દેષો વડે દૂષિત છે. એ બન્ને દેષને ખુલાસે આ પ્રમાણે છે—જ્યારે પાંચ પ્રકારની આ સ્થાપનાથી સ્થાપિત કરેલ એ અગ્નિજીવ અવધિજ્ઞાનીની છએ દિશાઓમાં અસત્કલ્પનાથી અહીંથી તહીં ઘુમાવાશે ત્યારે એ સ્તોક ક્ષેત્રને જ સ્પર્શ કરશે. એક તે આ દેષ આવશે (૧) બીજું–એક એક આકાશ પ્રદેશની ઉપર એક એક જીવની સ્થાપના કરવી તે આગમની વિરૂદ્ધનું ગણાશે (૨) શંકા–જે કે અસંખ્યાત આકાશ પ્રદેશના વિના આગમમાં એક જીવની અવગાહનાને નિષેધ બતાવ્યો છે તે છતાં અસત્કલ્પનાથી એક એક પ્રદેશમાં એક શ્રી નન્દી સૂત્ર ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ એક જીવની અવગાહના માનવામાં આવે તે આગમવિરૂદ્ધતા કેવી રીતે આવી શકશે? ઉત્તર–એવું ન કહેવું જોઈએ કારણ કે કલ્પના પણ એવી જ કરવી જોઈએ કે જે ત્યાં સંભવિત થતી હોય, અને જેમાં કઈ વિરેજ આવતું ન હોય. પૂર્વોક્ત કલ્પના તે અવિધિની નથી. તેમાં આગમથી દેષ આવે છે. આગમમાં એક જીવનું આધારક્ષેત્ર કાકાશના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશ સુધી હોઈ શકવાનું બતાવ્યું છે. જો કે કાકાશ અસંખ્યાત પ્રદેશપરિમાણ છે તે પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકાર હોવાથી કાકાશના એવા અસંખ્યાત ભાગની કલ્પના કરી શકાય છે કે જે આગળના અસંખ્યયભાગપરિમાણ હેય. આવડે ના એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે. તે એક ભાગમાં કઈ એક જીવ રહી શકે છે, એટલા બે ભાગમાં પણ રહી શકે છે, આ રીતે એક એક ભાગ વધતા વધતા છેવટે સર્વકમાં પણ એક જીવ રહી શકે છે, એટલે કે જીવદ્રવ્યનું નાનામાં નાનું આધારક્ષેત્ર આગળના અસંખ્યયભાગપરિમાણને ખંડ હોય છે. જે સમગ્ર કાકાશને એક અસંખ્યાતમો ભાગ હોય છે. હવે એક એક પ્રદેશમાં અસત્કલ્પનાથી જીવની અવગાહના માનવી તે આગમવિધ વિનાનું કેવી રીતે થઈ શકે છે, તેથી અસંખ્યાત પ્રદેશરૂપ સ્વાવગાહિત શ્રેણીમાં એક એક જીવની સ્થાપનાથી જે શ્રેણિરૂપ છઠે પક્ષ છે. એ જ આગમમાં આદિષ્ટ હોવાથી ગ્રાહ્ય (સ્વીકારવા ગ્ય) મનાયો છે. બાકીના પાંચ પક્ષ આદિષ્ટ ન હોવાને કારણે પરિહાર્ય બતાવ્યા છે. અહીં જે તેમનું કથન કરેલ છે તે ફક્ત સંભાવનામાત્રને જ દર્શાવવા માટે કરેલ છે. આ યુક્ત શ્રેણિ એક એક જીવને અસંખેય આકાશપ્રદેશરૂપ આધારમાં વ્યવસ્થાપિત હોવાને કારણે એક તે ઘણું જ અધિક ક્ષેત્રને સ્પર્શ કરી લે છે. બીજું આ માન્યતામાં અવગાહના વિરોધ પણ આવતું નથી. આ રીતે આ અગ્નિજીની શ્રેણિ અવધિજ્ઞાનીની છએ દિશાઓમાં અસત્કલ્પનાથી ઘુમાવવાથી અલકમાં લોકપ્રમાણ અસંખેય આકાશ ખંડેને સ્પર્શ કરે છે તેથી આટલું ઉત્કૃષ્ટ ક્ષેત્ર શ્રી નન્દી સૂત્ર ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનનું વિષયભૂત નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ઇત્યાદિ અધી વાતા સૂત્રકાર આગળ જાતે જ સ્પષ્ટ કરશે. જ શંકા. જે ભેદોની કલ્પના કરેલ છે. તે અયેાગ્ય છે, કારણ કે એક એક આકાશના પ્રદેશમાં અવગાહી જીવાના ઘન જેટલા આકાશના પ્રદેશને સ્પશે છે એટલાજ પ્રદેશને તેના પ્રતર પણ સ્પર્શે છે, અને તેમની શ્રેણિ પણ એટલા જ પ્રદેશને સ્પર્શે છે. જે રીતે સકુચિત અવસ્થામાં રાખેલ નેત્રપટ્ટ જ્યારે વિસ્તારવામાં આવે છે ત્યારે તે જેમ સંકુચિત અવસ્થામાં જેટલા આકાશ પ્રદેશાને ઘેરેલ હતા એટલા જ પ્રદેશને તે વિસ્તારવાથી પણ ઘેરે છે, એજ રીતે અસંખ્યેય આકાશ પ્રદેશમાં અવગાહી જીવના ઘન પ્રતર અને શ્રેણી એ સૌ પોત પોતાના વડે આક્રાન્ત થયેલ આકાશ પ્રદેશને એટલે જ સ્પશે કે જેટલા આકાશ પ્રદેશને એક બીજાએ સ્પર્ધા છે કારણ કે પેાત પોતાનાં સ્થાનમાં અકાશ પ્રદેશોની સંખ્યા તુલ્ય જ છે જો કે સંવૃત્ત અવસ્થામાં રાખેલ નેત્રપટ્ટ વિસ્તારવાથી જગ્યા વધારે ઘેરે છે, આ રીતે તે પહેલાં કરતાં વધારે પ્રદેશાને ઘેરનાર માનવા જોઈએ, પણ સંવૃત્ત અવસ્થામાં જેટલાં સ્થાનને તેણે ઘેરી રાખેલ છે એટલાં સ્થાનમાં પણ અસંખ્યાત પ્રદેશ છે, અને જેટલા સ્થાનને ત્યાર પછી તેણે વિસ્તાર પામતાં ઘેરેલ છે. એટલામાં પણ અસંખ્યાત જ પ્રદેશ છે. આ અપેક્ષાએ અહીં સ્વસ્થાનમાં પ્રદેશોની સંખ્યા તુલ્ય ખતાવેલ છે. આ અપેક્ષાને લઈને એવું કહેવું જોઈએ કે કાંતા અવગાહનાને એ ભેદવાળા ઘન માના, પ્રતર માનો કે શ્રેણિ માના. એ છ ભેદોની કલ્પના કરવી તે વ્યથ છે, કારણ કે તેએમાં કેાઈ ભેદ ખનતા નથી. ઉત્તર——એમ કહેવુ તે બરાબર નથી. કારણ કે તે છ પ્રકારની કલ્પનામાં ભેદ તે જરૂર માનવા જોઇએ. અહીં આ વિચાર કરવામાં આવ્યા નથી કે ઘનાઢિ વડે આક્રાન્ત જેટલા આકાશના પદાર્થ છે તે સમ છે કે વિષમ છે? અહીં' તો આ પ્રગટ કરાય છે કે એ ઘન આફ્રિકામાંથી જે કેાઇ રચનાવિશેષ અવિષેજ્ઞાનીની સમસ્ત દિશામાં ઘુમતા બહુતર ક્ષેત્રના સ્પર્શ કરે છે એજ ગ્રાહ્ય શ્રી નન્દી સૂત્ર ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ (સ્વીકારવા ચેાગ્ય) માન્યું છે. આ રીતે માનવાથી એ વાત સ્વતઃ સિદ્ધ થઈ જાય છે કે તે છ પ્રકારામાં ભેદ છે. જેમ-એક એક આકાશના પ્રદેશમાં અવગાઢ (રહેલ) જે એક જીવના ઘન છે તે ઘૂમતા ઘૂમતા જેટલાં ક્ષેત્રના સ્પર્શ કરે છે તેના કરતાં અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ (રહેલ) જીવના ઘન અસ ખ્યાતગણુાં ક્ષેત્રના સ્પર્શ કરનાર હશે. તેનાં કરતાં પણ એક એક પ્રદેશમાં અવગાઢ જીવના પ્રતર અસંખ્યાત ગણા ક્ષેત્રના સ્પ કરશે, તેનાં કરતાં પણ અસંખ્યાત ગણુાં ક્ષેત્રના સ્પર્શ અસખ્યેય પ્રદેશાવગાઢ જીવ પ્રતર કરશે, તેનાં કરતાં પણ જે એક-એક-પ્રદેશાવગાઢ જીવશ્રેણિ હશે તે અસ`ખ્યાત ગણાં ક્ષેત્રના સ્પર્શ કરશે, અને તેનાં કરતાં પણ જે અસંખ્યાતઆકાશપ્રદેશાવગાઢ એક એક અગ્નિજીવ શ્રેણિ હશે તે અસંખ્યાત ગણાં ક્ષેત્રને સ્પર્શ કરશે. આ રીતે એક-એક-પ્રદેશાવગાઢ જીવ ઘનથી લઇને અસ ંખ્યાત આકાશપ્રદેશાવગાઢ એક એક અગ્નિજીવશ્રેણિ સુધી ક્રમશઃ આકાશપ્રદેશ અસંખ્યાત ગણુા થતા જાય છે, અને આ અલાકમાં લેાકપ્રમાણુ અસંખ્યેય આકાશખડા સુધી વધી જાય છે. આ રીતે છઠ્ઠા ભેદરૂપ જે શ્રેણ છે તે અલેાકમાં લેાકપ્રમાણ અસંખ્યાત આકાશખંડોના સ્પર્શ કરનારી બની જાય છે, અને એટલુ' જ અવિધજ્ઞાનનું ઉત્કૃષ્ટ વિષયક્ષેત્ર સિદ્ધ થાય છે. શંકા—અવધિજ્ઞાનના વિષય તા શાસ્ત્રકારોએ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા રૂપી પદાર્થ જ મતાન્યા છે તે પછી આપ તેને વિષય અરૂપી પદાર્થ શા માટે ખતાવા છે. ક્ષેત્ર તેા અમૂર્ત છે અને તે જ્યારે અવધિજ્ઞાનના વિષયભૂત થશે ત્યારે ‘ અવધિજ્ઞાન અરૂપી પદાર્થને જાણનારૂ છે” આ વાત માનવી પડશે કે જો સિદ્ધાંતની માન્યતાથી પ્રતિકૂળ છે. આ પ્રતિકૂળતાનું નિવારણ કરવા માટે જો એમ કહેવાય કે અરૂપી પદાર્થ અવધિજ્ઞાનના વિષય હાતા નથી તેા પછી ક્ષેત્ર અમૂર્ત હાવાથી તેના વિષય કેવી રીતે માની શકાય ? ઉત્તર—આ શંકા સમજ્યા વિના કરેલ છે, કારણ કે સૂત્રકાર એવું કાં કહે છે કે “ આટલું આકાશરૂપ ક્ષેત્ર અવધિજ્ઞાનના વિષય છે.” તે તે અમૂત શ્રી નન્દી સૂત્ર ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ છે, તે તેને વિષય પણ કેવી રીતે હોઈ શકે? પણ “આટલું ક્ષેત્ર અવધિજ્ઞાનને વિષય છે ” એવું જે કહેવાય છે તેના વડે ફક્ત તેની શક્તિ જ બતાવવામાં આવે છે, અને તેનું તાત્પર્ય આ નિકળે છે કે જે આટલાં ક્ષેત્રમાં દ્રષ્ટવ્યજ્ઞાતવ્ય જે કઈ પણ દ્રવ્ય હોય તે અવધિજ્ઞાની તેને જોઈ શકે છે. પણ અલકાકાશરૂપ ક્ષેત્રમાં તે એવું કોઈ દ્રવ્ય દ્રષ્ટવ્ય છે જ નહીં કે જેને તે જોઈ શકે, જે ત્યાં એવું કઈ દ્રવ્ય હેત તેને તે જોઈ લેત. તેથી જ તીર્થકરાદિકેએ એવું કહ્યું છે કે “અવધિજ્ઞાનને વિષય, રૂપી દ્રવ્ય છે.” આકાશના સિવાય બીજું કંઈ દ્રવ્ય અલોકાકાશમાં નથી. શંકા–આ રીતે અવધિજ્ઞાન, લોકપ્રમાણુ થઈને જે વિશુદ્ધિના વશવડે લકની બહાર પણ વધી જાય છે તો પછી તેની ત્યાં વૃદ્ધિથી કર્યું પરિણામ આવી શકે છે? ત્યાં તે તેની વૃદ્ધિ તદ્દન નિષ્ફળ જ મનાશે, કારણ કે ત્યાં દ્રષ્ટવ્ય તે કઈ દ્રવ્ય છે જ નહીં કે જેને જોઈને તે પિતાની વૃદ્ધિમાં સફળ થઇ શકે? ઉત્તરતેની વૃદ્ધિનું આ ફળ થડું જ છે કે તે અલકાકાશમાં પણ જો દ્રવ્ય હોય તે તેને જોઈને પિતાની વૃદ્ધિની સફળતા સાર્થક કરે, અને ત્યાં જે દ્રષ્ટવ્ય દ્રવ્ય નથી તે તેના અભાવમાં તે પોતાની વૃદ્ધિમાં નિષ્ફળ મનાય ! વૃદ્ધિનું તાત્પર્ય તે ફકત એટલું જ છે કે વિશુદ્ધિવશથી લોકથી પણ બહાર વધેલ તે અવધિજ્ઞાન પિતાના વિષયભૂત લેકસ્થ રૂપી દ્રવ્યને જ અધિકતરરૂપે વિશુદ્ધ જેવું છે. જે પરમાવધિ અવધિજ્ઞાન હોય છે તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, અને સૂક્ષમતમ દ્રવ્યને જોતાં જોતાં બધા કરતાં સૂક્ષમ પરમાણુને પણ જેનાર હોય છે. આજ અવધિજ્ઞાનની વૃદ્ધિનું તાત્ત્વિક ફળ છે. અલકાકાશમાં તે લોકપ્રમાણ અસંખેય આકાશખંડેમાં દ્રવ્યદર્શનની તેનામાં શક્તિ છે જ. ત્યાં કઈ પણ બીજું દ્રવ્ય નથી તેથી તે અપેક્ષાએ ત્યાં અનભિવ્યક્ત છે ના, ૨ શ્રી નન્દી સૂત્ર Page #70 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનસ્ય મઘ્યમક્ષેત્ર વર્ણનમ્ અહી સુધી અવિશ્વજ્ઞાનનું જન્ય અને ઉત્કૃષ્ટ વિષયભૂત ક્ષેત્ર ખતાવ્યુ છે. તે ખન્નેની વચ્ચેનુ જે ક્ષેત્ર છે તે બધુ' મધ્યમ ક્ષેત્ર છે. આ મધ્યમ ક્ષેત્ર વિશેષમાં જે કાળનું માન હેાય છે, અને જેટલા કાળમાં તે મધ્યમક્ષેત્ર થાય છે તે વાતને સૂત્રકાર ચાર ગાથાઓ વડે સ્પષ્ટ કરે છે— અનુમાન હિયાળ ” ઇત્યાદિ. "" 6 ક્ષેત્રના અધિકાર હાવાથી અહીં' અનુજ' શબ્દથી પ્રમાણાંશુલ મહેણુ કરેલ છે. કાઇ કાઈ એવુ' પણ કહે છે કે અવધિજ્ઞાનના અધિકાર હાવાથી અંગુલ–શબ્દથી શ્લેષાંશુ લેવાયુ છે. અસંખ્યાત સમયના સમુદૃાયરૂપ જે કાળવિશેષ છે, તેનું નામ આવલિકા છે. અવધિજ્ઞાની અંશુલ અને આવલિકાના અસંખ્યાતમા ભાગને જાણે છે, દેખે છે. તેનું તાત્પય આ પ્રમાણે છે—જ્યારે અવધિજ્ઞાની ક્ષેત્રની અપેક્ષાએ આંગળના અસધ્યેય ભાગમાત્ર ક્ષેત્રને દેખે છે તે વખતે તે કાળની અપેક્ષાએ આલિકાના અસંખ્યાતમાં ભાગમાત્ર જ અતીત (ભૂત) અનાગત (ભવિષ્ય) કાળને પણ દેખે છે. ક્ષેત્ર અને કાળને અવિધ રુખે છે' એ તા. ઉપચારથી કહેવાય છે, કારણ કે ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રવ્યવવસ્થિત દનચેાગ્ય દ્રવ્યોને જ અવધિજ્ઞાની દેખે છે, અને કાળની અપેક્ષાએ વિવક્ષિત કાલાન્તી પુદ્દગલ દ્રવ્યની પર્યંચાને જ જાણે છે, ક્ષેત્ર અને કાળને જાણતા નથી, કારણ કે તે અમૂર્ત્તિક છે. અને અવધિજ્ઞાનના વિષય મૂર્ત્તિક દ્રવ્ય છે. “ જ્ઞાનાતિ, પતિ” આ ક્રિયાપદોનું અધ્યાહાર આગળની ત્રણ ગાથાઓમાં વધુમાં લગાડી લેવું જોઈએ. અવિધજ્ઞાની જીવ જે સમયે આંગળના અસંખ્યાતમા ભાગમાત્ર ક્ષેત્રને દેખે છે, તે સમયે તે આવલિકાના સભ્યેયભાગમાત્ર કાળને પણુ દેખે છે, શ્રી નન્દી સૂત્ર ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ તથા ક્ષેત્રની અપેક્ષાએ જ્યારે તે એકઅ ગુલપ્રમાણ ક્ષેત્રને દેખે છે તે સમયે તે કાળની અપેક્ષાએ કાંઇક ઓછા આવલિકા પ્રમાણ કાળને પણ દેખે છે જે સમયે કાળની અપેક્ષાએ એક આવલિકા પ્રમાણ કાળને દેખે છે તે સમયે તે ક્ષેત્રની અપેક્ષાએ અગુલપૃથકત્વપરિમિત ક્ષેત્રને દેખે છે. “ આ બેથી લઈને નવ સુધીની સ ંખ્યાનું નામ શાસ્ત્રીયરિભાષામાં બતાવવામાં આવ્યું છે. पृथक्त्व ભાવા - —આ ગાથામાં ક્ષેત્ર અને કાળને વિષય કરવાની વાત સૂત્રકારે કહી છે. જો કે ક્ષેત્ર અને કાળ એ અને અમૂર્તિક છે, તેમને અવધિજ્ઞાની જાણી શકતા નથી, કારણ કે અવધિજ્ઞાનના વિષય મૂર્તિક પદાર્થ જ બતાવાયેા છે. તેથી જ્યાં એવું કહેવાયું છે કે અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળને આટલા રૂપમાં જાણે છે ત્યાં એમ જ જાણવું જોઈ એ કે એટલા ક્ષેત્રગત અને કાળગત રૂપી દ્રવ્યને જ તે જાણે છે. જે સમયે તે અંગુલના અસ`ખ્યાતમાભાગમાત્રગત દ્રવ્યને જાણશે તે સમયે તે આલિકાના અસંખ્યાતમાભાગગત દ્રવ્યપર્યાંચાને પણ જાણશે. તેનાથી વધારે કાલગત દ્રવ્યપર્યંચાને નહીં જાણી શકે. તથા -જે સમયે તે અંગુલના અસંખ્યાતમાભાગગત દ્રવ્યને જાણુશે તે સમયે તે આવલિકાના સંખ્યાતમાભાગગત જ દ્રવ્યપર્યંચાને જાણશે. એજ રીતે જ્યારે તે ક્ષેત્રની અપેક્ષાએ અગુલપરિમિતક્ષેત્રાન્તર્ગત વસ્તુ-દ્રવ્યને જાણશે તે સમયે તે કાળની અપેક્ષાએ ઘેાડા ઓછા આવલિકાન્તત દ્રવ્યપર્યંચાને પણ જાણશે. તથા જ્યારે તે કાળની અપેક્ષાએ આવલિકાપ્રમાણ કાળના જ્ઞાતા થશે ત્યારે તે સમયે તે અંગુલપૃથકત્વપરિમિત ક્ષેત્રના પણ સાતા થશે 7 ll در '' ત્યમ્મિ મુહુર્ત્ત તો ’ઈત્યાદિ. ક્ષેત્રની અપેક્ષાએ હસ્તપ્રમાણુ ક્ષેત્રને વિષય કરનારૂ અધિજ્ઞાન કાળની શ્રી નન્દી સૂત્ર ૬૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ કાંઈક ન્યૂન એક મુહૂર્તને દેખે છે, સૂત્રમાં જે એવું કહ્યું છે કે “અવધિ દેખે છે તે અવધિજ્ઞાન અને અવધિજ્ઞાનીમાં અભેદના ઉપચારથી જ કહેલ છે. જે સમયે કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન થોડા ઓછા એક દિવસરૂપ કાળને જાણે છે તે સમયે ક્ષેત્રની અપેક્ષાએ તે ગભૂતિપરિમિત ક્ષેત્રને–એક કોશ પ્રમાણુ ક્ષેત્રસ્થિત દ્રવ્યને—જાણે છે. ક્ષેત્રની અપેક્ષાએ એકજનક્ષેત્રવિષયક અવધિ કાળની અપેક્ષાએ દિવસ પૃથકત્વને જાણે છે. તથા કાળની અપેક્ષાએ જે સમયે અવધિજ્ઞાન કાંઈક છું એક પક્ષને જાણે છે તે સમયે ક્ષેત્રની અપેક્ષાએ પચીશજનપરિમિત ક્ષેત્રને જાણે છે. IT. ઠા “અર િમડ્ડમારો” ઈત્યાદિ. ક્ષેત્રની અપેક્ષાએ ભરત ક્ષેત્રને વિષય કરનારૂં અવધિજ્ઞાન ઉત્પન્ન થતાં કાળની અપેક્ષાએ તે અવધિજ્ઞાન અર્ધા માસને (પંદર દિનને) વિષય કરનારું હશે અવધિજ્ઞાન ક્ષેત્રની અપેક્ષાએ જમ્બુદ્વીપને વિષય કરનારું ઉત્પન્ન થશે તે અવધિજ્ઞાન કાળની અપેક્ષાએ એક માસ કરતાં કંઈક વધુ કાળ વિષય કરનારૂં હશે. એજ પ્રમાણે જે અવધિજ્ઞાન અઢાઈદ્વીપને વિષય કરનારૂં ઉત્પન્ન થશે તે કાળની અપેક્ષાએ એક વર્ષ સુધીના કાળનું જ્ઞાતા હશે. તથા ક્ષેત્રની અપેક્ષાએ જે રૂચક નામના દ્વીપને વિષય કરનારૂં અવધિ હશે તે કાળની અપેક્ષાએ વર્ષ પૃથકત્વનું જાણુનાર હશે. IIT. પણ જયેન્નજિ વહે” ઈત્યાદિ. આ ગાથામાં સંખ્યય શબ્દ વડે એક હજાર વર્ષ પછીને અને અસં. ખ્યાત વર્ષ પહેલાને કાળ ગ્રહણ કરેલ છે. જે અવધિજ્ઞાન કાળની અપેક્ષાએ સંખ્યય કાળને વિષય કરનારૂં હશે. એ જ રીતે જે અવધિજ્ઞાન કાળની અપેક્ષાએ સંખ્યાત કાળને વિષય કરનારું હશે તે અવધિજ્ઞાન અસંખ્યાત જન પ્રમાણ અન્તિમ સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્રરૂપ એક મહાન ક્ષેત્રને પણ જાણુનારૂં હશે, તથા સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્રમાં ઉત્પન્ન થયેલ તિર્યંચનું અવધિજ્ઞાન તેના જનપ્રમાણ એક દેશને વિષય કરનારૂં હોય છે. તથા કાળની અપેક્ષાએ જે અવધિજ્ઞાન પલ્યોપમ આદિ અસંખ્યય કાળને શ્રી નન્દી સૂત્ર ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ વિષય કરનારૂં હશે તે અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાને લઈને દ્વીપ અને સમુદ્ર વિષયતયા ભજનીય હશે-કોઈનું તે અસ ંખ્યાત દ્વીપ સમુદ્રોને, કેાઈનું' તે સખ્યાત દ્વીપ સમુદ્રોને, અને કાઇનું તે તેમના એક દેશને જાણનારૂ હશે. તેનું તાત્પય આ પ્રમાણે છે-જે સમયે અહીં મનુષ્યને અસંખ્યાતકાળવિષયક અવધિજ્ઞાન ઉત્પન્ન થશે તે વખતે તે અવધિજ્ઞાનના અસખ્યાત દ્વીપ અને સમુદ્ર વિષયભૂત થશે, પણ બહાર દ્વીપ સમુદ્રમાં વર્તમાન કોઈ તિય અને અસ ંખ્યાતકાળને વિષય કરનારૂ અવધિજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે તેનુ તે અવધિજ્ઞાન સ ંખ્યાત દ્વીપ અને સમુદ્રોને વિષય કરનારૂં હશે. તથા જે માશુસને અસ ંખ્યાત કાળને વિષય કરનારૂ' અવિધજ્ઞાન ઉત્પન્ન થયુ છે તેનુ તે અવધિજ્ઞાન તે સમય ક્ષેત્રની અપેક્ષાએ અન્તિમ સ્વયંભૂરમણ દ્વીપના અને સમુદ્રના એક દેશને વિષય કરનારૂં હશે. તથા મનુષ્ય ક્ષેત્રની બહારના તો ચ કે જે સ્વયંભૂરમણુ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ. છે, તેમના અધિજ્ઞાનના વિષય સ્વયંભૂરમણ સમુદ્રના એક દેશ હશે. ક્ષેત્રનુ પરિમાણુ તા ચેાજનની અપેક્ષાએ સર્વત્ર જમૂદ્રીપથી લઈને અસ ંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી જાણવુ જોઈએ. અને સ્વયંભૂરમણ સમુદ્રથી ભિન્ન જેટલાં મનુષ્યક્ષેત્ર બહારનાં દ્વીપ અને સમુદ્ર છે તેઓમાં ઉત્પન્ન થયેલ તિય ઇંચનું અધિજ્ઞાન તેમના એક દેશને વિષય કરનાર હાય છે. ।। TM. ૬ ।। આ રીતે ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ અનિયમિત છે પણ કાળનીવૃદ્ધિ થતાં ક્ષેત્રની વૃદ્ધિ નિયમિત છેતે હેાય છે જ. આ વાત અહીં પ્રગટ કરેલ છે. જો આ વાત છે તેા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાત્ર, તેમની વચ્ચે જેની વૃદ્ધિ થતાં જેની વૃદ્ધિ થાય છે અને જેની થતી નથી, એ અર્થને સમજાવવા માટે હવે સૂત્રકાર આ ગાથા કહે છે— શ્રી નન્દી સૂત્ર ૬૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યક્ષેત્રકાલ ભાવાનાં મધ્યે યસ્ય વૃદ્ધો યસ્ય વૃદ્ધિર્ભવતિ, યસ્ય ચ ન ભવતીતિ વર્ણનમ્ “જે રષ્ટ્ર યુઠ્ઠી” ઈત્યાદિ. કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ ચારેની પણ નિયમિત વૃદ્ધિ થાય છે, અહીં “મા” આ શબ્દ પર્યાયને બેધક છે. “કાળની વૃદ્ધિ થવાથી ચારેની વૃદ્ધિ થાય છે” તેનું તાત્પર્ય આ પ્રમાણે છે જ્યારે સૂફમ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ રૂપથી અવધિજ્ઞાનને વિષયભૂત કાળ વન્દ્રિત થાય છે ત્યારે એવી સ્થિતિમાં તે કાળથી ક્ષેત્રની, દ્રવ્યની, અને દ્રવ્યપર્યાની વૃદ્ધિ થાય છે. કાળને જ્યારે એક પણ સમય વર્ધિત થઈ જાય છે ત્યારે એ સમયે ક્ષેત્રને પ્રભૂત પ્રદેશ વધી જાય છે, અને પ્રભૂત પ્રદેશ વધતાં જ દ્રવ્યની પણ વૃદ્ધિ થઈ જાય છે, કારણ કે આકાશરૂપ ક્ષેત્રના પ્રત્યેક પ્રદેશ પર દ્રવ્યની પ્રચુરતા રહેલ હોય છે. જ્યારે દ્રવ્યની પ્રચુરતારૂપ વૃદ્ધિ થઈ જાય છે ત્યારે તેનાથી આપ આપ તે પણ સિદ્ધ થઈ જાય છે કે પર્યાયે પણ વર્ધિત થઈ જાય છે, કારણ કે દરેક દ્રવ્યમાં પર્યાની પુષ્કળતા રહેલી હોય છે. શંકા–કાળની વૃદ્ધિ થવાથી તે આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવની જ વૃદ્ધિ થવાનું સાબિત થાય છે, કાળની નહીં. તે પછી સૂત્રકાર એવું કેમ કહે છે કે કાળની વૃદ્ધિ થતાં દ્રવ્યાદિ ચારની વૃદ્ધિ થાય છે? અહીં તે એવું જ કહેવું જોઈએ કે કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્યાદિ ત્રણની જ વૃદ્ધિ થાય છે. ઉત્તર–શંકા તે બરાબર છે પણ સૂત્રકારે એવું જે કહ્યું છે તે સામાન્ય રૂપથી કહ્યું છે. જેમ-દેવદત્તે ખાઈ લીધાથી “ આખું કુટુંબ ખાય છે” એવું વહેવારમાં કહેવાય છે. નહીં તે એવું કહેવું જોઈએ કે દેવદત્ત સિવાયનું આખું કુટુંબ ખાય છે. કુટુંબની અંદર તે દેવદત્ત પણ આવી જાય છે, તે તે એ સમયે ખાતે હેતું નથી. તેણે તે, ખાઈ લીધું છે, છતાં પણ “આખું કુટુંબ ખાય છે” એવું વ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્યાદિ શ્રી નન્દી સૂત્ર ૬૭. Page #75 -------------------------------------------------------------------------- ________________ ચારેની વૃદ્ધિ થાય છે. આ કથન પણ વ્યાવહારિક છે, કારણ કે ત્રણની જ વૃદ્ધિ થાય છે; કાળ તે જાતે જ વૃદ્ધિ પામેલ જ છે. અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રની વૃદ્ધિ થવાથી કાળમાં વૃદ્ધિ ભજનીય છે–થાય પણ છે અને નથી પણ થતી. ક્ષેત્ર અત્યન્ત સૂક્ષ્મ છે, અને કાળ તેની અપેક્ષાએ સ્થળ છે. જ્યારે અવધિજ્ઞાનનું પ્રભૂત ક્ષેત્ર વધી જાય છે ત્યારે તે એના કાળમાં પણ વૃદ્ધિ આવી જાય છે, પણ જ્યારે ક્ષેત્ર અલ્પ રહે છે તે સમયે કાળમાં વૃદ્ધિ થતી નથી. જે એવું માનવામાં ન આવે તે જ્યારે ક્ષેત્રમાં પ્રદેશ આદિ રૂપે વૃદ્ધિ થશે ત્યારે તે સમયે કાળની પણ નિયમથી સમયાદિરૂપથી વૃદ્ધિ થશે જ, એવી સ્થિતિમાં ક્ષેત્રના અંગુલમાત્ર-શ્રેણિરૂપમાં વધવાથી અસંખ્યય અવસર્પિણીરૂપથી કાળમાં વૃદ્ધિ થવા લાગશે-“ગુરમિત્તે ગોf Goftો અસંfam” આવું સિદ્ધાંત વચન છે તે ત્રીજી ગાથામાં જે એવું કહ્યું છે કે-“આઢિયા પુત્યુત્ત”અર્થાત-જે સમય કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન એક આવલિકારૂપ કાળને દેખે છે ત્યારે તે અંગુલપૃથકત્વપરિમિત ક્ષેત્રને દેખે છે તે વિરૂદ્ધ પડશે. કારણ કે અંગુલપૃથકત્વપરિમિતક્ષેત્રને વિષય હોવાથી અસંખ્ય અવસર્પિણરૂપમાં કાળ વદ્ધિત છે. તેથી આ વલિકારૂપ કાળને ન જોતાં અસંખ્યયઅવસર્પિણીરૂપ કાળને જ જે જોઈએ, પણ એવું નથી, કારણ કે અહીં પ્રભૂતરૂપમાં ક્ષેત્રની વૃદ્ધિ થઈ નથી, તેથી ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ ભજનીય જ માનવી જોઈએ. જ્યારે ક્ષેત્રની વૃદ્ધિ થાય છે ત્યારે દ્રવ્ય અને પર્યાય, એ બને જ નિયમથી જ વર્ધિત થાય છે. આ જાતે જ સમજવા જેવી વાત છે. જ્યારે દ્રવ્ય અને પર્યાયમાં વૃદ્ધિ થાય છે તે સમયે ક્ષેત્ર અને કાળમાં વૃદ્ધિ ભજનીય હોય છે—તે કયારેક વધે પણ છે કયારેક નથી પણ વધતા, કારણ કે દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ ક્ષેત્ર અને કાળ સ્થળ છે. એક જ નભ પ્રદેશરૂપ ક્ષેત્રમાં અનંત સ્કંધને અવગાહ થઈ રહ્યો છે તેથી એ શ્રી નન્દી સૂત્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ ચેસ છે કે ક્ષેત્રની અપેક્ષાએ દ્રવ્ય સૂક્ષ્મ છે અને દ્રવ્યની અપેક્ષાએ ક્ષેત્ર સ્થૂળ છે. એજ પ્રમાણે દ્રવ્યની અપેક્ષાએ પર્યાય સૂક્ષ્મ છે, કારણ કે એક જ દ્રવ્યમાં અનેક પર્યાયાનુ હાવુ. સભવિત છે, તેથી દ્રવ્ય પર્યાયની વૃદ્ધિમાં ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ ભજનીય મતાવી છે. ક્ષેત્ર અને કાળ, એ અવસ્થિત છે, તે પણ જ્યારે તે પ્રમાણેના શુભ અધ્યવસાયવશથી અવિધજ્ઞાનમાં અવિધજ્ઞાનાવરણ કમના ક્ષાપશમના વૃદ્ધિ થાય છે ત્યારે તે વધારે દ્રવ્યને વિષય કરનારૂ થાય છે. આ રીતે ક્ષેત્ર અને કાળમાં અવસ્થિતતા હેાવા છતાં પણ દ્રવ્ય વધી જ જાય છે. જ્યારે દ્રવ્યની વૃદ્ધિ થાય છે ત્યારે પાઁયા પણ નિયમથી જ વધી જાય છે, કારણ કે પ્રત્યેક દ્રવ્યમાં સંખ્યેય અથવા અસખ્યેય પર્યાના પરિચ્છેદ થવાનુ અવધિજ્ઞાન દ્વારા થાય છે. પર્યાંચાની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિ ભજનીય છે—તે થાય પણ છે અને નથી પણ થતી. આ પ્રમાણે કાળની વૃદ્ધિમાં દ્રબ્યાદિકેામાં નિયમતઃ વૃદ્ધિનું, ક્ષેત્ર વૃદ્ધિ થતાં કાળવૃદ્ધિમાં ભજનીયતાનુ, તથા દ્રવ્ય પાંચામાં નિયમતઃ વૃધ્ધિન, દ્રવ્ય-પર્યાચાની વૃધ્ધિમાં ક્ષેત્ર અને કાળની ભજનીયતાનું, દ્રષ્યવ્રુધ્ધિમાં પર્યાયાની નિયમતઃ વૃધ્ધિનુ અને પર્યાયવ્રુધ્ધિમાં દ્રવ્ય વૃધ્ધિની ભજનીયતાનું સ્પષ્ટીકરણ કરાયું છે. શકા—“ 'શુદ્ધમાજિયાળ મામસંલગ્ન. " ઈત્યાદિગાથાદ્વારા પરસ્પર સંબંધ હાવાથી અવધિજ્ઞાનના વિષયભૂત પ્રગટ કરેલ ક્ષેત્ર અને કાળના કે–જે જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે વહુ વચ્ચેલા છે તથા જે અંગુલ અને આવ લિકાના અસ ંખ્યેય ભાગ આદિ રૂપે પ્રગટ કરેલ છે એવા ક્ષેત્રના પ્રદેશેાની અને કાળના સમયેાની સખ્યામાં અંદરો-અંદર તુલ્યતા છે કે હીનાધિકતા છે ? ઉત્તર—હીનાધિકતા છે, તે આ પ્રમાણે છે—જઘન્ય અવધિજ્ઞાનના વિષયભૂત જે આવલિકાના અસંખ્યાતમાં ભાગરૂપ કાળ છે તેમાં જેટલા અસ`ખ્યાત સમય છે તેમની અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનના વિષયભૂત થયેલ અનુલનાં અસંખ્યાતમાં ભાગ રૂપ ક્ષેત્રમાં જ જે અસંખ્યાત પ્રદેશ છેતે અસ ખ્યાત ગણાં છે. આ પ્રમાણે સર્વત્ર અવધિના વિષયભૂત કાળની અપેક્ષાએ અવિષેના વિષયભૂત ક્ષેત્રમાં અસંખ્યેય ગણાં પ્રદેશ જાણવા જોઈ એ આ પ્રમાણેનાં વનથી કાળની અપેક્ષાએ ક્ષેત્રમાં અસ’ધ્યેયગુણુતા કેવી રીતે જણાય છે તેા કહે છે-“મુલ્લુમો ચ હોદ્દ દ્દાજો ” ઈત્યાદિ. કાળ સૂક્ષ્મ હાય છે. અને તેનાં કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ હોય છે. ગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં અસંખ્યાત અવસર્પિણી કાળ સ્થિત છે. આ ગાથાના ખુલાસાવાર અર્થે આ પ્રમાણે છે—કાળ એટલા સૂક્ષ્મ હેાય છે કે કમળના તરા ઉપર રાખેલાં એટલે કે એક શ્રી નન્દી સૂત્ર ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ સમય છે તેમની અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનના વિષયભૂત થયેલ અંગુલનાં અસંખ્યાતમાં ભાગ રૂપ ક્ષેત્રમાં જ જે અસંખ્યાત પ્રદેશ છે તેઓ અસંખ્યાત ગણાં છે. આ પ્રમાણે સર્વત્ર અવધિના વિષયભૂત કાળની અપેક્ષાએ અવધિના વિષયભૂત ક્ષેત્રમાં અસંખ્યય ગણું પ્રદેશ જાણવા જોઈએ. ક્ષેત્રસ્ય કાલાદસંખ્યયગુણતા પ્રતીતી હેતુલ્થનમ્ આ પ્રમાણેનાં વર્ણનથી કાળની અપેક્ષાએ ક્ષેત્રમાં અસંયેયગુણતા કેવી રીતે જણાય છે ? તે કહે છે–“સુહુ ચોર વઢિ” ઈત્યાદિ. કાળ સૂક્ષમ હોય છે. અને તેનાં કરતાં ક્ષેત્ર સૂક્ષમ હોય છે. અંગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં અસંખ્યાત અવસર્પિણી કાળ સ્થિત છે. આ ગાથાને ખુલાસાવાર અર્થ આ પ્રમાણે છે–કાળ એટલે સૂક્ષમ હોય છે કે કમળના તરા ઉપર રાખેલાં એટલે કે એક ઉપર એક રાખેલાં સે પાનને ભેદતાં એક એક પાનના ભેદનમાં અસંખ્યાત સમય લાગે છે, એવું આગમમાં પ્રતિપાદિત કરાયું છે. સમય એટલે બધે સૂમ છે કે જેથી તે અસંખ્યાત સમય ભિન્ન-ભિન્ન-રૂપે વિભાજીત કરી શકાતાં નથી. આ કાળથી ક્ષેત્ર સૂક્ષ્મતર હોય છે, કારણ કે એક પ્રમાણગુલમાત્ર શ્રેણિરૂપ નભ ખંડ ક્ષેત્રમાં પ્રત્યેક પ્રદેશની ઉપર સમયની ગણત્રીથી અસંખ્યાત અવસર્પિણીઓમાં જેટલા સમય હોય છે એટલા પ્રમાણ પ્રદેશ રહે છે, તેથી કાળથી અસંખ્યાત ગણું ક્ષેત્ર હોય છે. ક્ષેત્ર કરતાં પણ અસંખ્યાત ગણું દ્રવ્ય હોય છે. તથા દ્રવ્યનાં કરતાં અવધિજ્ઞાનની વિષયભૂત પર્યાયે સંખ્યાત ગણી અથવા અસંખ્યાત ગણી હોય છે, તેથી અંગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં પ્રદેશનું પ્રમાણ અસંખ્યાત અવસર્પિણીઓનાં રાશિપ્રમાણુ સિદ્ધ થાય છે. આ પ્રમાણે વર્ધમાન અવધિજ્ઞાનનું વર્ણન થયું છે . ૮ – ૧૨ છે શ્રી નન્દી સૂત્ર ૭૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ હીયમાનાવધિજ્ઞાન વર્ણનમ્ હવે હીયમાન અવધિજ્ઞાનનું વર્ણન કરે છે– જે વિં તે ફ્રીયમાખર્ચ નિાળ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ભદન્ત ! પૂર્વ નિર્દિષ્ટ હીયમાન અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તર-હે શિષ્ય! આ અવધિજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે વધારે વિષયવાળું હોય છે પણ પરિણામશુદ્ધિ ઓછી થઈ જવાથી ક્રમશઃ અ૫–અલ્પ વિષયક થતું જાય છે. એ જ વાત ટીકાકારે “પૂર્વાવસ્થાપેક્ષવાઘોડધો ડ્રાતમુપજીત” આ વાકય દ્વારા પ્રગટ કરી છે. અપ્રશસ્ત અધ્યવસાય સ્થાનોમાં વર્તમાન જીવનું અવધિજ્ઞાન સર્વતઃચારે દિશાઓમાં વર્તમાન પદાર્થોને જાણવારૂપ ક્રિયા કરવાથી ક્રમશઃ ઘટતું રહે છે. શુભ અધ્યવસાયના વશથી પ્રાપ્ત કરાયેલું અવધિજ્ઞાન અવિરત સમ્યગ્દષ્ટિનું હીયમાન થતું જાય છે. ચારિત્રસંપન્ન અવધિજ્ઞાનીનું અવધિજ્ઞાન પણ હીયમાન હોય છે. એટલે કે ચાહે દેશવિરતિ શ્રાવક હોય કે ચાહે સર્વવિરતિ સંપન્ન અણગાર હોય, તેનું પણ અવધિજ્ઞાન હીયમાન થતું જાય છે. સંકિલશ્યમાન જીવનું–બધ્યમાન કર્મના સંસર્ગથી ઉત્તરોત્તર સંકલેશ ભાવને પામેલ જીવન, તથા અપ્રશસ્તલેશ્યાથી ઉપરંજિત થયેલ અનેક અશુભ અર્થનું ચિન્તન કરવામાં તત્પર બનેલ એવાં અવિશુદ્ધ ચારિત્રસંપન્ન દેશવિરતિ ગૃહસ્થનું અને સર્વવિરતિસંપન્ન સાધુનું પણ અવધિજ્ઞાન સર્વતઃ સમન્તાત્ હીયમાન હોય છે. આ પ્રકારનું હીયમાન અવધિજ્ઞાનનું સ્વરૂપ છે. તેને ભાવાર્થ ક્ત એટલે જ છે કે જે રીતે પરિમિત દાહ્યાવસ્તુઓમાં લાગેલી અગ્નિ ન દાહૃા પદાર્થ ન મળવાથી ક્રમશઃ ઘટતી જાય છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન પરિણામની વિશુદ્ધિના અભાવે ક્રમશઃ ઘટતું જાય છે તે હીયમાન છે || સૂત્ર ૧૩ શ્રી નન્દી સૂત્ર ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાત્યવધિજ્ઞાન વર્ણનમ્ “હે વિં વારુ ગોહિના” ઈત્યાદિ. શિષ્યને પ્રશ્ન-“પ્રતિપતિ અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે?” ઉત્તર–પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે–જે અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગને અથવા સંખ્યાતમાં ભાગને, બાલાને અને બાલાપૃથકત્વને, શિક્ષાને અથવા લિક્ષાપૃથકત્વને, યૂકાને અથવા ચૂકાપૃથકત્વને, યવમધ્યને અથવા યવમધ્યપૃથકત્વને, અંગુલને અથવા અંગુલપૃથકત્વને, પાદન અથવા પાદપૃથકત્વને, કુક્ષિને અથવા કુક્ષિપૃથકત્વને, ધનુષને અથવા ધનુષપૃથકત્વને, ગભૂતને અથવા ગળ્યુતપૃથકત્વને, જનને અથવા જન પૃથકત્વને, જનશતને અથવા જનશતપૃથકત્વને, જન સહસ્ત્રને અથવા જનસહસ્ત્રપૃથકત્વને, યોજનલક્ષને, અથવા જનલક્ષપૃથકત્વને જનકટીને અથવા જનકે ટીપથકત્વને, જનસંખ્યયને અથવા જનસંખ્યયપૃથકત્વને, જનઅસંખ્યયને અથવા જનઅસંખ્યયપૃથકત્વને, ઉત્કૃષ્ટ રૂપથી સમસ્ત લકને દેખીને પણ તેવા પ્રકારના ક્ષપશમજન્ય હોવાથી પ્રદીપની જેમ નષ્ટ થઈ જાય છે તે પ્રતિપાતિ અવધિજ્ઞાન છે. અહીં એ જાણવું જોઈએ કે આઠ બાલાસ્ત્રોની એક શિક્ષા થાય છે, આઠ લિંક્ષાઓની એક યૂકા, આઠ યૂકાઓને એક યવમધ્ય, આઠ યવમથ્યને એક અંગુલ, છ અંગુલને એક પાદ (પાદને મધ્ય પ્રદેશ, બે યાદની એક વિતતિ ત) બે વિતતિઓની એક પત્નિ (હાથ). બે રાત્નિઓની એક કુક્ષિ, બે કુક્ષિઓનું એક ધનુષ, બે હજાર ધનુષનું એક ગભૂત (કેસ) અને ચાર ગભૂતોને એક જન થાય છે. જનસંખ્યાની ઉત્તરોત્તર વૃદ્ધિ થવાથી જનશત, જનસહસ્ત્ર, જનલક્ષ, જનકેટી, જનકેટીકેટી, યોજનસંખ્યય અને જનઅસંખ્યય થાય છે. બેથી લઈને નવ સુધીનાને પૃથકત્વ કહે છે. આ જ્ઞાનને પાંચમો ભેદ થ. | સૂ ૧૪ . શ્રી નન્દી સૂત્ર Page #80 -------------------------------------------------------------------------- ________________ અપ્રતિપાત્યવધિજ્ઞાન વર્ણનમ્ “સેજિત અનિવાર્બોદ્દિનાળ " ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—“ અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ” ઉત્તર:——અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે જે અવધિજ્ઞાનની સહાયતાથી અવિધજ્ઞાની આત્મા અલાકાકાશ સુધીના એક પણ આકાશ પ્રદેશને અથવા ઘણાં આકાશપ્રદેશને જાણે અને દેખે છે તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. એજ વાત " जेण अलोगस्स एगमवि आगासपएस जाणइ पासइ " ઈત્યાદિ. પંકિતઓ દ્વારા બતાવવામાં આવી છે જો કે અલેાકાકાશમાં અવધિજ્ઞાન વડે દ્રષ્ટ કેાઇ વસ્તુ નથી તે પણ જે એવુ કહ્યુ છે કે “ અવધિજ્ઞાની અલેાકાકાશના એક અથવા અનેક પ્રદેશોને જાણે દેખે છે'' તે માત્ર તેની શક્તિમાત્રને જ પતાવવા માટે કહેલ છે. એટલે કે આ અપ્રતિપાતિ અધિજ્ઞાનમાં એટલી શક્તિ છે કે તે અલેાકાકાશ સુધીના પણ એક અથવા અનેક પ્રદેશેશને જાણી શકે છે એવી શકિત પણ તેમાં તેવા પ્રકારના ક્ષયાપશમથી પેદા થયેલ સામર્થ્યથી જ હાય છે. અવધિજ્ઞાન ફક્ત રૂપી દ્રવ્યને જ વિષય કરે છે. અરૂપી દ્રવ્યને નહીં. આકાશના પદાર્થો પણ આ રીતે અરૂપી જ છે, તે એ તેના વિષય થઇ શકતા નથી તથા ખીજા કોઈ દ્રવ્ય અલાકાકાશમાં નથી. આવી સ્થિતિમાં સૂત્રમાં જે “અલેાકાકાશના એક પ્રદેશ પ્રદેશને અથવા ઘણા પ્રદેશને તે જાણે દેખે છે” એવું કહેલ છે તે ફક્ત તેના સમાને પ્રગટ કરવાને માટે જ કહેલ છે એમ માનવું જોઈ એ. ધર્માદિક દ્રવ્યોના જેટલાં આકાશમાં નિવાસ છે તે લેાકાકાશ તથા તેની બહાર આવેલ આકાશનું નામ અલેાકાકાશ છે. અપ્રતિપાતિ અવધિજ્ઞાન કેવળજ્ઞાનને ઉત્પન્ન કર્યા વિના છૂટતુ નથી, તેના ભાવાર્થ આ છે કે જેમ પ્રાભાતિક પ્રકાશ સૂર્યોદય થયા વિના હટતા નથી, અથવા જેમ ફળવાળાં વૃક્ષના ફૂલ વિના ફળ ઉત્પન્ન કરતાં નથી એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ કર્યા વિના જીવથી છૂટતુ નથી તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. અથવા જેમ સામા પક્ષના નાયક હણાતાં તેની સેનાની અન્ય વ્યક્તિ દ્વારા વિજયશીલ રાજા પરાભવ પામતા નથી, તથા બાકીનાં શત્રુ દળને હરાવીને તે જેમ રાજ્યશ્રીના લેાક્તા અને છે એજ પ્રમાણે અધિજ્ઞાની આત્મામાં કોઇ એવાં કર્મીના અધિજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમ હાય છે કે જૈના પ્રભાવથી તે કમશત્રુઓના નાયક રૂપી માહનીય કા નાશ કરીને અને તેના અભાવમાં અન્ય કશત્રુએ વડે અવિજિત થઈ ને પરાભવ પામતા નથી, પણ બાકી રહેલ શેષકશત્રુઓને પણ જીતીને અવશ્ય જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આજ અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ છે. સૂ ૧૫।। ' શ્રી નન્દી સૂત્ર ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાઘપેક્ષયા અવધિજ્ઞાનસ્ય ભેદથનમ્ આ રીતે અવધિજ્ઞાનના છ ભેદનું કથન કરીને હવે દ્રવ્ય આદિની અપક્ષાએ તેના ભેદ બતાવે છે–“તું મારો જચ્ચિદં” ઈત્યાદિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે અવધિજ્ઞાન સક્ષેપથી ચાર પ્રકારનું કહેલ છે. એ જ વાત. આ સૂત્ર દ્વારા પ્રગટ કરવામાં આવે છે–તે અવધિજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું પ્રરૂપિત કરાયું છે. તે ચાર પ્રકાર આ છેદ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ તેઓમાં દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાનવાળે આત્મા જઘન્ય અવસ્થામાં અનેક રૂપી દ્રવ્યને, તેજસભાષાની પ્રાગ્ય વગણના અન્તરાલવતી દ્રવ્યોને વિશેષ રૂપ આકારથી જાણે છે અને સામાન્ય રૂપ આકારથી દેખે છે. વસ્તુને વિશેષ રૂપથી જાણવી તે જ્ઞાન છે અને સામાન્યરૂપથી તેને ગ્રહણ કરવી તે દર્શન છે. તથા ઉત્કૃષ્ટ રૂપે તે અવધિજ્ઞાની આત્મા સમસ્ત રૂપી દ્રવ્યોને–બાદર સૂક્ષમ રૂપી પદાર્થોને જાણે છે અને દેખે છે. શંકા – જ્ઞાનની પહેલા દર્શન હોય છે પછી જ્ઞાન. તે પછી શા માટે એવા કમનું ઉલ્લંઘન કરીને સૂત્રકારે સૂત્રમાં પહેલાં “ જાણે છે” એવું કહ્યું અને પછી “દેખે છે” એવું કહ્યું છે ? ઉત્તર–આ પ્રમાણે સૂત્રકારના કથનને ભાવ આ છે-જેટલી પણ લબ્ધિઓ હોય છે તે બધી સાકાર ઉપગવાળા જીવને હોય છે, નિરાકાર ઉપગવાળાં જીવને નહીં. કારણ કે અવધિ પણ એક ખાસ લબ્ધિ છે. તે કારણે તે જ્યારે પ્રથમ ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાનરૂપે જ ઉત્નન્ન થાય છે. દર્શન રૂપે નહીં. તેમાં કમશઃ ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. જ્ઞાને પગની પછી દર્શનરૂપ પણ ઉપયોગ હેય છે. તેથી સૂત્રકારે સૂત્રમાં પહેલું જ્ઞાન કહ્યું છે અને પછી દર્શન કર્યું છે. અથવા–આ અધ્યયનમાં સમ્યગ જ્ઞાનની પ્રરૂપણા જ મુખ્યત્વે કરવાની છે. તેની અનુગની શરૂઆતમાં મંગળ નિમિત્ત જ્ઞાન પંચકરૂપ ભાવનંદી વક્તવ્ય છે. અને એજ ભાવનંદીની પ્રરૂપણાને માટે આ અધ્યયનને પ્રારંભ થયે છે. શ્રી નન્દી સૂત્ર ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ તેથી આ સ્થિતિમાં સમ્યગૂ જ્ઞાન અહીં મુખ્ય માનેલ છે, મિથ્યાજ્ઞાન નહીં. કારણ કે મિથ્યાજ્ઞાનમાં મંગળની તરફ હેતુરૂપતા નથી. આ હેતુરૂપતા સમ્યગ જ્ઞાનમાં જ છે કારણ કે મિથ્યાદર્શનની સાથે રહેતું નથી. દર્શનમાં એવી વાત નથી. તે જે પ્રમાણે અવધિજ્ઞાન રૂપ સમ્યગજ્ઞાનની સાથે રહે છે તે જ પ્રમાણે મિથ્યાજ્ઞાનરૂપ–વિભંગાવધિની સાથે પણ રહે છે. તેથી દર્શન મુખ્ય નથી, જે પ્રધાન (મુખ્ય) હોય છે તેને જ અનુયાયી લૌકિ અને લકત્તર માર્ગ હોય છે. આ રીતે પ્રધાન હોવાથી સૂત્રમાં પ્રથમ જ્ઞાન કહ્યું છે અને પછી દર્શન કહ્યું છે. ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્ય રૂપથી અંગુલના અસંખ્યાતમાં ભાગના ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ઉત્કૃષ્ટરૂપથી અલકાકાશમાં જે અસંખ્યાત ખંડ સંભવિત થઈ જાય તે તેમને પણ અવધિજ્ઞાની જાણી શકે છે અને દેખી શકે છે. લોકોનું પ્રમાણ ચૌદ રાજુ બતાવ્યું છે. કાળની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાના અસંખ્યાતમાં ભાગને જાણે છે અને દેખે છે. અને ઉત્ક બ્દની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સણિી પ્રમાણે અને અસંખ્યાત અવસર્પિણી પ્રમાણ ભૂત અને ભવિષ્યકાળને જાણે છે અને દેખે છે. તથા વર્તમાનકાળને પણ જાણે છે અને દેખે છે. ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યરૂપથી અનેક પર્યાને જાણે છે અને દેખે છે. પર્યાના આધારભૂત દ્રવ્ય અનંત છે તેથી તે અપેક્ષાએ અનંત પર્યાયને જાણવા દેખવાની વાત અવધિજ્ઞાનીના ભાવની અપેક્ષાએ કહેલ છે, એક દ્રવ્યની અપેક્ષાએ નહીં. એક દ્રવ્યની અપેક્ષાએ તે અવધિજ્ઞાની સંખ્યાત અથવા અસંખ્યાત પર્યાયાને જ જાણે છે તથા દેખે છે. ઉત્કર્ષથી અવધિજ્ઞાની જીવ અનંત પર્યાને જાણે અને દેખે છે. જઘન્ય રૂપથી પણ અવધિજ્ઞાની અનંત પર્યાને જાણે છે અને ઉત્કૃષ્ટથી પણ અનંત પર્યાએને જાણે છે. તેમાં જઘન્યના કરતાં ઉત્કૃષ્ટ અનંતગણું હોય છે, તેથી અવધિજ્ઞાની જઘન્યથી સર્વ રૂપી દ્રવ્યોની અપેક્ષાએ પર્યાયના અનંતમાં ભાગને જાણે અને દેખે છે. આ રીતે અવધિજ્ઞાનનું દ્રવ્યાદિક ભેદની અપેક્ષાએ વર્ણન કરીને સૂત્રકાર હવે આ વિષયમાં સંગ્રહ ગાથાનું કથન કરે છે-- શ્રી નન્દી સૂત્ર ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ '' ગોદ્દો મવ પખ્ત રૂ ો ” ઈત્યાદિ—— च ભાવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિકના ભેદથી અવધિજ્ઞાન એ પ્રકારનું હોય છે, આ ભને પ્રકારનાં અધિજ્ઞાનના અનેક ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર એને કાળ તથા ૐ શબ્દથી વા વિષય કરવાના કારણે અવધિજ્ઞાનનાં ખીજા પણ ચાર ભેદ થાય છે. પરમાણુ અને સ્કંધ આદિ દ્રવ્યને વિષય કરનારૂ અવધિજ્ઞાન દ્રવ્ય અવધિજ્ઞાન છે. અંગુલના અસંખ્યાતમાં ભાગ આદિ વિશિષ્ટ ક્ષેત્રના ભેઢથી ક્ષેત્રને વિષય કરનારૂ' અવધિજ્ઞાન ક્ષેત્ર અવધિજ્ઞાન છે. આવલિકાના અસ ચૈય ભાગ આદિથી ઉપલક્ષિત કાળના ભેદથી કાળને વિષય કરનારૂ અવધિજ્ઞાન કાળ અવધિજ્ઞાન છે. ભાવે ને-પર્યા આ પ્રમાણે અવધિજ્ઞાનનું વન કરીને હવે સૂત્રકાર નિયત અવધિવાળાનું અને અનિયત અવધિવાળાનું વર્ણન કરે છે—‹ ને ચ વેવ સિત્યયાત્રા '' ઇત્યાદિ, નારકી જીવ, દેવ અને તીર્થંકર એ નિયમતઃ અધિજ્ઞાનવાળાં હાય છે, આ અધિજ્ઞાન વડે તેઓ સર્વ પદાર્થોને સદેશથી જાણે છે અને દેખે છે, એક દેશથી નહીં. તેનું તાત્પર્યં ફક્ત એજ છે કે અવધિજ્ઞાનના વિષય કેટલીક પાઁચા સહિત રૂપી દ્રવ્ય છે. તીર્થંકર, દેવ અને નારકી એ, લેાકમાં રહેલાં પદાર્થને સદેશથી જાણે છે અને દેખે છે, મનુષ્ય અને તીય ચ કેટલીક પર્યા। સહિત રૂપી પદાર્થને એક દેશથી જાણે છે. તેમનામાં મનુષ્યા સ દેશથી પણ જાણે છે. 69 સંગ્રહગાથાભ્યામવધિજ્ઞાન વર્ણનમ્ વણું આદિની અપેક્ષાએ અનેક અનેક પ્રકારનું હાવાથી ચાને વિષય કરનારૂ અવિશ્વજ્ઞાન ભાવ અધિજ્ઞાન છે ॥ ૧ ॥ શકા—ગાથામાં જે “ પર્ધાન્ત સર્વતઃ વહુ ’” એવુ' પદ રાખ્યુ છે. તેથી જ “ અનવે અવાયા: મન્તિ ” આ ગાથાંશના અથ ગ્રહણ થઈ જાય છે તેથી તેની કોઈ સાર્થકતા નથી. કારણ કે “ અવયેઃ અવાજ્ઞા મવન્તિ તેનાથી જે નારકી, દેવ તથા તીર્થંકરામાં નિયતાવધિકત્વ રૂપ અથ પ્રગટ કરાયા છે. તેના લાભ , શ્રી નન્દી સૂત્ર ૭૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ “પત્તિ સર્વતઃ ૪” આ ગાથાંશથી બરાબર થઈ જાય છે. બીજે પણ એવું કહ્યું છે–દેવ તથા નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. આ કથનથી આ વાતને સમર્થન મળવામાં કઈ મુશ્કેલી પડતી નથી. કે દેવ અને નારકીએને અવધિજ્ઞાન જન્મથી જ હોય છે. તથા તીર્થકરેને પણ જે જન્મથી જ અવધિજ્ઞાન હોય છે તે તેમને પરભવથી જ મળેલું હોય છે. તેથી પરભવમાં સમુત્પન્ન અવધિજ્ઞાનની પ્રાપ્તિ જન્મથી જ તેઓમાં સ્વાભાવિક રીતે જ સિદ્ધ થાય છે. ઉત્તર–-જે કે “ ત્તિ સર્વતઃ સુ” માત્ર એટલું જ કહેવાથી નારકી તથા દેવાદિકેમાં નિયતાધિકતા સિદ્ધ થઈ જાય છે તે પછી “તેઓમાં અવ વિજ્ઞાન સર્વકાળ અવસ્થાયી હોય છે તેની સિદ્ધિ “ પ્રત્તિ સર્વતઃ ?? એટલું માત્ર કહેવાથી થતી નથી. તેથી નારકી, દેવ તથા તીર્થકર સદા અવધિજ્ઞાનવાળાં હોય છે એ વાતને બતાવવાને માટે “વઃ સવાર માન્તિ” એવું કહ્યું છે. તેથી આ ગાથાંશ સાર્થક જ છે નિરર્થક નથી. શંકા—તીર્થકરમાં અવધિજ્ઞાન સર્વકાળ રહે છે આ કથન આપની વિરૂદ્ધ પડે છે, કારણ કે કેવળજ્ઞાન થતાં તેમાંથી અવધિજ્ઞાન છૂટી જાય છે. ઉત્તર-તીર્થકરોનું અવધિજ્ઞાન સર્વકાળ અવસ્થાયી રહે છે. આ કથન તેઓમાં છધસ્થ કાળની અપેક્ષાએ જ જાણવું જોઈએ. અને એજ કાળની અહીં વિવક્ષા છે. આ ગાથાને અર્થે અવતરણ સહિત બીજી રીતે કરાય છે–અથવા આ રીતે અવધિજ્ઞાન કહી દેવાયું છે હવે જે બાહ્યાવધિક હોય છે તથા જે બાહાવધિક નથી હોતાં તેમને બતાવવામાં આવે છે –“ને રૂ–રેવ” ઇત્યાદિ. નરયિક, દેવ તથા તીર્થકર તેઓ અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે એટલે કે તેઓ તેનાથી બહાર હોતા નથી. એટલે કે અવધિજ્ઞાનથી પ્રાપ્ત ક્ષેત્રને અન્તરાલવતી હોય છે. તથા સર્વતઃ સમસ્ત જ દિશાઓમાં અને વિદિશાએમાં દેખે છે. શંકા--“શવઃ વહ્યિાઃ મવનિત” એટલાથી જ “સર્વત” આના અર્થની સિદ્ધિ થઈ જાય છે તો પછી “સર્વતઃ” આ કથન નિરર્થક થઈ જાય છે? ઉત્તર–એવું નથી. અવધિજ્ઞાનના સદૂભાવમાં પણ સમસ્ત અવધિજ્ઞાની સર્વ તરફના પદાર્થોને જેત નથી. કેઈ કેઈ અવધિજ્ઞાની એવા પણ હોય છે જેમને દિગન્તરાલનું પણ દર્શન થતું નથી. અવધિજ્ઞાનની આ વિચિત્રતા છે તેથી સર્વત્તઃ ” આ કથન વ્યર્થ જતું નથી. તારા આ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ અવધિજ્ઞાનનું વર્ણન થયું. એ સૂત્ર ૧૬ છે હવે સૂત્રકાર મન:પર્યવજ્ઞાનનું વર્ણન કરે છે-“સે જિં તેં માપાવના” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર ૭૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ મનઃ પર્યયજ્ઞાન સ્વરૂપ વર્ણનમ્ જબૂ સ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે-હે ભદન્ત! પૂર્વ નિર્દિષ્ટ મનઃપર્યવજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તરમાં સુધર્માસ્વામી, ભગવાન મહાવીર, અને ગૌતમસ્વામીને મન:પર્યવજ્ઞાનના વિષયમાં જે સંવાદ થયે તે કહે છે. ગૌતમ સ્વામી પૂછે છે. “મળપત્તવાળા ઈત્યાદિ. હે ભદન્ત ! મન:પર્યવજ્ઞાન મનને ઉત્પન્ન થાય છે કે અમનુષ્યને? જવાબમાં ભગવાને કહ્યું-“હે ગૌતમ! મન:પર્યવજ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય છે અમનુષ્યને નહીં. મનુષ્ય જાતિથી ભિન્ન દેવ, નારકી અને તિર્યંચ ગતિના જીવને મન ૫ર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી, કારણ કે મન:પર્યવ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ વિશિષ્ટ ચારિત્રનું પાલન છે. વિશિષ્ટ ચારિત્રનું પાલન એ ગતિના જીથી થતું નથી. આ પ્રમાણેને ભગવાન શ્રી વર્ધમાન સ્વામી અને ગૌતમને મનઃપયજ્ઞાનના વિષયમાં સંવાદ જે આ સૂત્રમાં સુધર્માસ્વામીએ પ્રગટ કર્યો છે તેને પ્રગટ કરવાને તેમને હેતુ એ છે કે આ વર્ણનથી જંબૂ સ્વામી મનઃપર્યયજ્ઞાનના વિષયમાં સારી રીતે જાણકાર થાય. શંકા-શ્રી વર્ધમાન સ્વામીને ગૌતમ સ્વામીએ મન:પર્યયજ્ઞાનના વિષયમાં શા માટે પૂછયું? કારણ કે તેઓ પોતે જ ચૌદ પૂર્વના ધારણ કરનારા હતાં, સર્વાક્ષરસંનિપાતી હતાં, સંભિન્નશ્રોતેલબ્ધિના ધારક હતા, સમસ્ત પ્રજ્ઞાપનીય પદાર્થોના પરિણાનમાં કુશળ હતાં, પ્રવચનના પ્રણેતા અને સર્વજ્ઞકલ્પ હતાં. ઉત્તર-–જે કે ગૌતમ સ્વામી પિતે જ મન ૫ર્યજ્ઞાનના વિષયમાં સારું જ્ઞાન ધરાવતાં હતાં તે પણ ભગવાનને આ વિષયમાં જે પૂછયું તેનું કારણ એ છે કે તેઓ પોતાના શિષ્યોને હિતકારી શિક્ષા દેતાં છતાં પણ શિષ્યની શ્રદ્ધામાં દૃઢતા લાવવાને માટે તેમની સામે ફરીથી પૂછે છે. અથવા–સૂત્ર રચવાની મર્યાદા આજ પદ્ધતિથી ચાલે છે તેથી પણ ગૌતમસ્વામીએ પ્રભુને એ પ્રમાણે પૂછ્યું તે કઈ રીતે દુષપાત્ર નથી. શ્રી નન્દી સૂત્ર ७८ Page #86 -------------------------------------------------------------------------- ________________ “નડું મજુત્તા ઉપm” ઈત્યાદિ. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે-“હે ભદન્ત! જે મન:પર્યયજ્ઞાન મનુને જ ઉત્પન્ન થાય છે તે શું સંમૂચ્છિમમનુષ્યને ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યને ?” ભગવાન કહે છે-“હે ગૌતમ ! આ મન પર્યયજ્ઞાન ગર્ભજ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે, સંમૂ૭િમ મનુષ્યને નહી.” સ્ત્રી અને પુરુષના સંગ વિના જેમની ઉત્પત્તિ થાય છે તે સંમૂછિમ કહેવાય છે. જેમકે ઉચ્ચાર પ્રસવણ આદિમાં જીવની ઉત્પત્તિ થાય છે. આ જન્મ એકેન્દ્રિય જીથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ઇવેને હેય છે. આ વિષયમાં વિશેષ જાણવું હોય તે આવશ્યક સૂત્રની અમારી બનાવેલી મુનિષિણી ટીકા જેવી જોઈએ. જે જીવની ઉત્પત્તિ ગર્ભાશયમાંથી થાય છે તેઓ ગર્ભવ્યુત્કાતિક છે. ગર્ભાશયમાં જે જીવેની વ્યુત્કાન્તિ (ઉત્પત્તિ) થાય છે તેઓ ગર્ભવ્યુત્કાન્તિક છે, આ ગર્ભવ્યત્કાતિકને શબ્દાર્થ છે. અથવા ગર્ભમાંથી જેમની વ્યુત્કાન્તિ (નિષ્ક મણ, (નિકળવાનું) થાય છે તેઓ ગર્ભવ્યુત્કાન્તિક છે. ગર્ભવ્યુત્કાન્તિક જીવ બે પ્રકારના હોય છે–એક મનુષ્ય, બીજાં પંચેન્દ્રિયતિર્યંચનિક. ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્ય પણ કર્મભૂમિજ, અકર્મભૂમિ એટલે કે ભંગભૂમિજ, અને અન્તરઢીપજ, આ રીતે ત્રણ પ્રકારનાં હોય છે. પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિએમાં અને છપ્પન અંતરદ્વીપમાં જે ઉત્પન્ન થાય છે, તેઓ કર્મભૂમિ જ, અકર્મભૂમિજ અને અન્તરદ્વીપજ મનુષ્ય કહેવાય છે. “રૂ મ રિયમપુર '' ઇત્યાદિ. જે ગર્ભવ્યુત્ક્રાન્તિક મનુષ્યને મનઃ પર્યયજ્ઞાન ઉત્પન્ન થાય છે તે તે શું કર્મભૂમિગર્ભજમનુષ્યને ઉત્પન્ન થાય છે, અથવા અકર્મભૂમિગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે, કે અન્તરદ્વીપ ગર્ભજમનુષ્યને ઉત્પન્ન થાય છે ? જે ભૂમિમાં કૃષિ, વેપાર, તપ:સંયમ આદિનું અનુષ્ઠાન મુખ્યત્વે કરાય છે તે કર્મભૂમિ છે. તે કર્મભૂમિ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહવિદેહના ભેદથી પંદર બતાવેલ છે. તેમાં જે ગર્ભથી ઉત્પન્ન થાય છે તે કર્મભૂમિજ–ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્ય છે. જે ભૂમિમાં પૂર્વ કથિત કૃષિ વગેરે કર્માનુષ્ઠાન હતા નથી પણ કલ્પવૃક્ષ વડે જ જ્યાં જીવેને ભેગ અને ઉપભેગની સામગ્રી મળતી રહે છે શ્રી નન્દી સૂત્ર ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ તે અકર્મભૂમિ છે. તેઓ પાંચ હૈમવત ક્ષેત્ર, પાંચ એરાયવત ક્ષેત્ર, પાંચ હરિ વર્ષ ક્ષેત્ર, પાંચ રમ્યુકવર્ષ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર, આ પ્રમાણે ત્રીસ છે. જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રની સીમા પર રહેલ હિમવાન પર્વતની અને કેર (છેડા) પૂર્વ પશ્ચિમ લવણસમુદ્રમાં ફેલાયેલી છે. આ રીતે ઐરવત ક્ષેત્રની સીમા પર રહેલ શિખરી પર્વતના બને છેડા પણ લવણસમુદ્રમાં ફેલાયેલાં છે. પ્રત્યેક છેડે બે ભાગમાં વિભાજિત હોવાને કારણે કુલ મળીને બને પર્વતના આઠ ભાગ લવણસમુદ્રમાં આવેલા છે. તે ભાગ દાઢના આકારના છે. પ્રત્યેક ભાગ પર યુગલિયેની વસ્તીવાળા સાત, સાત, દ્વીપ હેવાથી કુલ મળીને છપ્પન છે. તેઓ લવણસમુદ્રમાં આવેલા હોવાથી અન્તરદ્વીપ કહેવાય છે. તેઓમાં અકર્મભૂમિ (ગભૂમિ)ની રચના છે. ગૌતમને એ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું“હે ગૌતમ! મન પર્યય જ્ઞાન કર્મભૂમિજ ગર્ભવ્યુત્કાતિક મનુષ્યને જ થાય છે, અકર્મભૂમિ જ ગયુત્કાન્તિક મનુષ્યને નહી. અને અન્તરદ્વીપજ ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્યોને પણ નહીં.” નર જન્મભૂમિ ” ઇત્યાદિ હવે ગૌતમ સ્વામી ફરીથી પ્રભુને પૂછે છે-“હે ભદન્ત ! જે મન પર્યયજ્ઞાન કર્મભૂમિગર્ભજ મનુષ્યોને થાય છે તે શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળ કર્મભૂમિગર્ભજ મનુષ્ય છે તેમને થાય છે કે જે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિગજ મનુષ્ય છે તેમને થાય છે?” એક કટિ પૂર્વ આદિ આયુવાળાઓનું નામ સંખ્યાતવર્ષના આયુવાળા, અને ગણનાથી પર પપમ આદિ આયુવાળાઓનું નામ અસંખ્યાત વર્ષના આયુવાળાં છે. ગૌતમને એ પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું: “હે ગૌતમ ! મન:પર્યયજ્ઞાન સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા એવા કર્મભૂમિગજ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્યને નહીં.” નવું લેવાણા ૨૦ ” ઈત્યાદિ. પ્રભુએ કહેલ તે ઉત્તર સાંભળીને ગૌતમે ફરીથી પ્રભુને પૂછયું-“હે ભદન્ત! જે મન:પર્યયજ્ઞાન સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તે તે શું પર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કર્મભૂમિગર્ભજ મન ને થાય છે અથવા અપર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળ કર્મભૂમિગર્ભજ મનુષ્યને થાય છે?” ગૌતમને આ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું-“હે ગૌતમ! મનાપર્યયજ્ઞાન પર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્યને શ્રી નન્દી સૂત્ર ૮૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ જ થાય છે, અપર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કર્મ ભૂમિ ગર્ભજ મનુષ્યાને નહી. ” પર્દાષ્તક નામ-કના ઉદયથી જેમની છ પર્યાસિયો પૂર્ણ થઈ ચૂકી છે તે પર્યાપ્તક મનુષ્યો છે અને અપર્યાપ્ત-નામકર્માંના ઉદયથી જેમની પર્યાસિયો પૂર્ણ થઈ નથી તે અપર્યાપ્તક મનુષ્યો છે. · ઈત્યાદિ. 66 जइ पज्जत्तग० "" 66 પ્રભુદ્વારા પૂર્વોક્ત ઉત્તરને સાંભળીને ફરી ગૌતમે પૂછ્યું- હે ભદન્ત ! જો મન:પર્યયજ્ઞાન, પર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કમ ભૂમિગભજમનુષ્યોને જ થાય છે તે શું સમ્યક્દષ્ટિ-પર્યામક–સંખ્યાતવર્ષાયુષ્ક કમ ભૂમિજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? કે પૂર્વોક્તવિશેષણ વિશિષ્ટમિથ્યાદ્રષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? કે પૂર્વાંક્તવિશેષણસહિત સમ્યકૃમિથ્યાદષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે?” ગૌતમના આ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું- તે મનઃપયજ્ઞાન કર્યું ભૂમિગભજ, પર્યાપ્તક સંખ્યાતવર્ષાયુષ્ક (સંખ્યાત વષૅ ના આયુવાળા ) સમ્યગ્દષ્ટિ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. પર્યાપ્તક, સંખ્યાવર્ષીયુષ્ક કમ ભૂમિગર્ભ જ મિથ્યાર્દષ્ટિ મનુષ્યોને તથા પર્યાપ્તકઆદિવિશેષણવિશિષ્ટ મિશ્રર્દષ્ટિસંપન્ન મનુષ્યોને ઉત્પન્ન થતુ નથી. ” તત્ત્વામાં અવિપરીત જેમની દૃષ્ટિ-રૂચિ હોય છે તેઓ સભ્યષ્ટિ છે, તથા તત્ત્વામાં જેમની રુચિ વિપરીત હોય છે તેઓ મિથ્યાષ્ટિ છે. અન્તર્મુહૂત સુધી પ્રતિપત્તિને અભિમુખ જે હોય તે મિશ્રર્દષ્ટિ છે. એટલે કે જેના ઉદયસમયમાં યથાર્થતાની રુચિ અથવા અરુચિ ન થતાં દોલાયમાન સ્થિતિ રહે તે મિશ્રદૃષ્ટિ છે, ' નક્ સમ્પ વિટ્વિ” ઇત્યાદિ વળી ગૌતમ સ્વામી પૂછે છે-“ હે ભદન્ત ! આ મન:પર્યય જ્ઞાન પર્યાપ્તક, સંખ્યાત નાં આયુવાળા, કર્મભૂમિગજ સમ્યક્દષ્ટિ મનુષ્યને ઉત્પન્ન થાય છે તેા શું પૂર્વોક્તવિશેષણસહિત સયતસમ્યગ્રષ્ટિ મનુષ્યાને ઉત્પન્ન શ્રી નન્દી સૂત્ર ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ થાય છે કે પૂર્વોક્તવિશેષણસહિત અસંયત-સમ્યગદષ્ટિ મનુષ્યને ઉત્પન્ન થાય છે? કે પૂર્વોક્તવિશેષણવિશિષ્ટ સંયતાસંયત (પંચમગુણસ્થાનવસ્તી શ્રાવક) સમ્યગદષ્ટિ મનુષ્યને ઉત્પન્ન થાય છે ?” ગૌતમને આ પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું-“હે ગૌતમ! આ મન પર્યયજ્ઞાન જે સમ્યગૃષ્ટિ સંયત છે, પર્યાપ્તક છે, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા છે, કર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે, અને ગર્ભમાંથી જેને જન્મ થયે છે તેમને જ ઉત્પન્ન થાય છે. જે સમ્યગદષ્ટિ મનુષ્ય સંયત નથી ભલે તેઓ પર્યાપ્તક હય, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા હોય, કર્મભૂમિમાં જન્મ્યા હોય, ગર્ભથી ઉત્પન્ન થયાં હોય, છતાં તેમને મનઃપર્યયજ્ઞાન થતું નથી, તથા જે સમદષ્ટિ મનુષ્ય સંયતાસંયત છે, (પંચમગુણસ્થાનવર્તી છે), પર્યાપ્તક છે, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળાં છે, કર્મભૂમિમાં જન્મેલા છે. ગર્ભથી જન્મેલાં છે તે પણ તેમને ઉત્પન્ન થતું નથી. સંયતનું તાત્પર્ય સર્વવિરતિવાળા મુનિજને છે. અસંયતનું તાત્પર્ય ચતુર્થગુણસ્થાનવર્તી અવિરત સંયમદષ્ટિ, અને સંયતાસંયતથી પંચમગુણસ્થાનવત દેશવિરતિ શ્રાવક છે. તાત્પર્ય એ છે કે આ મન:પર્યયજ્ઞાન મુનિજનેને જ થાય છે. ચતુર્થગુણસ્થાનવતી કે પંચમગુણસ્થાનવત્ત છને થતું નથી. “શરુ સંજયણસ્મૃિિ ઈત્યાદિ. વળી ગૌતમ પૂછે છે-“હે ભદન્ત! જે મન:પર્યયજ્ઞાન સંયત–સમ્યગદષ્ટિ મનુષ્યને થાય છે જેમ કે આપે ઉપર કહ્યું કે જે મનુષ્ય પર્યાપ્તક છે, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા છે, કર્મભૂમિમાં જન્મ્યાં છે, અને ગર્ભમાંથી ઉત્પન્ન થયાં છે એવાં સકળસંયમી સભ્યદષ્ટિ મનુષ્યોને મન:પર્યયજ્ઞાન થાય છે, તે શું પૂર્વોક્તવિશેષણવાળા પ્રમત્ત-સંત-સમ્યગદષ્ટિને થાય છે? અથવા એ છે વિશેષણથી યુકત અપ્રમત્ત-સંત-સમ્યગદૃષ્ટિ મનુષ્યને થાય છે?” ભાવાર્થ –ગૌતમને પ્રશ્ન–આ મન પર્યય જ્ઞાન છઠ્ઠાં ગુણસ્થાનવત સનિજનેને થાય છે કે સાતમાં ગુણસ્થાનવત મુનિજનેને થાય છે? ભગવાન કહે છે-“હે ગૌતમ! આ મન પર્યયજ્ઞાન એજ સમ્યગદષ્ટિ મનુષ્યને થાય છે કે જેઓ પર્યાપ્તક આદિ વિશેષણવાળા હોય છે, આ પ્રમત્ત બનીને સંયમનું પાલન કરે છે, એટલે કે સતમગુણસ્થાનવતી હોય છે, જેઓ સમ્યગદષ્ટિ પર્યાપ્તક આદિ વિશેષણથી સુશોભિત હોવા છતાં પણ પ્રમાદવાળા થઈને સંયમનું પાલન કરે છે–છઠ્ઠાગુણસ્થાનવતી હોય છે–તેમને મન ૫ર્યયજ્ઞાન થતું નથી.” મેહનીય આદિ કર્મના પ્રભાવથી જે મુનિજન સંજવલન કષાય અને નિદ્રા આદિ રૂપ કેઈ એક પ્રમાદમાં પડીને સંયમમાં શિથિલતા કરે છે તેઓ પ્રમત્તસંયત છે. એવાં સાધુજન પ્રાયઃ ગચછવાસી હોય છે. તેમના સંયમસ્થાનમાં કયાંક અનુપચાગ પણ હોઈ શકે છે. જેઓ અપ્રમત્ત-સંયત હોય છે શ્રી નન્દી સૂત્ર Page #90 -------------------------------------------------------------------------- ________________ તેઓ સામાન્ય રીતે જિનકલ્પી હોય છે, પરિહાર વિશુદ્ધિ નામનાં ચારિત્રનું પાલન કરે છે. યથાલંદકલ્પિક હોય છે, પ્રતિમાપ્રતિપન્ન હોય છે, સંયમમાં તેમને હંમેશા ઉપગ રહે છે. અહીં જે ગચ્છવાસી સાધુજન છે તેઓ જે પ્રમાદ રહિત થઈને સંયમનું પાલન કરે છે તે તેઓ પણ અપ્રમત્ત સંયત છે. તથા ગચ્છમાંથી નીકળી ગયેલ પ્રમાદરહિત સાધુજનેને પણ અપ્રમત્ત જ જાણવા જોઈએ. “અમરના ” ઈત્યાદિ. ગૌતમ મનઃપર્યય જ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકથિત સર્વ નિમિત્ત સાંભળીને પ્રભુને ફરીથી પૂછે છે-“હે ભદન્ત! જે આજ વાત છે કે મન:પર્યયજ્ઞાન પર્યાસક, સંયેય વર્ષના આયુવાળાં, કર્મભૂમિજ, ગર્ભવ્યુત્કાન્તિક અપ્રમત–સંત સમ્યગદષ્ટિ મનુષ્યને જ ઉત્પન્ન થાય છે તે શું જે ઋદ્ધિવાળા, ઉપર કહેલ વિશેષણવાળા મનુષ્યને ઉત્પન્ન થાય છે કે ત્રાદ્ધિરહિત પૂર્વોકતવિશેષણવાળા મનુષ્યોને ઉત્પન્ન થાય છે?” ભગવાને કહ્યું-“હે ગૌતમ! આ મનઃપર્યય જ્ઞાન ઋદ્ધિવાળા પૂર્વોકતવિશેષણવાળી મનુષ્યને જ ઉત્પન્ન થાય છે પણ ઋદ્ધિરહિત મનુષ્યને પ્રાપ્ત થતું નથી. ભાવાર્થ–પ્રભુએ ગૌતમને આ સૂત્ર દ્વારા એ સમજાવ્યું કે જે અપ્રમત્ત સંયત સમ્યગદષ્ટિ મનુષ્યો અદ્ધિવાળા આમ–ઔષધિ આદિ લબ્ધિવાળા હેય છે તેમને જ આ મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમને આમ–ઔષધિ આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી તેમને થતું નથી. કેટલાક અપ્રમત-સંત-સમ્યગ દષ્ટિ જીવ વિશિષ્ટ તથા ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ અર્થના પ્રતિપાદક આગમોના સમ્યગ અભ્યાસથી તેમના પૂર્ણ જાણકાર થઈ જાય છે, તેથી તેમનાં ચિત્તમાં તીવ્ર અને તીવ્રતર શુભ ભાવના જાગૃત થતી રહે છે, તેથી એ ભાવનાઓના પ્રભાવથી તેઓ આમર્શ–ઔષધિ આદિ લબ્ધિઓને પ્રાપ્ત કર્યા કરે છે. જે અપ્રમત્ત સયતેને આમર્શ—એષધિ આદિ લબ્ધિઓમાંથી કોઈ એક લબ્ધિ પણ પ્રાપ્ત થઈ ગઈ હોય, અથવા અવધિજ્ઞાનલબ્ધિના તેઓ ધારનારા બની ગયા હોય તે તેમને મનઃપર્યજ્ઞાન જરૂર ઉત્પન્ન થાય છે, પણ અપ્રમત્ત સંચમના ધારણ કરનારા હોવા છતાં પણ જે તેઓને ઋદ્ધિ પ્રાપ્ત થઈ ન હોય તે એવી સ્થિતિમાં તેમને મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થતું નથી. શંકા–આજ સૂત્રની શરૂઆતમાં “મન:પર્યય જ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય છે એમ કહેવા માત્રથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમનુષ્યને મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન થતું નથી. છતાં પણ “મનુષ્યાળf Nચ” એવું શા માટે કહ્યું? શ્રી નન્દી સૂત્ર Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—તેનું કારણ આ પ્રમાણે છે-શિષ્ય ત્રણ જાતના ડાય છે (૧) ઉષ્ણટિતજ્ઞ, (ર) મધ્યમસ, (૩) પ્રપ`ચિતજ્ઞ. તેમાં પહેલા અને ખીજા નખરના જે શિષ્યા હોય છે તેએ ગુરુ વડે કહેવાયેલા અના સામર્થ્યથી લભ્ય અને જાણી લે છે, પણ જે ત્રીજા નખરના શિષ્યા હોય છે તેઓ ગુરુના દ્વારા કહેવાધેલા અના સામર્થ્યથી લભ્ય અને જાણવામાં અકુશળ મતિવાળા હાય છે, કારણ કે તેમની બુદ્ધિ એટલી બધી કુશળ હોતી નથી, તેથી તેમની સામે જ્યાં સુધી વિસ્તારપૂર્વક વાત કહેવામાં ન આવે ત્યાં સુધી તે સમજી શકતા નથી. તેથી જ તેના ઉપર કૃપા કરવાની ભાવનાથી પ્રેરાયેલા ગુરુ મહારાજ સામર્થ્ય લભ્ય અથ પણ તેમને સમજાવવાને માટે પ્રવૃત્તિશીલ રહે છે, અને તેથી તેઓ તેને ફરીથી શબ્દો દ્વારા પ્રગટ કરે છે, મહાપુરુષ ઘણા દયાળુ હૈાય છે. તેથી બધા જીવા પર કૃપા કરવાની ભાવનાથી પક્ષપાત વિના સામાન્યરૂપે બધાને આધ થાય, એવી એક અભિલાષાને તાબે થઈને અથનુ પ્રતિપાદન કર્યાં કરે છે. અને તેને અનુરૂપ તેમની પ્રવૃત્તિ થયા કરે છે. II સુ ૧૭। મનઃ પર્યયજ્ઞાનભેદ વર્ણનમ્ ઋદ્ધિવાળા અપ્રમત્ત સયતાને ઉત્પન્ન થતું મન પયજ્ઞાન એ પ્રકારનુ હાય છે, તે સૂત્રકાર કહે છે-“તષ સુવિદ્ ” ઈત્યાદિ—— તે મન:પર્યં યજ્ઞાન એ રીતે ઉત્પન્ન થાય છે. તે બે પ્રકાર આ છે-પહેલુ નુમત્તિ અને બીજી વિપુમતિ મતિ-શબ્દના અર્થ સ ંવેદન—“ જ્ઞાન ” છે. જી' શબ્દના અર્થ સામાન્ય છે. આ રીતે વિષયને સામાન્યરૂપથી ગ્રહણુ કરનારૂ જ્ઞાન ઋનુમતિ અને વિષયને વિશેષરૂપથી ગ્રહણ કરનારૂં જ્ઞાન વિપુલમતિ છે. જેમકે-તેણે ઘડાના વિચાર કર્યું ” આ પ્રકારની અધ્યવસાયની હેતુભૂત જે કેટલીક પર્યાયવિશિષ્ટ મનેદ્રવ્યની પ્રાપ્તિ છે તે ઋન્નુમતિ મનઃપય જ્ઞાન છે. તથા “તેણે જે ઘડાના વિચાર કર્યાં છે તે સેાનાના મનેલા ઘડાને વિચાર કર્યો છે, તથા તે સ્થૂળ છે, નવીન છે, અને કેટડીમાં રાખેલે છે આ રીતે જે વિશેષ જ્ઞાનની હેતુભૂત મનેાદ્રવ્યની પ્રાપ્તિ છે તે વિપુલમતિ મન:પર્યય જ્ઞાન છે. અથવા જે જ્ઞાન વિપુલ મહુ–વિશેષ–સંખ્યાસ'પન્ન વસ્તુને ગ્રહણ કરે છે, અથવા અનેક પર્યાયવાળી ધારેલી ઘટાદિ વસ્તુવિશેષને જાણે છે તે વિપુલમતિ મન:પર્યય જ્ઞાન છે. એ અન્ને પ્રકારના મનાપય જ્ઞાનને સક્ષસમાં " શ્રી નન્દી સૂત્ર ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું બતાવ્યું છે, તે આ પ્રમાણે છે-દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. તેમનામાં દ્રવ્યની અપેક્ષાએ લઈને મન:પર્યયજ્ઞાન અનંતાનંત પ્રદેશવાળા સ્કંધને જાણે અને દેખે છે. પુદ્ગલપરમાણુઓની એક વિશિષ્ટ અવસ્થારૂપ પરિણતિનું નામ સ્કંધ છે. અઢાઈ દ્વીપવતી મનવાળી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત કઈ પણ વસ્તુનું ચિન્તવન મનથી કરે છે, ચિન્તવનના સમયે ચિત્તનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિન્તન કાર્યમાં પ્રવૃત્ત મન ભિન્ન ભિન્ન આકૃતિયોને ધારણ કરતું રહે છે, એ આકૃતિયો જ મનની પર્યાયો છે. એ માનસિક આકૃતિયોને મન:પર્યયજ્ઞાની સાક્ષાત્ જાણે છે, અને ચિન્તનીય વસ્તુને મન:પર્યયજ્ઞાની અનુમાનથી જાણે છે. જેમ કેઈ માનસશાસ્ત્રને અભ્યાસી કેઈને ચહેરે જેઈને અથવા ચેષ્ટા પ્રત્યક્ષ જોઈને તેના આધારે વ્યકિતના મને ગત ભાવેને અનુમાનથી જાણી લે છે, એજ રીતે મનઃપયજ્ઞાની મન:પર્યયજ્ઞાનથી કેઈના મનની આકૃતિયોને પ્રત્યક્ષ જોઈને ત્યાર પછી અભ્યાસને કારણે એવું અનુમાન કરી લે છે કે આ વ્યકિતએ અમુક વસ્તુનું ચિન્તવન કર્યું છે. આ રીતે મનરૂપથી પરિણત ઔધ દ્વારા જોયેલ બાહ્ય ઘટાદિક રૂપ અર્થ મનઃપર્યયજ્ઞાની પ્રત્યક્ષરૂપે જાણતા નથી, તેને તે તે અનુમાનથી જ જાણે છે. પ્રત્યક્ષ રૂપે તે તે મને દ્રવ્યને જ જાણે છે, કારણ કે તે એ વિચાર કરે છે કે એણે અમુક વસ્તુનું ચિત્તવન કર્યું છે કારણ કે તેનું મન એ વસ્તુનાં ચિત્તવન સમયે જરૂર થનારી અમુક પ્રકારની પરિણતિ-આકતિવાળે છે. જે એમ ન હોત તે આ પ્રકારની આકૃતિ હેત નહીં' આ રીતે ચિન્તનીય વસ્તુને અન્યથાનુપપત્તિ દ્વારા જાણવું એજ અનુમાનથી જાણ્યું ગણાય છે. જૈનદર્શને અન્યથાનુપત્તિને અનુમાનથી ભિન્ન માનેલ નથી, તેને અન્તર્ભાવ અનુમાન પ્રમાણમાં કર્યો છે. આ રીતે જે કે મનઃ૫ર્યયજ્ઞાની મૂર્ત દ્રવ્યને જ જાણે છે, પણ અનુમાન દ્વારા તે ધર્માસ્તિકાય આદિ અમૂર્ત દ્રવ્યને પણ જાણે છે. એ અમૂર્ત દ્રવ્યોને એ મનપર્યયજ્ઞાન દ્વારા સાક્ષાત્કાર કરી શકાતે નથી. તેનું તાત્પર્ય એ છે કે મન:પર્યયજ્ઞાની ચિન્તવન કરાયેલા ઘટાદરૂપ પદાર્થને અનુમાનથી જ જાણે છે. આજ વાત પ્રગટ કરવાને માટે સૂત્રમાં સૂત્રકારે “ સિ” આ ક્રિયાને પ્રયોગ કર્યો છે. શ્રી નન્દી સૂત્ર Page #93 -------------------------------------------------------------------------- ________________ અથવા—સામાન્ય રીતે એકરૂપજ્ઞાનમાં પણ દ્રવ્યાક્રિકની અપેક્ષાએ ક્ષયોપશમની વિચિત્રતા સંભવિત હાવાથી અનેક પ્રકારના ઉપયોગ સંભવિત હોય છે. જેમ કે તે જ મન:પર્યં યજ્ઞાનમાં ઋન્નુમતિ અને વિપુલમતિરૂપ ઉપયોગના સંભવ હાય છે, તેથી વિશિષ્ટતર મનેાદ્રબ્યાના આકારાને જાણવાને કારણે સૂત્રકારે સૂત્રમાં “જ્ઞાનાતિ આ ક્રિયા રાખી છે. એમ કહેવાનુ તાત્પ એજ છે કે મન:પર્યં યજ્ઞાની સામાન્યરૂપથી મનેાદ્રવ્યાના આકારાના પરિચ્છેદ જ્યારે કરે છે ત્યારે તે અપેક્ષાએ “તે તેમને જીવે છે” એમ કહેવાય છે, અને જ્યારે એજ મનેાદ્રવ્યેના આકારાનુ વિશેષરૂપથી પરિચ્છેદ કરે છે ત્યારે તે અપેક્ષા એ “ તે તેમને જાણે છે” એવુ કહેવાય છે. આ રીતે એક જ જ્ઞાનમાં દ્રશ્યાદિકની અપેક્ષાએ ક્ષયેાપશ્ચમની વિવિધતા હૈાવાથી ઉપયોગની વિવિધતાના સ'ભવ છે. ' ܕܕ જો કે સામાન્યરૂપથી તે તે કર્મના ક્ષયાપશમ પોત-પોતાના જ્ઞાનાદિકપ કાર્યોની પ્રગટતામાં વિવિધરૂપ નહાતાં એકરૂપ હાય છે તે પણુ વચ્ચે દ્રવ્યાર્દિકાની અપેક્ષાએ ક્ષયાપશમમાં વિચિત્રતા આવી જાય છે, તેથી વિવિધ ઉપચાગની પણ સંભાવના રહે છે. આ રીતે વિશિષ્ટતર મનદ્રવ્યના આકાશના પરિચ્છેદની અપેક્ષાએ સામાન્યરૂપ મનાદ્રયૈાના આકારાના પરિચ્છેદને વ્યવહારની અપેક્ષાએ “ જુવે છે” એમ કહેલ છે. પરમાની અપેક્ષાએ તે તે સામાન્યાકારનું પરિચ્છેદક્ષ ઋજુમતિજ્ઞાન પણ જ્ઞાન જ છે. તેનું તાત્પ ફકત એટલું જ છે કે જ્યારે ઋજુમતિ સામાન્યગ્રાહી છે તેા પછી તે `નરૂપ જ થયું, તેને જ્ઞાન કેમ કહ્યું ?. તો આ શંકાનું સમાધાન એ છે કે તે ઋજુમતિ સામાન્યગ્રાહી છે તે ખરાખર છે પણ તેનું તાત્પર્ય એવું નથી કે તે વિશેષગ્રાહી નથી, ફકત સામાન્યગ્રાહી જ છે. એના આશય ક્ત એટલા જ છે કે તે ઋજુમતિ વિશેષાને અવશ્ય જાણે છે પણ વિપુલમતિ જેટલાં વિશેષાને જાણે છે તેટલાં વિશેષોને ઋનુમતિ જાણતું નથી. એજ વાત ટીકાકારે 66 यतः सामान्यरूपमपि મનોદ્રવ્યાાર' પ્રતિનિયસમેન પતિ” આ પંકિત દ્વારા સ્પષ્ટ કરી છે. જ્યાં પ્રતિનિયતનું ગ્રહણુ છે એજ જ્ઞાન છે, દશન નથી. તેથી સૂત્રમાં પણ દર્શને શ્રી નન્દી સૂત્ર ૮૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ પગ ચાર પ્રકારના જ બતાવ્યાં છે, પાંચ પ્રકારના નહીં. કારણ કે મન:પર્યય દર્શનને પરમાર્થતઃ સંભવ નથી. વિપુલમતિ–એજ મનરૂપથી પરિણત કરેલ અઢી દ્વીપ ક્ષેત્રવતી સ્કંધને કંઈક વધારે એટલે કે અઢી આંગળ માપના ભૂમિરૂપક્ષેત્રમાં રહેલ સ્કંધને લઈને વધારે દેખે છે. તેને ભાવાર્થ એ છે કે વિપુલમતિ તે ક્ષેત્રનાં કરતાં અઢી આગળ વધારે જાણે છે અને દેખે છે. અધિક્તરતા દેશની અપેક્ષાએ પણ હોઈ શકે છે, તેથી દેશની અપેક્ષાએ થયેલ એ અધિકતરતાને દૂર કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં વિપુલતર પદ મુકયું છે. તેનું તાત્પર્ય એ છે કે વિપુલમતિ મનઃપર્યયજ્ઞાની ચારે દિશાઓના રૂપી પદાર્થોને જજુમતિ મન:પર્યવજ્ઞાની કરતાં વિપુલતરરૂપે જાણે અને દેખે છે. તે પદાર્થોને જાણવા અને દેખવાનું અજુમતિનાં કરતાં અતિશય ફુટતર હોય છે, એ વાત વિશુદ્ધતર શબ્દથી સ્પષ્ટ થાય છે. સ્કુટ પ્રતિભાસ વિપર્યયરૂપ પણ હોઈ શકે છે, જેમ એક ચન્દ્રમામાં બે ચન્દ્રોને ભાસ થાય છે. એવા બ્રાન્ડ સ્લેટ પ્રતિભાસનું નિવારણ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં “વિનિમિત” એવું પદ રાખ્યું છે. અથવા પિતા અને વિપુષ્ટતા એ બને શબ્દ એકાર્યવાચી પણ છે. એ બનેને પ્રયોગ સૂત્રકારે વિવિધ દેશના શિષ્યોને સમજાવવાની અપેક્ષાએ અહીં રાખે છે. જે શિષ્યના દેશમાં જે શબ્દ પ્રસિદ્ધ હશે તેનાથી તેના બીજા શબ્દનો અર્થ સમજાઈ જાશે. * ક્ષેત્રની અપેક્ષાએ અનુમતિ મન:પર્યયજ્ઞાની જઘન્યરૂપે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલ રૂપી પદાર્થોને જાણે અને દેખે છે, તથા ઉત્કૃષ્ટ રૂપે આ પૃથ્વીની નીચે રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન અને અધસ્તન ક્ષુલ્લક પ્રતને પણ જાણે અને દેખે છે. શંકા–આ ક્ષુલ્લક પ્રતર શું છે? ઉત્તર–લોકાકાશના પ્રદેશ ઉપરિતન અને અધસ્તન પ્રદેશ વિનાના બતાવવામાં આવ્યા છે. તેમની વ્યવસ્થા મંડળાકારે છે. એ લોકાકાશના પ્રદેશ જ પ્રતરે છે. ઉર્ધ્વ અને અધેર્લોકની અપેક્ષાએ અઢાર (૧૮૦૦) જન પ્રમાણ વાળા તિર્યશ્લોકના મધ્ય ભાગમાં બે સૌથી નાના ક્ષુલ્લક પ્રતર છે. તેમના મધ્યભાગમાં જંબુદ્વીપમાં રત્નપ્રભા પૃથ્વીના બહુસમભૂમિ ભાગમાં મેરુની વચ્ચે અષ્ટપ્રાદેશિક સૂચક છે. ત્યાં ગાયના આંચળના આકારના ચાર પ્રદેશ ઉપર અને ચાર પ્રદેશ નીચે છે. એજ રૂચક સઘળી દિશાઓ અથવા વિદિશઓને પ્રવર્તક મનાય છે, અને એજ સમસ્ત તિર્યગલકને મધ્યભાગ છે. તે બે સૌથી નાના ક્ષુલ્લક પ્રતર અંગુલનાં અસંખ્યાતમાં ભાગના વિસ્તારવાળાં છે, અલકાકાશ સુધી ફેલાયેલા છે અને તેમનું પ્રમાણ એક રાજુ છે. શ્રી નન્દી સૂત્ર ૮૭. Page #95 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ તે બન્ને સર્વલઘુ ક્ષુલ્લક પ્રતની ઉપર જુદા જુદા પ્રતર તિર્યક અંગુલના અસંખ્યાતમાં ભાગની વૃદ્ધિથી ત્યાં સુધી વધતા જાય છે કે જ્યાં સુધી ઉર્વીલોકને મધ્ય ભાગ આવી જતું નથી. અહીં પ્રતરનું પ્રમાણ પાંચ રાજનું થઈ જાય છે. આ પ્રતરની ઉપર પણ જુદા જુદા પ્રતર તિર્યક અંગુલના અસંખ્યાતમાં ભાગની હાનિથી ઘટતા જાય છે. જ્યાં સુધી લેકના અંતે એક રાજ પ્રમાણવાળું પ્રતર આવતું નથી. આ રીતે ઉદ્ઘલેકના મધ્યવતી સર્વોત્કૃષ્ટ પાંચ રાજ પ્રમાણવાળાં પ્રતરથી માંડીને બીજા ઉપરિતન અને અધસ્તન પ્રતર ક્રમે ક્રમે ઘટતાં જતાં બતાવ્યાં છે. એ બધાં ક્ષુલ્લક પ્રતર છે. એ ક્ષુલ્લક પ્રતર લોકના અંતમાં અને તિયકમાં એક એક રાજુ પ્રમાણુવાળાં છે. તથા–તીય ગ્લેકના મધ્યવતી જે સર્વલઘુ ક્ષુલ્લક પ્રતર છે તેની નીચે જૂદાં જુદાં પ્રતર તિર્યંમ્ અંગુલના અસંખ્યાતમાં ભાગની વૃધ્ધિથી ત્યાં સુધી વધતાં જાય છે કે જ્યાં સુધી અલકને અંતે સર્વોત્કૃષ્ટ સાતરાજ પ્રમાણવાળાં પ્રતર આવતાં નથી. આ સર્વોત્કૃષ્ટ સાતરાજુ પ્રમાણુવાળાં પ્રતરથી માંડીને બીજા જે ઉપરના ક્રમથી હીયમાન પ્રતર છે તે બધાં ક્ષુલ્લક પ્રત છે, અને તે સઘળા ક્ષુલ્લક પ્રત કરતાં તિલકની મધ્યમાં રહેલ જે પ્રતર છે તે સર્વ લઘુ ક્ષુલ્લક પ્રતર છે. આ પ્રમાણે આ ક્ષુલ્લક પ્રતરની પ્રરૂપણ છે. તિર્યગ્લેકની મધ્યમાં રહેલ એક રાજૂ પ્રમાણુવાળાં સર્વલઘુ પ્રતરથી લઈને નવસે જન નીચે સુધી આ રત્નપ્રભા પૃથ્વીમાં જેટલાં પ્રતર છે તે ઉપરિતન ક્ષુલ્લક પ્રતરે છે. તેમની પણ નીચે જ્યાં સુધી અલૌકિક ગામમાં સર્વાન્તિમ પ્રતર છે. ત્યાં સુધીમાં જેટલાં પ્રતરે છે તે બધાં અધસ્તન ક્ષુલ્લક પ્રતરે છે. મન:પર્યયજ્ઞાની ઉપરિતન ભુલ્લક પ્રતને નવસે જન સુધી, નીચે અધતન ક્ષુલ્લક પ્રતને એક હજાર યોજન સુધી જાણે છે અને દેખે છે-કહ્યું પણ છે " इहाधोलौकिकग्रामान्, तिर्यग्लोकविवर्तिनः। मनोगतांस्त्वसौ भावान्, वेत्ति तवर्तिनामपि” ॥१॥ આ પ્રમાણે “જુમતિ મનપર્યયજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગને તથા ઉત્કૃષ્ટથી નીચે આ રત્નપ્રભા પૃથ્વીને ઉપરિતન અને અધઃસ્તન ક્ષુલ્લક પ્રતને પણ જાણે છે અને દેખે છે તે પ્રગટ કરીને હવે સૂત્રકાર ઋજુમતિ મન:પર્યયજ્ઞાની ઉર્ધ્વમાં ક્યાં સુધી જાણે છે અને દેખે છે તે બતાવે છે—“ કાવ” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર ८८ Page #96 -------------------------------------------------------------------------- ________________ ઋજુમતિ મન:પર્યયજ્ઞાની ઉર્ધ્વમાં જ્યાં સુધી તિક્ષકનું ઉપતિનતલ છે ત્યાં સુધીના–એટલે કે ત્યાં સુધીના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મનેભાવેને જાણે છે અને દેખે છે. તથા તીર્યગૂરૂપથી અઢીદ્વીપ સુધીને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાણીઓને મનોભાવોને જાણે છે અને દેખે છે. અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ તથા છપ્પન અન્તરદ્વીપ છે. જંબુદ્વીપ, ઘાતકી ખંડ તથા પુષ્કરાઈ, એ અઢીદ્વીપ છે, તેમાં એ પૂર્વોક્ત કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તદ્વીપ છે. અન્તર દ્વીપ લવણું સમુદ્રમાં આવેલાં છે. એજ વાત સૂત્રકારે અહુતી વીવતમુહુ” ઈત્યાદિ સૂત્રપદદ્વારા પ્રગટ કરી છે. વિપુલમતિ મન પર્યયજ્ઞાની પર્યાપ્તક સંજ્ઞી પંચેન્દ્રિય જીના આધારભૂત ક્ષેત્રને–જેને ઋજુમતિ દેખે છે એજ ક્ષેત્રને અઢી અંગુલ પ્રમાણમાં વધારે જાણે અને દેખે છે. અને વિપુલતર, વિશુદ્ધતર તથા વિતિમિરતર–અત્યંત સ્પષ્ટ રૂપે જાણે અને દેખે છે. અહીં અંગુલથી જ્ઞાનનું પ્રકરણ હોવાથી ઉક્યાંગુલ સમજવું જોઈએ. અથવા–આયામ અને વિષ્કભની અપેક્ષાએ ક્ષેત્રમાં અધિકતરતા અને પુષ્કળતાની અપેક્ષાએ વિપુલતરતા જાણવી જોઈએ “ક્ષેત્રને જાણે છે તેનું તાત્પર્ય એ છે કે વિપુલમતિ એટલા પ્રમાણમાં ક્ષેત્રમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક ના મનેભાને અધિકતર આદિ રૂપે જાણે અને દેખે છે. “શાસ્ત્રો” ઈત્યાદિ. કાળની અપેક્ષાએ ઋજુમતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગરૂપ, તથા ઉત્કર્ષથી પણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગરૂપ ભૂત અને ભવિષ્ય કાળને જાણે અને દેખે છે. વિપુલમતિ એજ કાળને અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર, અને વિતિમિરતર રૂપે જાણે અને દેખે છે. “માવો” ઈત્યાદિ. ભાવથી ઋજુમતિ અનંત ભાવને જાણે અને દેખે છે. તથા બધા ભાવના અંતભાગને જાણે અને દેખે છે. અને વિપુલમતિ એજ અનંત ભાવેને તથા બધા ભાવેના અન્તભાગને અધિકતર વિપુલતર, વિશુદ્ધતર અને વિતિમિરતર રૂપે જાણે અને દેખે છે. હવે સૂત્રકાર ઉપસંહાર કરતા ગાથા કહે છે-“HTTષ્ણવના” ઈત્યાદિ. ગાથામાં જે “પુનઃ” શબ્દ આવ્યું છે તે આ મન પર્યય જ્ઞાનની અવધિજ્ઞાનથી ભિન્નતા દર્શાવે છે. તેનું તાત્પર્ય એ છે કે-જે કે અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાનમાં રૂપી દ્રવ્યને વિષય કરવાની, ક્ષાપશમિક હોવાની તથા પ્રત્યક્ષ આદિની અપેજ્ઞાએ સમાનતા છે તે પણ એ બંનેમાં સ્વામી આદિના તફાવતને કારણે ભિન્નતા છે. તે આ પ્રમાણે છે-(૧) અવધિજ્ઞાનને સ્વામી અવિરત સમ્યગદૃષ્ટિ પણ હોય છે, ત્યારે મન:પર્યય જ્ઞાનને સ્વામી અપ્રમત્ત સંયત સમ્યગ્રષ્ટિ જ હોય છે તેમાં પણ જેને કઈને કઈ ઋદ્ધિ-લબ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય એજ હોય છે. (૨) દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાન સમસ્ત રૂપી દ્રવ્યને વિષય કરે છે, શ્રી નન્દી સૂત્ર ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મન:પર્યં યજ્ઞાન ફક્ત તેના અનંતમાં ભાગને જ વિષય કરે છે, એટલે કે માત્ર મનાદ્રવ્યને જ જાણે છે. (૩) ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાનના વિષય અંગુલના અસ`ખ્યાતમાં ભાગથી લઈને સ’પૂર્ણ લેાક છે. તથા કેટલાક લેાકપ્રમાણ ક્ષેત્રની અપેક્ષાએ સામવશ અલેાકને પણ જાણી શકે છે. જો અલાકમાં રૂપી દ્રવ્ય હાય તા તે તેને પણ ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે. મન:પર્યય જ્ઞાનનું વિષયક્ષેત્ર તિગ્લાકની અપેક્ષાએ અઢી દ્વીપ સુધી જ છે. (૪) કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન ભૂત, ભવિષ્ય અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળને જાણે છે. મન:પર્યય જ્ઞાન કાળની અપેક્ષાએ ભૂત, ભવિષ્ય પક્ષ્ચાપમના અસંખ્યાતમાં ભાગને વિષય કરે છે. (૫) ભાવની અપેક્ષાએ સમસ્ત રૂપી દ્રબ્યામાંથી પ્રત્યેક રૂપી દ્રવ્યની અસખ્યાત પર્યાયાને વિષય કરે છે, તથા મન:પયજ્ઞાન મનેદ્રવ્યની અનંત પર્યોચાને વિષય કરે છે. (૬) અધિજ્ઞાન ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ અને રૂપ હોય છે, પણ મનઃપયજ્ઞાન ફક્ત ગુણપ્રત્યય રૂપ જ હોય છે. આ નિમિત્તોથી અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન વચ્ચે તફાવત છે. તેને સૂત્રકાર આ ગાથામાં સ ંક્ષિપ્ત રૂપે કહે છે-“ નવમળ” ઈત્યાદિ. મનુષ્યેાનાં મનદ્વારા ચિંતિત અને પ્રકાશિત કરનાર, તથા મનુષ્યક્ષેત્રમાં જ રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપક જીવેાનાં મનેાદ્રયૈને વિષય કરનાર-તેની મહારના પ્રાણીએના મને દ્રબ્યાને વિષય નહીં કરનારૂં એવું આ મન:પર્યં યજ્ઞાન આમશૌ ષધ્યાલિબ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયંત સમ્યગ્દૃષ્ટિ જીવને થાય છે. અને તે ક્ષાન્ત્યાદિનુણુકારણવાળુ હાય છે. આ પ્રમાણે અહીં સુધી આ મન:પર્યં યજ્ઞાનનું વર્ણન થયું. ।। સૂ ૧૮ । હવે સૂત્રકાર કેવળજ્ઞાનનું પ્રકરણ શરૂ કરે છે—“ સે જિં તુ વનાળ` ” ઈત્યાદિ. કેવલજ્ઞાન વર્ણનમ્ મનઃપયજ્ઞાનનું સ્વરૂપ સાંભળી લીધા પછી હવે શિષ્ય કેવળજ્ઞાનનુ સ્વરૂપ પૂછે છે–ડે ભદન્ત! પૂર્વનિર્દિષ્ટ કેવળજ્ઞાનનુ કેવુ... સ્વરૂપ છે? ઉત્તર—-કેવળજ્ઞાન એ પ્રકારનું પ્રરૂપિત કરેલ છે. તે એ પ્રકાર આ પ્રમાણે છે– (૧) ભવસ્થ−કેવળજ્ઞાન અને(૨)સિદ્ધ-કેવળજ્ઞાન, કેવળ એટલે કે (૧) પરિપૂર્ણ, (૨) સમગ્ર, (૩) અસાધારણ, (૪) નિરપેક્ષ, (૫) વિશુદ્ધ, (૬) સČભાવપ્રજ્ઞાપક, (૭) સ`પૂર્ણ લેાકાલેાકવિષયક, (૮) અન ંતપર્યાય, આ બધાં “ કેવળ ” ના અર્થા છે. આવુ જે જ્ઞાન હૈાય તે કેવળજ્ઞાન છે. શ્રી નન્દી સૂત્ર ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન ભેદસ્ય કેવલ શબ્દસ્ય પર્યાયાણાં પર્યાયાર્થાનાં ચ વર્ણનમ્ (૧) પરિપૂર્ણ–આ જ્ઞાન સમસ્ત દ્રવ્ય અને તેમની સમસ્ત ત્રિકાળવર્તી પર્યાને જાણે છે તેથી તેને પરિપૂર્ણ કહેલ છે. હૈ) સમક–જેમ એક જીવ પદાર્થને સર્વથા રૂપથી જાણે છે એજ રીતે આ જ્ઞાન બીજા પદાર્થોને પણ સર્વથારૂપથી જાણે છે. કેઈપણ પદાર્થને જાણવામાં તેમાં ઓછા-વધુ પણું નથી, તેથી તે સમગ્ર છે. (૩) જસાધારણ–ત્યાદિક જે બીજા જ્ઞાન છે તેમના કરતાં આ જ્ઞાન વિશિષ્ટ છે, અદ્વિતીય છે, માટે તે અસાધારણ છે. (૪) નિ –ઈન્દ્રિયાદિકેની સહાયતા વિનાનું હોવાથી તે નિરપેક્ષ છે. (૫) વિરુદ્ધ–સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના વિગમ (ક્ષય) થી તે ઉત્પન્ન થાય છે, તેથી તેને વિશુદ્ધ કહેલ છે. (૬) સર્વપ્રજ્ઞા –તે સમસ્ત જીવાદિક પદાર્થોનું પ્રરૂપક છે તેથી તે સર્વભાવપ્રજ્ઞાપક છે. શંકા-કેવળજ્ઞાનને તે મૂક દર્શાવ્યું છે તે તે જીવાદિક પદાર્થોનું પ્રરૂપક કેવી રીતે હોઈ શકે? ઉત્તર–આ વાત ઉપચારથી તેમાં સિદ્ધ થાય છે, તેથી તેને પ્રરૂપક કહેલ છે, કારણ કે સમસ્ત જીવાદિક ભાવનું સર્વરૂપે યથાર્થદશી કેવળજ્ઞાન છે અને શબ્દ, કેવળજ્ઞાન દ્વારા જોયેલ પદાર્થોની જ પ્રરૂપણ કરે છે તેથી ઔપચારિક રીતે એવું માની લેવાય છે કે કેવળજ્ઞાન જ તેનું પ્રરૂપક છે. (૭) સપૂછોવિપ–ધર્માદિક દ્રવ્યની જ્યાં વૃત્તિ છે એનું નામ લેક છે. તેનાથી ઉલટ અલેક છે. તેમાં આકાશના સિવાય બીજું કઈ દ્રવ્ય નથી. તે અનંત અને અસ્તિકાયરૂપ છે. લેક અને અલકમાં જે કંઈ ય પદાર્થ હોય છે, તેનું સર્વરૂપથી પ્રકાશક હોવાથી તે સંપૂર્ણકાલક વિષયક કહેવાય છે. (૮) અનંતપર્યા–ત્યાદિક જ્ઞાન જેમ સર્વે દ્રવ્યને અને તેમની કેટલીક પર્યાયને પરોક્ષ-પ્રત્યક્ષરૂપથી જાણે છે, એ જ પ્રમાણે આ જ્ઞાન જાણતું નથી પણ આ (જ્ઞાન) તે સમસ્ત કાને અને તેમની સમસ્ત પર્યાને યુગપત પ્રત્યક્ષ જાણે છે, તેથી આ જ્ઞાનને અનંત પર્યાય કહેલ છે. શ્રી નન્દી સૂત્ર ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ આ કેવળજ્ઞાન એ પ્રકારનું છે—(૧) ભવસ્થ-કેવળજ્ઞાન અને (૨) સિદ્ધ કેવળજ્ઞાન. સમેદસ્યભવસ્થ કેવલજ્ઞાનસ્ય વર્ણનમ્ “ તે જિત'. મવથવજીના ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ભદન્ત ! ભવસ્થ−કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તર-ભવસ્થ-કેવળજ્ઞાન એ પ્રકારનુ ખતાવેલ છે. તે આ પ્રમાણે છે. (૧) સર્ચાગિ—ભવસ્થ-કેવળજ્ઞાન અને (ર) અયાગિ –ભવસ્થ—કેવળજ્ઞાન. અહી મનુષ્યજન્મનું નામ ભવ છે. આ ભવમાં રહેનારનુ' જે કેવળજ્ઞાન છે તે ભવસ્થકેવળજ્ઞાન કહેવાય છે. તે ભવસ્થ કેવળજ્ઞાન એ પ્રકારનું છે–સયાગિ-ભવસ્થધ્રુવળજ્ઞાન અને બીજી અયોગિ-ભવસ્થ-કેળજ્ઞાન, 69 “તેજિત સોનિ-મવત્ય-વહનાળ ” ઈત્યાદિ. પ્રશ્ન—સયાગિ–ભવસ્થ-કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે? શ્રી નન્દી સૂત્ર ઉત્તર——મન, વચન અને કાયાની ક્રિયાનું નામ યાગ છે, આ યોગ જેને થાય છે તે સચેાગી કહેવાય છે. સયાગી થઈને જે ભવસ્થ હોય છે તે સચાગિ ભવસ્થ છે. તેનું જે કેવળજ્ઞાન હોય છે તેને સર્યાગિ ભવસ્થ કેવળજ્ઞાન કહે છે. તે એ પ્રકારનુ ખતાવ્યું છે—(૧) પ્રથમસમય-સોગિ-ભવસ્થ-કેવળજ્ઞાન અને (૨) અપ્રથમસમય સચાગિ—ભવસ્થ—કેવળજ્ઞાન. જે સયાગી ભવસ્થ આત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં એક સમય લાગ્યો હોય તેનું કેવળજ્ઞાન પ્રથમસમય–સયાગિ-ભવસ્થ-કેવળજ્ઞાન છે. તથા જે કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં એ વગેરે સમય લાગ્યા હોય તે અપ્રથમસમય–સયાગિ—ભવસ્થ- કેવળજ્ઞાન છે. અથવા કેવળજ્ઞાનના આ પ્રમાણે પણ એ ભેદ્ઘ પડે છે-ચરમસમય–સચે ગિ–ભવસ્થકેવળજ્ઞાન અને અચરમસમય–સયે ગિ-ભવસ્થ-કેવળજ્ઞાન. સયાગી અવસ્થાના અંત્ય સમયનું જે કેવળજ્ઞાન છે તે ચરમસમય-સચેાગ-ભવસ્થ-કેવળજ્ઞાન છે. તેથી ઉલટુ' એટલે કે પશ્ચાતુપૂર્વીની અપેક્ષાએ સયાગી અવસ્થાના ચરમ સમયથી લઈ ને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી જેટલા સમયેા થઈ ગયા હૈાય તે ખધા અચરમ સમયેા છે. તે સમયેનું કેવળજ્ઞાન અચરમસમય–સયેાગિ—ભવસ્થ−કેવળજ્ઞાન કહેવાય છે. ૯૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સમિ-ભવસ્થ-કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, હવે અગિભવસ્થ-કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છે-“સે રિં શનિ મવથ વઢના” ઈત્યાદિ. શૈલેશી અવસ્થાને જે પામી ગયાં છે તે અગી છે. અગી હોવા છતાં પણ જે ભવસ્થ છે તેઓ અગિ ભવસ્થ છે. તેમનું જે કેવળજ્ઞાન છે તે અગિ ભવસ્થ-કેવળજ્ઞાન છે. તે બે પ્રકારનું છે-(૧) પ્રથમસમય–અગિ -ભવસ્થ– કેવળજ્ઞાન અને (૨) અપ્રથમસમય–અગિ–ભવસ્થ-કેવળજ્ઞાન છે. તેમાં જે ભવસ્થ આત્માને શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરવામાં એક સમય લાગ્યું હોય, તેમનું કેવળજ્ઞાન પ્રથમસમય-અગિર્ભવસ્થ-કેવળજ્ઞાન કહેવાય છે. અને જેમને શેલેશી અવસ્થા પ્રાપ્ત કરવામાં બે વગેરે સમયે લાગ્યા હોય તેમના કેવળજ્ઞાનને અપ્રથમસમય–અગિ –ભવસ્થ-કેવળજ્ઞાન કહે છે. અથવા ચરમ-અચરમના ભેદથી વળી તે પ્રકારનું છે–(૧) મેક્ષ પહોંચવાના અંતિમ સમયનું જે કેવળજ્ઞાન છે તે ચરમસમય–અગિર્ભવસ્થ-કેવળજ્ઞાન છે, અને (૨) જે મક્ષ પહોંચવાના અંતિમ સમયના પહેલાં પશ્ચાનુપૂવીથી શેલેશી અવસ્થાની પ્રાપ્તિના સમય સુધીનું જે કેવળછે તે અચરમસમય-અગિ-ભવસ્થ-કેવળજ્ઞાન છે. આ પ્રમાણે અગિર્ભવસ્થકેવળજ્ઞાનની તથા ભવસ્થ કેવળજ્ઞાની પ્રરૂપણ થઈ ! સૂ. ૧૯ || સમેદસ્ય સિદ્ધકેવલ જ્ઞાનસ્યવર્ણનમ્ તે જિં તં બિંદ્ધદેવનોf” ઈત્યાદિ. પ્રશ્ન—સિદ્ધ-કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર–સિદ્ધ-કેવળજ્ઞાન બે પ્રકારનું છે. (૧) અનંતર-સિદ્ધ-કેવળજ્ઞાન અને (૨) પરસ્પર–સિદ્ધ-કેવળજ્ઞાન. સિદ્ધનું શૈલેશી અવસ્થાના ચરમ સમયમાં પ્રાપ્ત સિદ્ધત્વ અવસ્થાનું જે કેવળજ્ઞાન છે તે સિદ્ધ–કેવળજ્ઞાન છે. તે અનન્તર અને પરસ્પરના ભેદથી બે પ્રકારનું છે || સૂ ૨૦ | શ્રી નન્દી સૂત્ર ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ તીર્થસિદ્ધાદિપદાનમ્ અર્થનિર્દેશપૂર્વક ક્વચિત્ ક્વચિત્ તત્તત્પદ સાર્થક્ય નિર્દેશઃ જંતર-ન્દ્રિ-વઢના?” ઈત્યાદિ. પ્રશ્ન–અનન્તર-સિદ્ધ-કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર-અનન્તર-સિદ્ધ યકેવળજ્ઞાન પંદર પ્રકારનું છે. તે આ પ્રમાણે છે-(૧) તીર્થસિદ્ધ, (૨) અતીર્થ સિદ્ધ, (૩) તીર્થંકરસિદ્ધ, (૪) અતીર્થકર-સિદ્ધ, (૫) સ્વયં બુદ્ધસિદ્ધ, (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, (૭) બુદ્ધાધિતસિદ્ધ, (૮) સ્ત્રીલિંગસિદ્ધ, (૯) પુરુષલિંગસિદ્ધ, (૧૦) નપુંસકલિંગસિદ્ધ, (૧૧) સ્વલિંગસિદ્ધ, (૧૨) અન્યલિંગસિદ્ધ, (૧૩) ગૃહિલિંગસિદ્ધ, (૧૪) એકસિદ્ધ, (૧૫) અનેકસિદ્ધ. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાનનું સ્વરૂપ છે. માવાર્થ –સિદ્ધત્વ પામેલ સિદ્ધ આત્મા પ્રથમ સમયમાં જ્યાં સુધી વર્તમાન છે તે અનન્તરસિદ્ધ છે. સિદ્ધત્વ પદ પામેલ આત્મા એક સમયની અંદર જ સિદ્ધ બની જાય છે. એક સમયનું પણ ત્યાં અન્તર-વ્યવધાન પડતું નથી. આ અનન્તરસિદ્ધ આત્માનું જે કેવળજ્ઞાન છે તે અનન્તરસિદ્ધ-કેવળજ્ઞાન છે. એ પંદર પ્રકારનું બતાવ્યું છે. તે પંદર ભેદ આ પ્રમાણે છે–જેને આશ્રય લઈને જીવ અનંત સંસારને પાર કરી નાખે છે તે તીર્થ છે. આ તીર્થ યથાવસ્થિત સઘળા જીવાદિક પદાર્થોના યથાર્થ સ્વરૂપનું પ્રરૂપક જે પ્રવચન છે તસ્વરૂપ માનેલ છે. આ પ્રવચનના પ્રણેતા ૩૪ ચેત્રીસ અતિશયેથી વિરાજમાન પરમગુરુ તીથ. કરે હોય છે. આ પ્રવચનરૂપ તીર્થ નિરાધાર હેતું નથી. તેને આધાર કાંતે ગણધરે હોય છે કે ચતુર્વિધ સંઘ હોય છે. આ તીર્થ પ્રવૃત્ત થતાં, એટલે કે તીર્થકરને શાસનકાળ ચાલુ રહેતાં જે સિદ્ધ થાય છે–નિર્વાણપદ પામે છે. તેઓ તીર્થસિદ્ધ છે–જેવાં કે વૃષભસેન ગણધર વગેરે (૨). તીર્થને અભાવ-અનત્પત્તિ અથવા વચગાળાના કાળમાં તીર્થનો વ્યવછેદ અતીર્થ છે. આ અતીર્થમાં જે સિધ્ધ થયા તેઓ અતીર્થસિદ્ધ છે, જેવાં કે મરૂદેવી વગેરે. તેમના સમયમાં તીર્થની ઉત્પત્તિ થઈ ન હતી. તથા તીર્થને વ્યવચ્છેદ ચંદ્રપ્રભસ્વામી અને સુવિધિસ્વામીના વચગાળાના સમયમાં થયો હતો. એવા સમયમાં જેઓ જાતિસ્મરણ વગેરે દ્વારા મેક્ષમાગને પ્રાપ્ત કરીને સિદ્ધ થયાં છે, તેમને તીથવ્યવચ્છેદસિદ્ધ અતીર્થસિદ્ધ કહેવાય છે (૨). તીર્થંકરસિદ્ધ તીર્થકર જ છે (રૂ). સામાન્ય કેવળી અતીથ કરસિદ્ધ છે (ક). જેઓ જાતે જ તના જાણકાર બન્યાં છે, એટલે કે શ્રી નન્દી સૂત્ર Page #102 -------------------------------------------------------------------------- ________________ ખીજાના ઉપદેશ વિના જ જેમને સભ્યશ્વરબેાધિની પ્રાપ્તિ થઈ છે, અને તેનાજ પ્રભાવથી જેમણે મિથ્યાત્વરૂપ નિદ્રાને નાશ કર્યાં છે, અને એજ કારણે જેમને સમ્યક્ એધ પ્રાપ્ત થઈ ગયા છે તેઓ સ્વયષુદ્ધ છે. આ સ્વય બુદ્ધ અવસ્થામાં જેએ સિદ્ધ થયાં છે તેએ સ્વય બુદ્ધ સિદ્ધ છે (બ). જે કેાઇ અનિત્યાદિ ભાવનાના કારણભૂત કઇ વસ્તુ-વૃષભ આદિનું નિમિત્ત મેળવીને બુદ્ધ થઇ જાય છે-પરમાના જાણકાર બની જાય છે, તેઓ પ્રત્યેકબુદ્ધ છે. જેએ પ્રત્યેકબુદ્ધ થઈ ને સિધ્ધથાય છે તેઓ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ છે (૬). શકા—સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે શા તફાવત છે? ,, ઉત્તર—માધિ, ઉપધિ, શ્રુત અને લિંગની અપેક્ષાએ ભેદ રહે છે. જે સ્વયં બુદ્ધ થાય છેતેમને બાહ્ય નિમિત્ત વિના જ એધિ પ્રાપ્ત થઈ જાય છે. તેમાં અંતરંગ નિમિત્ત જાતિસ્મરણુ આદિ હાય છે. “પ્રત્યેક યુદ્ધોમાં એવું થતું નથી તેમને આધિની પ્રાપ્તિ બાહ્ય નિમિત્તાધીન હોય છે. કરકડૂ આદિ પ્રત્યેકબુદ્ધોના જીવનચરિત્રમાં આ વાતના ઉલ્લેખ મળે છે. પ્રત્યેકબુદ્ધ ખાદ્યનિમિત્તના પ્રભાવથી બુદ્ધ થઈ ને નિયમતઃ પ્રત્યેકએ કલા જ વિહાર કરે છે– ગચ્છવાસી સાધુઓની જેમ સમુદાયમાં નહીં. સ્વયં બુદ્ધોની ઉપષિ પાત્ર આદિ ખાર પ્રકારની છે. પ્રત્યેક યુદ્ધોની ઉપધિ એ પ્રકારની હાય છે પહેલી જધન્યની અપેક્ષાએ અને બીજી ઉત્કૃષ્ટની અપેક્ષાએ. જઘન્યની અપેક્ષાએ તેમને એ પ્રકારની ઉપધિ હાય છે, તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ નવ પ્રકારની. તેમાં પ્રાવરણુ છૂટી જાય છે. તથા સ્વયં બુદ્ધોમાં જે શ્રુત હાય છે તે પૂર્વે અધીત કરેલ પણ હોય છે અથવા નથી પણ હોતુ. તેમનામાં જ્યારે પૂર્વાધીત શ્રુત થાય છે ત્યારે તેમને માટે વેષની પ્રાપ્તિ કાંતા દેવ વડે થાય છે કે તે જાતે જ ગુરુની પાસે જઇને તેમની પાસેથી મેળવી લે છે. તેમનામાં એકલા વિહાર કરવાની જો શક્તિ હાય શ્રી નન્દી સૂત્ર ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ અને તેમની એવી ઈચ્છા પણ હોય તો તેઓ એકલા જ વિહાર કરે છે, નહીં તે ગચ્છવાસમાં રહે છે. જે તેમનું મૃત પૂર્વાધીત ન હોય તે તેઓ નિયમતઃ ગુરુની પાસે જઈને સાધુ-વેષ સ્વીકારે છે. અને ગચ્છને છેડતાં નથી. પ્રત્યેકબુધ્ધનું કૃત નિયમથી જ પૂર્વાધીત હોય છે. જઘન્યથી તેઓ અગિયાર અંગ સુધી ભણેલ હોય છે અને ઉત્કૃષ્ટરૂપથી દશ પૂર્વથી કંઈક ઓછું ભણેલ હોય છે. તેમને માટે દેવ સાધુવેષ આપે છે. અથવા તેઓ ક્યારેક ક્યારેક સાધુવેષથી વર્જિત પણ રહે છે ! જેમને આચાર્ય વગેરે બધ આપે છે, અને તેમના દ્વારા પ્રતિબંધિત થઈને જેઓ સિધ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તેઓ બુધ્ધબોધિત સિધ્ધ છે Iણા નારીજાતિ, નરજાતિ અને નાન્યતર જાતિથી યુક્ત થઈને જે સિદ્ધ થાય છે તેઓ સ્ત્રીલિંગ, પુલ્લિગ અને નપુંસકલિંગ સિધ્ધ કહેવાય છે. આ૮–૯–૧બી જેમની પાસે જિન શાસન કથિત મુનિવેષ હોય છે—જેમકે દેરા સાથેની મુહપત્તિ, રજોહરણ આદિનું હોવું–તેમને સ્વલિંગ સિધ્ધ કહે છે. આ વેષમાં રહીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સ્વલિંગ સિધ્ધ છે ૧૧ાા પરિવ્રાજક આદિના વેષમાં રહીને જે સિદ્ધ થાય છે તે અન્યલિંગ સિદ્ધ કહેવાય છે. ૧રા ગૃહનાં લિંગમાં-ગૃહસ્થની પર્યાયમાં–રહીને જ જે સિદ્ધ થાય છે તેઓ ગૃહીલિંગ સિદ્ધ છે ૧૩ તથા એક સમયમાં જે એકજસિદ્ધ થાય છે તેઓ એકસિદ્ધ કહેવાય છે ||૧૪ો એક સમયમાં અનેક સિદ્ધ થાય છે તેઓ અનેકસિદ્ધ છે પા. અનેકસિદ્ધ ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક સમયમાં એકસે આઠ (૧૦૮) થાય છે. કહેલ પણ છે— “વીના સહવા, રદ્દી પાવર વવ્યા चुलसीई छन्नउई, दुरहिय अद्दुत्तर सयं च" ॥१॥ પ્રથમ સમયમાં જઘન્યથી એક કે બે જીવ, તથા ઉત્કૃષ્ટથી બત્રીસ જીવ સિદ્ધ થાય છે. બીજા સમયમાં પણ જઘન્યથી એક કે બે જીવ અને ઉત્કૃષ્ટથી બત્રીસ જીવ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે ત્રીજા, ચોથા, પાંચમાં, છઠ્ઠ, સાતમાં, અને આઠમાં સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સિદ્ધ થનાર નું પ્રમાણ જાણવું જોઈએ. ત્યાર પછી નિયમથી જ અંતર પડી જાય છે. તથા તેત્રીસથી લઈને ઉત્કૃષ્ટ અડતાલીસ સુધી જીવ નિરંતર સિદ્ધ થતાં રહે છે, અને એ સાત સમય સુધી સિદ્ધ હોય છે. જેમકે પ્રથમ સમયમાં જઘન્યથી તેત્રીસ અથવા ચેત્રીસ, ઉત્કૃષ્ટથી અડતાલીસ સિદ્ધ થાય છે, આ રીતે સાત સમય સુધી સમજી લેવું જોઈએ. પછી નિયમથી અંતર પડી જાય છે. તથા એગણ શ્રી નન્દી સૂત્ર Page #104 -------------------------------------------------------------------------- ________________ પચાસ (૪૯) થી લઈને ઉત્કૃષ્ટ સાઠ જી સુધી નિરંતર સિદ્ધ હોય છે એ છે સમય સુધી સિદ્ધ થાય છે, ત્યાર બાદ અંતર અવશ્ય પડી જાય છે. તથા એકસઠ (૬૧)થી લઈને ઉત્કૃષ્ટ ઑતેર (૭૨) જીવ નિરંતર સિદ્ધ થાય છે. તેઓ પાંચ સમય સુધી સિદ્ધ થાય છે, પછી નિયમથી અંતર પડી જાય છે. તથા તેતેર (૭૩) થી લઈને ઉત્કૃષ્ટ ચોર્યાસી (૮૪) નિતંર સિદ્ધ થાય છે. એ પાંચ સમયે સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ નિયમથી અંતર પડી જાય છે. પંચાશી (૮૫). થી લઈને ઉત્કૃષ્ટ છ-નું (૯૬) સુધી જીવ નિરંતર સિદ્ધ થાય છે. તે ત્રણ સમય સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ અંતર પડી જાય છે. સત્તાણુંથી (૭) લઈને ઉત્કૃષ્ટ એકસે બે (૧૦૨) સુધી નિરન્તર સિદ્ધ થાય છે. તે બે સમયે સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ અંતર પડી જાય છે. એક ત્રણ (૧૦૩) થી લઈને ઉત્કૃષ્ટ એક આઠ (૧૦૮) સુધી સિદ્ધ થાય છે, એ એક જ સમય સુધી પ્રાપ્ત થાય છે, બે ત્રણ આદિ સમય સુધી નહીં. આ પ્રમાણે આ ગાથાને અર્થ છે. સ્ત્રીમોક્ષસમર્થનમ स्त्रीमोक्षसमर्थनઅહીં આગળ “સ્ત્રીસ્ટિસિદ્ધાઃ” આમ જે કહેલ છે એ વાતને કેટલાક માનતા નથી, તેઓ આ પ્રમાણે કહે છે-“સ્ત્રીઓને મુક્તિ મળતી નથી, કારણ કે તેઓ પુરુષે કરતાં હીન છે. જેમ નપુંસક આદિ” આ બાબતમાં એ પૂછવાનું છે કે આપ કઈ સ્ત્રીઓને મેક્ષ નથી મળતો એમ સિદ્ધ કરે છે? શું સામાન્ય સ્ત્રીઓને કે કેઈ વિશિષ્ટ સ્ત્રીઓને?. જે સામાન્ય સ્ત્રીઓને મુક્તિ પ્રાપ્ત થતી નથી એવું આપ સિદ્ધ કરતા હે તે એ વાત અમે પણ માનીયે છીએ કે અસંખ્યાત વર્ષના આયુવાળી અકર્મભૂમિ જ સ્ત્રીઓને, દુષમાદિ કાલેત્પન્ન તિર્યચનિયેને અને દેવીઓને તથા અભવ્ય સ્ત્રીઓને મુક્તિ પ્રાપ્ત થતી નથી. તેથી પક્ષેક દેશમાં આ હેતુ સિદ્ધસાધ્યવાળે હેવાથી જે આપ કહે કે કઈ વિશિષ્ટ સ્ત્રીએ મુક્તિ પ્રાપ્ત કરવાને યોગ્ય નથી તે એ વાત પક્ષભૂત શ્રી નન્દી સૂત્ર ૯૭. Page #105 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીપદથી જાણી શકાતી નથી, તેથી આ વાતને સ્પષ્ટ કરવાને માટે જે એમ કહેવામાં આવે કે અમે તેમને જ મુક્તિની પ્રાપ્તિ નિષિદ્ધ કરીએ છીએ જેને તમે મુક્તિપ્રાપ્તિને ચગ્ય ગણે છે, તે એ બાબતમાં પણ અમારૂં એજ કહેવું છે કે જેમને તમે મુક્તિપ્રાપ્તિને એગ્ય કહેતા નથી તેમને જ અમે આ રીતે મુક્તિ પ્રાપ્ત કરવાને લાયક સિદ્ધ કરીએ છીએ-“ ત્રિો મલ્ચી. મુવિસ્તરવૈજૂ થા માંસઃ ” જેમ પુરુષોમાં મુક્તિનાં કારણેની અવિકલતા જોવામાં આવે છે તેમ સ્ત્રીઓમાં પણ મુક્તિનાં કારણેની અવિકલતા હોવાથી તેઓ પણ મુક્તિ પ્રાપ્ત કરવાને એગ્ય છે. જ્યાં જેની સંભવતા હોતી નથી ત્યાંજ તેના કારણેની વિકલતા રહે છે, જેમ સિદ્ધશિલામાં શાસ્થંકરની સંભવતા હોતી નથી તેથી ત્યાં આગળ તેનાં કારણેની પણ વિકલતા છે, પણ વિવક્ષિત સ્ત્રીઓ એવી નથી, તેમનામાં તે મુક્તિનાં બધાં કારણેને સદ્ભાવ છે તેથી તેઓ મુક્તિને એગ્ય છે. જે આ વિષે ફરી પણ એવું જ કહેવાય કે રીઓમાં સક્તિનાં કારેની અસદુભાવતા છે તેથી તેમનામાં તે હેતુના અસદુભાવથી હેતમાં અસિદ્ધતા આવે છે તે એમ કહેવું તે પણ સાચું નથી, કારણ કે અમારે એ બાબતમાં એવું પૂછવાનું છે કે આપ સ્ત્રીઓમાં આ હેતુની જે અસિદ્ધતા પ્રગટ કરી રહ્યાં છે તે ક્યા કારણે? શું તેઓ પુરુષો કરતાં હીન છે તેથી. અથવા નિર્વાણરૂપ સ્થાનની અપ્રસિદ્ધિ છે તેથી, કે મુકિતના સાધક પ્રમાણ નથી તેથી?. જે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓ પુરુષો કરતાં હીન છે તેથી તેમનામાં મુક્તિનાં કારણેને સદ્દભાવ નથી તે ફરી તે વિષે અમારે એ પ્રશ્ન છે કે આપ જે સ્ત્રીઓને પુરુષો કરતાં હીન બતાવે છે તે શા કારણે બતાવે છે? (૧) શું તેમનામાં સભ્યદર્શનાદિક રૂપ જે રત્નત્રય છે તેને અભાવ રહેલ છે કે (૨) શું તેમનામાં વિશિષ્ટ સમર્થ્યને અભાવ છે? (૩) અથવા તેઓ પુરુષો દ્વારા અવ ઘ છે? કે સ્મરણ આદિ જ્ઞાન તેમનામાં રહેતું નથી? (૫) શ્રી નન્દી સૂત્ર ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ કે તેએમાંથી કઈ શ્રી મહદ્ધિક નથી ? (૬) અથવા માયાક્રિકની તેમનામાં અધિકતા હાય છે ?. જો આ છ વિકામાંથી આ વિકલ્પ માની લઇએ કે સ્ત્રીઓમાં રત્નત્રયના અભાવ છે તેથી તેમનામાં પુરુષો કરતાં હીનતા છે, તા એમ કહેવું તે યુકિત યુક્ત માની શકાય નહીં કારણ કે સમ્યકૃદર્શનાર્દિક રત્નત્રય પુરુષોની જેમ તેમનામાં પણ અવિકલ નજરે પડે છે. સ્ત્રીઓ પણ સકળ પ્રવચનના અર્થની શ્રદ્ધા કરનારી છ આવશ્યક કાલિક–ઉત્કાલિક આદિના ભેદથી શ્રુતને જાણનારી, તથા સત્તર પ્રકારના સંયમને પાળનારી જોવામાં આવે છે. દેવ અને અસુરો વડે પણ દુર એવુ શ્રહ્મચર્ય વ્રત તે પાળે છે, માસક્ષપણુ આદિ વિવિધ પ્રકારની તપસ્યા તેઓ કરે છે, તેા પછી તેમનામાં મુક્તિના સંભવ કેવી રીતે હોઈ શકે નહી ?, તથા આપ જો સ્ત્રીઓમાં રત્નત્રયના અભાવ કહેતા હે! તા તેમનામાં રત્નત્રયના અભાવ કેવી રીતે વિવક્ષિત છે, શું સામાન્યરૂપ રત્નત્રયના કે પ્રક પર્યન્તપ્રાપ્ત રત્નત્રયના ? જો પહેલા પક્ષ સ્વીકારવામાં આવે તે અમે તે બાબતમાં એ પ્રશ્ન પૂછીએ છીએ કે સામાન્યરીતે રત્નત્રયના અભાવ ચરિત્રના અભાવથી કહેા છે અથવા જ્ઞાનદર્શન એ અન્નના અભાવથી કહેા છે ? અથવા સમ્યગ્દર્શનાર્દિક ત્રણેના અભાવથી કહે છે ? જો આપ એમ કહેતા હૈ। કે ચારિત્રના અસંભવથી રત્નત્રયના અભાવ છે એવું અમે કહીએ છીએ તે તે ખામતમાં વળી એ વિકલ્પ હોય છે કે તેમનામાં ચારિત્રની અસંભવતા શુ સવસ્ત્ર હોવાથી આવે છે? કે સ્ત્રીપણું ચારિત્રનું વિરાધી હોવાથી આવે છે ? અથવા મઢ સામર્થ્ય હોવાને કારણે આવે છે ? જો એમ કહેવામાં આવે કે તેઓ વસ્રસહિત રહે છે તેથી તેમનામાં ચારિત્રની અસ ભવતા છે તે શું વજ્રના પરિભેગમાત્રથી ચારિત્રાભાવ તરફ હેતુતા હોય છે? અથવા પરિગ્રહરૂપ હોવાથી હાય છે? જે પરિભાગમાત્રથી ગૈલ ચારિત્રાભાવના હેતુ હાય છે, એવું માની લઈએ તેા કહે શુ આ ચલના પિરભાગ સ્ત્રીઓની તેના પરિત્યાગ કરવાની અશિકત હૈાવાને લીધે છે ? અથવા ગુરૂ પર્દિષ્ટ હોવાથી છે? જો તે વિષે એવુ' કહેવામાં આવે કે સ્ત્રીઓમાં વજ્રના ત્યાગ કરવાની અકિત હોવાથી શૈલ પરિભાગ થાય છે અને તે ચૈલરિભાગ તેમનામાં ચારિત્રા ભાવના હેતુ હોય છે, તેા એમ કહેવું ઉચિત નથી, કારણ કે પ્રાણીઓને સૌથી વધારે વહાલા પ્રાણ હોય છે, જો સ્ત્રીઓ પ્રાણનુ પણ અલિદાન દેતી નજરે પડે છે તેા પછી તેમને માટે વસ્ત્રો છેાડવાની વાત શી રીતે કઠિન કહી શકાય? તેથી એ વાત તે માની શકાય તેમ નથી કે તે વજ્રના ત્યાગ કરવાને અસમર્થ છે. જો એમ કહેવામાં આવે કે ગુરુવડે ઉપષ્ટિ થઈને તેઓ વસ્રના પરિ શ્રી નન્દી સૂત્ર ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ ભાગ કરે છે તા તે વિષે પણ અમે પૂછીએ છીએ કે ગુરુઓએ ચારિત્રમાં ઉપકારી ગણીને તેમને વજ્રના પિરભાગનો આદેશ આપ્યા કે કોઈ બીજા કારણે વજ્રના પરભાગ કરવાના ઉપદેશ આપ્યા છે? જો એમ કહેવામાં આવે કે ગુરુએ તેમને વજ્ર પહેરવાના ઉપદેશ એ કારણે આપ્યા છે કે તે ચારિત્ર માટે ઉપકારી છે, તે પછી તેમણે તે ઉપદેશ પુરૂષોને કેમ ન દીધા ?. જો એમ કહેવામાં આવે કે તેઓ અમળા છે, તેથી જો નગ્ન રહે તે પુરૂષો તેમના ઉપર બળાત્કાર કરી શકે છે તેથી ચલ વિના તેમના ચારિત્રભંગ થવાની સભાવના રહે છે તેથી ગુરુઓએ તેમને ચારિત્રના ઉપકારી ગણીને ચલરિભાગની આજ્ઞા આપી છે. પુરુષોને આપી નથી. તે પછી આ પ્રકારની માન્યતાથી તમારે મુખે જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે વસ્ત્રના ઉપભાગ ચારિત્રને માટે ઉપકારી છે, તેના સદ્ભાવથી ચારિત્રના અભાવ સિદ્ધ થતે નથી. “ ચત્ ચચોવરિન તત્ तस्याभावहेतुः, यथा घटस्य मृत्पिण्डादि, उपकारि च उक्तरीत्या चारित्रस्य चैलम्, तस्मान्न तत् चारित्राभावहेतुः જે જેનું ઉપકારી હોય છે તે તેના અભાવનું કારણ હાતુ નથી, જેમ મૃત્તિડાક્રિક ઘડાના અભાવનુ કારણ હોતાં નથી. કહેલ રીત પ્રમાણે ચલ પશુ ચારિત્રનું ઉપકારી હોય છે તેથી તે તેના અભાવનું કારણ હેતુ નથી. જો “ અન્યથા આ પક્ષ સ્વીકાર કરવામાં આવે તે તે પણ ખરાખર નથી, કારણ કે '‘ અન્યથા ’” પદથી એ પક્ષ રજુ થાય છે—શું ચારિત્ર પ્રત્યે ચલ ઉદાસીન છે? અથવા ખાધક છે?, જો ઉદાસીન હોય તેા ઉદાસીનના ભાવાર્થ એ છે કે તે ચારિત્રનું સાધક પણ થતુ નથી અને તેનુ ખાધક પણ હાતુ નથી તેથી એ પક્ષ સ્વીકારી શકાય નહીં. :: ,, જો એમ કહો કે તે ચારિત્રનું માધક છે તેા એમ કહેવું તે પણ મરાખર નથી, કારણ કે જો તે ચારિત્રને માટે ઉપકારી છે તે પછી ઉદાસીન પણ હાઈ શકતુ નથી અને ખાધક પણ હાઇ શકતુ' નથી. તેથી પુરુષકૃત પરાભવથી રક્ષા કરનાર હાવાને કારણે ચલ ચારિત્રને માટે ઉપકારી જ છે, એમ માનવું જોઇએ. હવે જો એમ કહેવામાં આવે કે ચૈલ પરિગ્રહરૂપ હોવાથી ચારિત્રના શ્રી નન્દી સૂત્ર ܪܕ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ અભાવનું કારણ છે તે એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે પરિગ્રહનું લક્ષણ મૂચ્છભાવ કહેવાયું છે. આ દશવૈકાલિકના છઠ્ઠા અધ્યયનમાં “મુછા વિજાણો કુત્તો” આ વાકયથી ભગવાને ફરમાવ્યું છે આદર્શ ઘરમાં અંતઃપુર સહિત બેઠેલ ભરત ચક્રવર્તી મૂચ્છભાવરહિત હોવાને કારણે જ પરિગ્રહરહિત મનાય છે. જે એમ ન હોત તે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ શકત નહીં. જે ચલને પરિગ્રહરૂપ માનવામાં આવે તે તથાવિધ રેગાદિકેમાં પુરુષોના ચલના સદ્ભાવમાં ચાન્નિાભાવ હોવાના પ્રસંગથી મુકિતના અભાવને પ્રસંગ માનવે પડશે. કહ્યું પણ છે-- “માન્દ્રાgિ gણીતવીરો તર્ન મુખ્યતે” ઈતિ. વળી મૂછના અભાવમાં પણ વસ્ત્રને માત્ર સંસર્ગ જે પરિગ્રહ મનાય એવી હાલતમાં કે જિનકલ્પી સાધુના ઉપર તુષારપાત પડતાં કે ધર્માત્માપુરૂષ દ્વારા નાખેલું વસ્ત્ર પણ પરિગ્રહરૂપ માનવું જોઈએ પણ એમ મનાતું નથી. તેથી વસ્ત્રને ફકત સંસર્ગ જ પરિગ્રેડરૂપ માની શકાતો નથી, પણ મૂચ્છ જ પરિગ્રહ છે. જ્યારે પરિગ્રહનું આ ચક્કસ લક્ષણ માન્ય થાય છે ત્યારે એ વાત સ્વીકારવી પડશે કે તે મૂછ વસ્ત્રાદિકના વિષયમાં સાધ્વી સ્ત્રીઓને થતી નથી. તેઓ તે ફક્ત તેને ધર્મનું ઉપકરણ માનીને જ ધારણ કરે છે. વસ્ત્ર વિના તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતી નથી, શીતકાળ આદિમાં સ્વાધ્યાય પણ કરી શકતી નથી, તેથી દીર્ઘતર સંયમ પાળવાને માટે યતનાપૂર્વક વસ્ત્રને પરિગ કરતી એવી તેઓ પરિગ્રહવાળી કેવી રીતે માની શકાય? તથા–ચેલને પરિગ્રહરૂપ માનવાથી “જો ળિથળ વ તારુઢ ગમન સાત્તિઆ પ્રકારનો નિર્ગન્થિયાનો જે વ્યપદેશ આગમમાં સાંભળવામાં અને જોવામાં આવે છે તે ન આવો જોઈએ, અને આ છે, તેથી આ શાસ્ત્રીય વ્યપદેશથી એવું જ જાણવા મળે છે કે સચેલ હોવાથી ચારિત્રને અભાવ થતું નથી, તેથી જે વસ્ત્રમાં પરિગ્રહરૂપતા આવતી નથી તે એવું બોલવું કે “ગ્રીન મોક્ષા પરિપ્રદુ વત્વાન્ હૃથવ” “ગૃહસ્થોની જેમ પરિગ્રહયુકત હોવાથી સ્ત્રીઓને મોક્ષ મળતું નથી” એ યુક્તિનું ખંડન થઈ જાય છે, કારણ કે વસ્ત્ર ધર્મનું ઉપકરણ છે, તેથી તે પરિગ્રહરૂપ નથી. આ રીતે એમ કહેવું કે “શ્રીરામેવ જારિત્રવિરોધએટલે કે સ્ત્રીપણું જ ચારિત્રનું વિરોધી છે” તે પણ બરાબર નથી, કારણ કે આ પ્રમાણે જે પણની સાથે ચારિત્રને વિરોધ હોત તે તેમને કેઈ પણ વિશેષતા વિના દીક્ષા આપવાનું જ નિષિદ્ધ હોત, પણ એવું તે છે નહીં. શાસ્ત્રમાં તે ફકત એવું જ લખેલું મળે છે કે “મળી વાઢવા ચ પળ્યાન વધુ” સગર્ભાને તથા બાલવત્સાને એટલે કે નાનાં બાળકવાળીને દીક્ષા ન આપવી જોઈએ. જે સામાન્યતઃ સ્ત્રીઓને દીક્ષાને નિષેધ કરે હોત તે “લ્થીઓ વિષે 7 Mg” શ્રી નન્દી સૂત્ર ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ એમ જ કહેત પણ શાસકારે તેમજ કહ્યું નથી જેથી એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓને સામાન્યતઃ દીક્ષાને નિષેધ નથી એટલે કે સ્ત્રીત્વ એ ચારિત્રનું વિરોધી નથી. એજ પ્રમાણે જે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓ મંદ શકિતવાળી હોય છે તેથી સ્ત્રીઓમાં ચારિત્રની અસંભવતા છે, તે એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે અહીં વ્રત, તપ કરવા લાયક શક્તિ એવો અર્થ ગ્રહણ કરાયેલા છે, તેના સિવાયની બીજી શકિતને નહીં, કારણ કે બીજી શકિત અનુપયોગી મનાયેલ છે. જેના દ્વારા વ્રત, અને તપ ધારણ કરાય છે અને તેમનું અનુષ્ઠાન કરાય છે તે શકિત દુર્ઘર્ષ શીલવાળી સ્ત્રીઓમાં ખૂબ હોય છે, જેમકે કહ્યું પણ છે “बाह्मी सुन्दर्यार्या राजीमती चन्दना गणधराद्याः। ગપિ સેવ-મનુષ-મહિતા, વિત્યા રીસ્ટવિખ્યા” Rશા એટલે કે આ શ્લેકમાં કહેલ બ્રાહ્મી, સુન્દરી, રાજીમતિ, ચન્દનબાળા આદિ સાધ્વીએ દેવ મનુષ્ય વડે પૂજાઈને શીલ અને સન્ત વડે વિખ્યાત છે. આ પ્રમાણે “સ્ત્રીઓ મંદ શકિતવાળી હોવાથી સ્ત્રીઓમાં રત્નત્રયનો અભાવ છે” એવા તમારા પક્ષનું ખંડન થઈ જાય છે. આ પ્રમાણે જે સ્ત્રીઓમાં ચારિત્રની સંભવતા નિશ્ચિત થઈ જાય છે તે જ્ઞાન દર્શનની પણ સંભવતા સારી રીતે નિશ્ચિત થઈ જાય છે. કારણ કે ચારિત્ર જ્ઞાન અને દર્શન સહિત હોય છે. તેમના વિના ચારિત્ર હોતું નથી. “પૂર્વછામઃ પુનત્તરાએ મત્તિ દ્ધિઃઉત્તરના લાભમાં–ચારિત્રની પ્રાપ્તિમાં–પૂર્વદ્રયને લાભ સિદ્ધ થાય છે, એટલે કે ચારિત્રના લાભ સાથે જ સમ્યક્દર્શનને લાભ પ્રાપ્ત થાય છે. તેથી “સ્ત્રીઓમાં જ્ઞાનદર્શનને અભાવ છે” એવું કથન પણ બરાબર નથી. તેથી એવું કહેવું કે “સમ્યગદર્શનાદિક રત્નત્રયને અભાવ હોવાથી સ્ત્રીઓ પુરુષો કરતાં અપકૃષ્ટ-હીન છે” એ કથન પણ ફક્ત એક પ્રલાપ જ છે. આ સમયમાં પણ સ્ત્રીઓ સમ્યગુદર્શનાદિક રત્નત્રયનો અભ્યાસ કરતી જોવામાં આવે છે. જેમ કે કહ્યું પણ છે-જ્ઞાનીને વિનવવન શ્રદ્ધત્ત જપતિ વાર્થિSઘરમ્” પ્રશ્ન–સ્ત્રીઓમાં સમ્યગદર્શનાદિક રત્નત્રયના સદૂભાવથી મુક્તિની પ્રાપ્તિ સંભવિત હોતી નથી, એટલે કે સમ્યગદર્શનાદિક રત્નત્રયના સંભવમાત્રથી જ તેમને મુક્તિપદની પ્રાપ્તિ થતી નથી પણ પ્રકષપ્રાપ્ત જ સમ્યગ્રદર્શનાદિક રત્નત્રય જ મુક્તિપદની પ્રાપ્તિનું કારણ હોય છે. જો એમ ન માનવામાં આવે તે દીક્ષા લીધા પછી જ સર્વેને મુકિત પ્રાપ્ત થવી જોઈએ, પણ એવું થતું નથી. તેથી એમ માનવું પડે છે કે સમ્યગદર્શનાદિક રત્નત્રય જ્યારે પ્રકર્ષાવસ્થાને પામે છે ત્યારે જ જીવને મુકિત પ્રાપ્ત થાય છે. તેમને આ પ્રકર્ષ સ્ત્રીઓમાં હેતે નથી–પુમાં જ હોય છે, તેથી સમ્યગદર્શનાદિકના પ્રકર્ષને અભાવ હોવાથી સ્ત્રીઓ પુરુષો કરતાં અપકૃષ્ટ-હીન મનાય છે. શ્રી નન્દી સૂત્ર ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–એમ કહેવું પણ બરાબર નથી. એવું કોઈ પ્રમાણ નથી કે જે સ્ત્રીઓમાં સમ્યગુદર્શનાદિક રત્નત્રયના પ્રકર્ષની અસંભવતા સિદ્ધ કરી શકે. દેશવિપ્રવૃષ્ટિ અને કાળવિપ્રકૃષ્ટ પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણુની અપ્રવૃત્તિ હોવાથી તે તે આ વાતના સમર્થક થતાં નથી. એ જ પ્રમાણે પ્રત્યક્ષની અપ્રવૃત્તિ હેવાને કારણે ત્યાં અનુમાનની પણ પ્રવૃત્તિ હોતી નથી, એટલે કે અનુમાન પણ એ બતાવી શકતું નથી કે સ્ત્રીઓમાં સમ્યગદર્શનાદિકના પ્રકર્ષની અસંભવતા છે. બાકી રહ્યાં આગમ, તે તે સ્થળે સ્થળે એજ પ્રગટ કરે છે કે સ્ત્રીઓમાં તેમને પ્રકષ હોઈ શકે છે “ફથી કુરિત સિદ્ધાર” આ ગાથા જ તે માટે પ્રમાણભૂત છે. તેથી રત્નત્રયના પ્રકર્ષની અસંભવતા વડે સ્ત્રીઓમાં પુરૂષો કરતાં જે હીનતા દર્શાવાય છે તે બરાબર નથી. વળી–આપ સ્ત્રીઓમાં રત્નત્રયના પ્રકને જે અભાવ સિદ્ધ કરે છે તે કેમ કરે છે? કહે કે શું તેમનામાં તેમને પ્રકષ હવાનાં કારણેને અભાવ છે? અથવા શું સ્ત્રીઓને સ્વભાવ જ એ છે કે જે તેમને પ્રકર્ષ થવા દેતું નથી? કે રત્નત્રયનું વિરોધી ત્યાં સ્ત્રીપણું છે. પહેલે પક્ષ તો એ કારણે જ ઉચિત માની ન શકાય કે જ્યારે તેઓ અભ્યાસ કરતી રહે છે તે એજ અભ્યાસ તેમના પ્રકર્ષની પ્રાપ્તિનું કારણ તેમને માટે બની જાય છે, એવું શામાં કહેલ છે. રત્નત્રયને અભ્યાસ સ્ત્રીઓમાં હોય છે તે બાબતમાં તે વિવાદ છે જ નહીં. સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે, એ પણ બરાબર નથી. રત્નત્રયને પ્રકર્ષ એજ છે કે જેના પછી મુકિતપદની પ્રાપ્તિ થઈ જાય. એ તે પ્રકર્ષ અગીગુણસ્થાન અવસ્થામાં હોય છે, અને તે ચરમસમયભાવી છે. અગીગુણસ્થાન અવસ્થા છદ્મસ્થાને અપ્રત્યક્ષ હોય છે તે “સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે” એકેવી રીતે જાણી શકાય છે? કારણ કે તે પરમ પ્રકમાં પ્રત્યક્ષને વિષય નથી. જે દશ્યમાન નથી તેની સાથે વિધીની કલ્પના કરવી તે બરાબર નથી. જે અદશ્ય પ્રકર્ષની સાથે વિરોધ માનતા હો તે પછી પુરૂષોની સાથે પણ તેને વિરોધ માની લેવું જોઈએ. આ પ્રમાણે રત્નત્રયના અભાવે સ્ત્રીઓમાં પુરુષો કરતાં હીનતા માની શકાય નહીં. જે એમ કહો કે વિશિષ્ટ સામર્થ્યને અભાવ હોવાથી સ્ત્રીઓ પણ પુરૂષો કરતાં હીન છે તે એમ કહેવું તે પણ બરાબર નથી. શા માટે ? સાંભળે તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. એમ આપ કયા કારણે કહો છે? શું તેઓ સાતમી નરકે નથી જતી માટે?, અથવા વાદાદિલબ્ધિરહિત હોવાને કારણે? અથવા તેમને અલ્પ શ્રુતજ્ઞાન થાય છે તે માટે ? અથવા અનુપશ્ય મૃતા પારાંગિત રહિત હોય છે તે કારણે જે કહો કે તેઓ સપ્તમ પૃથ્વીમાં જતી નથી તેથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. જગતમાં સર્વોત્કૃષ્ટપદપ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે. બીજી રીતે થતી નથી. એવી આપની તથા અમારી માન્યતા છે. કારણ શ્રી નન્દી સૂત્ર ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ કે એ વાત દર્શાવનાર આગમ પ્રમાણ આપણને બન્નેને માન્ય છે. સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમી નરક છે કારણ કે તેનાથી આગળ બીજું કઈ દુઃખનું સ્થાન નથી. તથા સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મેક્ષ છે. શાસ્ત્રો બતાવે છે કે સ્ત્રીઓ સાતમી નરકે જતી નથી, કારણ કે સાતમી નરકે જવાને યોગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણતિને તેમનામાં અભાવ છે. આ રીતે સાતમી નરકમાં જવાને અભાવ હોવાથી સંમૂચ્છિમ આદિની જેમ સ્ત્રીઓમાં સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણતિને અભાવ સિદ્ધ થાય છે. એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે જે તેમનામાં સાતમી નરકમાં જવાને ગ્ય સર્વેકષ્ટ પરિણતિને અભાવ છે તે આપ એમ કેવી રીતે જાણે છે કે તેમનામાં નિશ્રેિયસ પ્રત્યે સર્વોત્કૃષ્ટ મનેવીયરૂપ પરિણુતિને પણ અભાવ છે. એવી તે કઈ વાત નથી કે જે પુરુષ ભૂમિકર્ષણદિક કાર્ય કરવાને અસમર્થ હોય તેઓ શાસ્ત્રો ભણવાના અથવા જાણવામાં પણ અસમર્થ હોય? કારણ કે તેમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે. જે હાથી એક સોયને ઉઠાવી ન શક્તિ હોય તે શું વૃક્ષની શાખાઓને તોડવાને અસમર્થ હોય છે? હેતે નથી. જે એમ માનવામાં આવે તે એમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે. જે એમ માની લઈએ કે સંમૂછિમ આદિમાં સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનમાં તથા સર્વોત્કૃષ્ટ સુખના સ્થાનમાં જવાને તથાવિધ સર્વોત્કૃષ્ટ મનવીય રૂ૫ પરિણતિને અભાવ જોવામાં આવે છે. એ જ પ્રમાણે સ્ત્રીઓમાં પણ તાદૃશમનો વીર્ય૩૫ પરિણતિને અભાવ નિશ્ચિત થાય છે તે એમ કહેવું તે એ કારણે બરાબર લાગતું નથી કે સંમૂછિમ આદિમાં જે તાદૃશ મને વીર્યરૂપ પરિણતિને અભાવ છે તેનું કારણ ત્યાં પ્રતિબંધ છે, અહીં એ કઈ પ્રતિબંધ નથી. તથા સાતમી પૃથ્વીમાં ગમન થવું એ કંઈ નિર્વાણ ગમનના પ્રતિ કારણ તે છે નહીં, અને ન નિર્વાણગમન સપ્તમપૃથ્વીગમન અવિનાભાવી છે, કારણ કે ચરમ શરીરી જે વ્યક્તિઓ હોય છે તેઓ સપ્તમપૃથ્વીગમન વિના જ મોક્ષે જતાં જેવામાં આવે છે. તથા તમારી આ વાત જે માની લઈએ કે સ્ત્રીઓ સાતમી નરકમાં જતી નથી તેથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે અને તેથી જ તેઓને પુરુષો કરતાં હીન માનવામાં આવી છે તે એ બાબતમાં અમારો આપને એ પ્રશ્ન છે કે આ જે તેમનામાં સાતમી નરકે ગમનને અભાવ છે તે શું છે ભવમાં તેમને મુકિત પ્રાપ્ત થાય છે એજ ભવની અપેક્ષાએ વિવક્ષિત છે ? કે સામાન્યરૂપે વિવક્ષિત છે. જે તેમને પહેલે પક્ષ સ્વીકાર્ય ગણાય તે એ રીતે પુરુષને પણ મુકિત મળી શકતી નથી, કારણ કે જે જન્મમાં તેમને મેસે જવાનું થાય છે તે જન્મમાં તેઓ સાતમી નરકમાં જતા નથી. શ્રી નન્દી સૂત્ર ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ જે એમ કહે કે આ વાત સામાન્યરૂપે કહી છે કે સ્ત્રીઓમાં સાતમી નરકે જવાને અભાવ છે એટલે કે તેને આશય આ પ્રમાણે છે-“છદં ર સ્થિચાલો મછા મથા જ સર્ષિ પુર્વ” છઠ્ઠી નરક સુધી સ્ત્રીઓ જાય છે, તથા મચ્છ અને માણસ સાતમી નરક સુધી જાય છે, તેથી સાતમી નરકમાં જવાને રોગ્ય કર્મોનું ઉપાર્જન કરવાની શક્તિ પુરુષોમાં જ છે સ્ત્રીઓમાં નથી. આ પ્રમાણે જે સ્ત્રીઓમાં અધગમનને માટે પુરુષ જેટલા સામર્થ્યને અભાવ છે તે ઉદર્વગમનમાં પણ પુરુષ જેટલા સામર્થ્યને અભાવ તેમનામાં છે, એ વાતનું પણ અનુમાન કરી શકાય છે, તેથી તેમને પુરુષો કરતાં હીન ગણેલ છે. એમ કહેવું તે પણ બરાબર નથી કારણ કે એ કેઈ નિયમ નથી કે જેમનામાં અગતિમાં જવાનું સામર્થ્ય ન હોય તેમનામાં ઉર્ધ્વગતિમાં જવાનું પણ સામર્થ્ય ન હોય વળી કહ્યું પણ છે " समुच्छिम १-भुयग २-खग ३-चउत्पय ४-सप्पि ५-थि ६-जलचरेहितो। નહિં તો, સાસુ, મોવવનંતિ નug” | | એટલે કે (૧) સંમૂચ્છિમ, (૨) ભુજગ, (૩) ખગ, (૪) ચતુષ્પદ, (૫) સર્પ, (૬) સ્ત્રી, (૭) જળચર અને મનુષ્ય, એમનામાં અધોગતિ પ્રાપ્તિની એક સરખી શક્તિ નથી, તે પણ ઉર્ધ્વગતિની પ્રાપ્તિની એક સરખી શક્તિ છે. કહ્યું પણ છે નિિિહિતો, રસાતિg વેણુ ___उदपज्जति परेसु वि, सव्वेसु वि माणुसे हिंतो ॥२॥ એટલે કે સંસિ તિર્યંચમાંથી નીકળીને જીવ સહસ્ત્રાર નામનાં આઠમાં દેવલેક સુધી જાય છે. મનુષ્યમાંથી નીકળેલ જીવ તેનાથી આગળ બધા દેવકમાં જઈ શકે છે, તેથી ઉર્ધ્વગતિમાં સ્ત્રીઓને પુરુષતુલ્ય સામર્થ્યને સદૂભાવ હોવાથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ નથી, તેથી પુરુષની જેમ સ્ત્રીઓમાં ઉર્ધ્વગમનની ગ્યતા છે જ, જે એમ કહેવામાં આવે કે વાદાદિલબ્ધિરહિત હેવાથી તેમનામાં વિશિષ્ટ શકિતને અભાવ છે, સ્ત્રીઓમાં વાદલબ્ધિનું સામર્થ્ય, વૈક્રિય આદિ લબ્ધિનું સામર્થ્ય, અને પૂર્વગતવૃતાધિગમનું સામર્થ્ય હેતું નથી તેથી એક્ષગમનનું સામર્થ્ય તેમનામાં સંભવિત હેતું નથી, તે એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે વાદાદિલબ્ધિરહિતમાં પણ વિશિષ્ટ સામર્થ્ય જોવામાં આવે છે. શામાં એવી કેટલીએ કથાએ આવે જે એ વાત દર્શાવે છે કે વાહલબ્ધિ, વિક્ર્વણત્વ આદિ લબ્ધિના અભાવમાં અને વિશિષ્ટ પૂર્વગતકૃતના અભાવમાં પણ મનુષ્ય આદિને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. તથા જિનકલ્પ અને મનપર્યવના અભાવમાં પણ સિદ્ધિને અભાવ હેતે નથી, તેથી આ પૂર્વોક્ત કથનથી એ વાત સાબીત થઈ જાય છે કે એ નિયમ થઈ શક્યું નથી કે જ્યાં શ્રી નન્દી સૂત્ર ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ વાદાદિલબ્ધિમત્તા છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્ય છે. તેથી જે આવો નિયમ થઈ શકતું નથી તે પછી એવું કહેવું કે વાદાદિલબ્ધિથી રહિત હેવાને કારણે સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે, એ કેવી રીતે ઉચિત માની શકાય? વળી વાદાદિલબ્ધિના અભાવની જેમ જે સ્ત્રીઓમાં મેક્ષને અભાવ પણ હેત તે શાસ્ત્રકાર સિદ્ધાન્તમાં એવું જ કહેત કે સ્ત્રીઓને મેક્ષ મળતું નથી. પણ એવું તે તે શાસ્ત્રકારે કહેતાં નથી, તેથી એમ જ માનવું જોઈએ કે સ્ત્રીઓને મેક્ષની પ્રાપ્તિ થાય છે. - તથા જ્યાં જ્યાં અલ્પકૃત જ્ઞાન છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે, એ પણ કેઈ નિયમ નથી પાંચ સમિતિ માત્ર તથા ત્રણ ગુપ્તિ માત્રના જ્ઞાનના સદૂભાવમાં પણ ચારિત્રના પ્રકર્ષના બળથી કેવળજ્ઞાન પેદા થાય છે, એવું પ્રવચનમાં સિદ્ધ થયેલ છે. તેથી અપકૃત જ્ઞાન હોવા છતાં પણ સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્ય સંભવિત હોઈ શકે છે, તેથી તે વિશિષ્ટ સામર્થ્યને અભાવ તેમનામાં હોઈ શકે નહીં. જે એમ કહે કે સ્ત્રીઓમાં અનુપસ્થાપ્યતા અને પારસંચિત પ્રાયશ્ચિત ને અભાવ છે તેથી તેમનામાં સામર્થ્યને અભાવ છે, તે એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે તેમને નિષેધ હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્યને અભાવ નિશ્ચિત થઈ શકતું નથી, કારણ કે અધિકારીઓની યેગ્યતાની અપેક્ષાએ શામાં વિવિધ પ્રકારના પ્રાયશ્ચિતેને ઉપદેશ સાંભળવામાં આવે છે. પુરુષોની અપેક્ષાએ પણ યોગ્યતા પ્રમાણે મોટાં અને નાનાં પ્રાયશ્ચિત્તોને તેમાં ઉપદેશ અપાય છે. જેમને નાના પ્રાયશ્ચિત દેવાની વાત કહેલ છે એવાં પુરૂષોને પણ ચારિત્રના પ્રકર્ષમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તથા જેમને મોટાં પ્રાયચિત્તના અધિકારી બતાવ્યા છે તેમને પણ જે ચારિત્રને પ્રકમાં હેત નથી તે કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તથા-શાસ્ત્રમાં અનેક પ્રકારનાં તપનું વિધાન સાંભળવામાં આવે છે. તે શ્રી નન્દી સૂત્ર ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ જે રીતે પુરુષોને ઉપકારક થાય છે, એજ રીતે સ્રીઓને પણ ઉપકારક થાય છે, કારણ કે બન્નેને ત્યાં અધિકાર છે. હવે રહ્યુ. પ્રાયશ્ચિતનું વિધાન તે તે ચેાગ્યતાની અપેક્ષા રાખે છે. એ અપેક્ષાને લઈને જ તેનુ વિધાન થયું છે. તેથી ગુરૂતર પ્રાયશ્ચિતની અધિકાીિ નહાવાથી સ્ત્રીએમાં વિશિષ્ટ સામર્થ્યના અભાવ છે, એમ કહેવું તે યુતિયુકત નથી. જો એમ કહેા કે પુરૂષો વડે તેઓ અનભિવંદ્ય છે તેથી તેઓ તેમનાં કરતાં હીન છે, તે એવુ` કથન પણ ઉચિત લાગતું નથી, કારણુ કે આપ કયા રૂપે તેને અનભિવંદ્યતા કહે છે.? શું સામાન્ય પુરૂષોની અપેક્ષાએ કે ગુણાષિક પુરુષાની અપેક્ષાએ ? જો એમ કહેતા હૈ કે તે સામાન્ય પુરુષાની અપેક્ષાએ તે અભિવઘતા તેમનામાં છે તા એમ કહેવુ' તે ચેગ્ય નથી, કારણ કે સામાન્ય પુરુષો તેમને વંદન કરે છે, તીર્થંકરની માતાને તે શક્રાદિક પણ નમસ્કાર કરે છે, તે બીજી વ્યક્તિઓની તો વાત જ શી કરવી ? જો એવી દલીલ કરી કે જેઓ અધિક ગુણાવાળાં હોય તેઓ સ્ત્રીઓને નમન કરતાં નથી, તેમની અપેક્ષાએ ત્યાં અનભિવધતા હાવાથી તેમને તે પુરુષો કરતાં હીન માનવામાં આવે છે, તે એમ કહેવુ તે પણુ ઉચિત નથી. કારણ કે એ રીતે તે તીથ કરા પણુ ગણધરને નમન કરતાં નથી ગણુધરામાં પણ ગુણાધિક પુરુષાની અપેક્ષાએ અભિવંદ્યતા આવી જવાથી માક્ષ પામવાના અભાવ માનવો પડે. એજ પ્રમાણે ગણધર પણ પેાતાના શિષ્યાને વંદન કરતાં નથી તે તે શિષ્યને પણ મેાક્ષપ્રાપ્તિ થઈ શકે નહીં” એમ માનવું પડે. વળી જો એવી દલીલ કરી કે સ્મારણા આદિની અકર્તા હોવાથી સ્ત્રી પુરૂષા કરતાં હીન માનવામાં આવી છે, તે એ પણ કોઇ રીતે ઉચિત નથી, કારણ કે જો એ રીતે એમનામાં હીનતા માની લઇએ તે ગુરૂને જ મેક્ષ પ્રાપ્ત થાય છે, એવું માનવું પડશે. શિષ્યાને નહીં, કારણ કે તેમના સમ્યગ્દર્શનાદિત્નત્રય સમાન હોવા છતાં પણુ આચાર્ય જ તેમને સ્મારણા આદિ કરાવે છે, શિષ્યે તેમને કરાવતા નથી, પણ આગમમાં એવી ખત સાંભળવામાં આવતી નથી કે ગુરુએને જ મેક્ષ મળે છે, શિષ્યાને મળતા નથી. ચંડ આદિ આચાય ના શિષ્યાને માક્ષ મળ્યાનું સાંભળવામાં આવ્યું છે. એજ પ્રમાણે અમદ્ધિક હાવાથી સ્ત્રીઓ પુરૂષાથી હીન છે એમ કહેવું તે પણ ઉચિત લાગતું નથી, કારણ કે આપ તેમનામાં કઈ ઋદ્ધિના અભાવ મતાવા છે ? આધ્યાત્મિક ઋદ્ધિના કે બાહ્ય-ઋદ્ધિના ? માધ્યાત્મિક ઋદ્ધિના તે તેમનામાં અભાવ નથી, કારણ કે રત્નત્રયરૂપ જે આધ્યાત્મિક ઋદ્ધિ છે તે તેમનામાં હાવાનુ સિદ્ધ કરાઈ ગયુ છે, એજ પ્રમાણે બાહ્યઋદ્ધિના અધાર લઇને જો એમ કહેવામાં આવે કે ખાદ્યઋદ્ધિ તેમનામાં નથી તેથી તેએ અમરુદ્ધિક હાવાથી પુરુષા કરતાં હીન છે, અને તેથી જ તેમનામાં મેાક્ષના કારણની વિક લતા છે, તા એમ કહેવુ તે પણ ચેાગ્ય નથી, કારણ કે જે માહ્યઋદ્ધિ તીથ કરાને હોય છે તે ગણધરીને હાતી નથી, એજ પ્રમાણે ચક્રવતિઓને જેઋદ્ધિ શ્રી નન્દી સૂત્ર ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ હાય છે તે તેનાથી જુદા જ પ્રકારના ખીજાં ક્ષત્રિયાક્રિકામાં હાતી નથી, તેથી તેઓમાં પણ એકના કરતાં અમદ્ધિકપણું' આવવાથી અપકૃષ્ટતા આવી જાય. આ રીતે તેમને પણ મેાક્ષપ્રાપ્તિના કારણેાની વિકલતા હોવાના પ્રસ`ગ મળશે. જો એવી દલીલ કરી કે પુરૂષવગની જે ઘણી જ ભારે તીર્થં મેં કરત્વરૂપ મહાઋદ્ધિ છે તે તેએમાં નથી, આ અપેક્ષાએ તેમનામાં અમહુદ્ધિકતા ગણાય છે. તે એમ કહેવુ તે પણ ઉચિત નથી, કારણ કે કેટલીક મહાપુણ્યશાળી સ્ત્રીઓને તે તીથ કરવિભૂતિની પણ પ્રાપ્તિ થઈ છે. તેની પ્રાપ્તિ થવામાં ત્યાં કાઈ વિધ નડતા નથી, કારણ કે તેના વિરોધને સિદ્ધ કરનાર કાઇ પણ પ્રમાણુ નથી. તથા તમે એવી જે દલીલ કરી છે કે સ્ત્રીઓમાં માયાદિકની પ્રક તા છે તેથી એ પ્રકર્ષતાવાળી હાવાને કારણે તે પુરૂષો કરતાં હીન છે, તે એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે આ લાકમાં સ્ત્રી અને પુરૂષ અને સમાનરૂપે માયાના પ્રકવાળા દેખાય છે. આગમ પણ એવુ જ કહે છે કે ચરમશરીર નારકાઢિકામાં પણ મયાદિકની પ્રકતા હોય છે. તેથી પુરૂષો કરતાં હીન હાવાથી સ્ત્રીઓના માક્ષના કારણેાની નિકલતા સિદ્ધ થતી નથી. એટલે કે મેક્ષનાં કારણાને સ્ત્રીઓમાં સદ્ભાવ છે. વળી તમે એવી દલીલ કશ કે મુક્તિસ્થાન આદિની પ્રસિદ્ધિ નહીં હાવાથી તેના અભાવે એજ જાણવા મળે છે કે તેમને મેાક્ષ મળતા નથી. જો સ્ત્રીઓમાં મેાક્ષનાં કારણેાની અવિકલતા હોત તો તેમને મેાક્ષ પણ હાઈ શકત, અને એ કારણથી તેમનાં મુક્તિનાં સ્થાનાની પણ પ્રસિદ્ધિ થાત; એવુ કઈ પણ ન હેાવાથી સ્પષ્ટ સમજાય છે કે તેમને મોક્ષ મળતા નથી. તેા એમ કહેવું તે પણુ ઉચિત નથી, કારણ કે એવી કાઈ આવ્યાપ્તિ તે છે નહી કે જેમના જેમના મુક્તિસ્થાનાની પ્રસિદ્ધિ છે તેમને જ મેાક્ષ મળ્યા હાય છે? એવુ તે શાસ્ત્રામાં વિશેષરૂપે કહેલ નથી કે આ પુરૂષોનુ મેાક્ષ સ્થાન છે. પણ એવુ જ શ્રી નન્દી સૂત્ર ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ કહેલ છે કે ભવ્ય જ મોક્ષને માટે યોગ્ય હોય છે. તેથી મુક્તિસ્થાન આદિની અપ્રસિદ્ધિથી જે સ્ત્રીઓને મેક્ષ માનવામાં ન આવે તે તમારા મત પ્રમાણે તે પુરૂષોને પણ મેક્ષ મળવો ન જોઈએ. હવે જે તમે એમ કહેતા છે કે સ્ત્રીઓની બાબતમાં મુક્તિસાધક પ્રમાણને અભાવ હોષાથી મુવિસ્તાર વૈચર હેતની અસિદ્ધિ છે, તે અમારે આપને એ પ્રશ્ન છે કે કયાં પ્રમાણોને અભાવ આપને વિવક્ષિત છે? શું પ્રત્યક્ષને કે અનુમાનને કે આગમને? જો તમે પ્રત્યક્ષનો અભાવ કહેતા હે તે એ બાબતમાં અમારે વળી એ પૂછવાનું છે કે સ્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે અથવા સર્વ સંબંધી પ્રત્યક્ષને અભાવ છે, જે આપ એમ કહેતા હો કે સ્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે, તે એ વિષે પણ અમારે એ પ્રશ્ન છે કે યથવિહિત પ્રતિલેખનાદિરૂપ બાહ્ય કારણની અવિકલતાને દેખનાર પ્રત્યક્ષનો અભાવ છે? અથવા અંતર ચરિત્ર આદિ પરિણામરૂપ કારણની અવિકલતા દેખનાર પ્રત્યક્ષને અભાવ છે ? જે તેમાં પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તે તે ઉચિત નથી, કારણ કે સ્ત્રીઓમાં પણ યક્ત પ્રતિલેખનાદિ સર્વથા જોવામાં આવે છે તેઓ પણ પ્રતિલેખનાદિક કરે છે. જે બીજે પક્ષ માનવામાં આવે તે છદ્મસ્થપ્રાણ પુરુષમાં પણ ચારિત્રાદિ પરિણામને પ્રત્યક્ષરૂપે જોઈ શકતા નથી, તેથી તમારા મત પ્રમાણે પુરુષોને પણ મુકિત ન મળવી જોઈએ. જે એમ કહે કે સર્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે તે એમ કહેવું તે પણ ગ્ય નથી, કારણ કે અસર્વજ્ઞને એવું જ્ઞાન જ હઈ શકતું નથી કે સર્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે. એવું હોય તે પુરુષોને પણ મોક્ષ મળી શકે નહીં. જે એમ કહે કે અનુમાનને અભાવ હોવાથી પ્રમાણને અભાવ છે તે અનુમાનને અભાવ પુરુષેમાં પણ તુલ્ય છે. તેથી ત્યાં પણ મુકિતકારણવૈકલ્યને પ્રસંગ ઉત્પન્ન થશે. જે એમ કહે કે પુરુષમાં તે અનુમાન પ્રમાણ છે અને તે આ પ્રકારે છે– જેના ઉત્કર્ષ અને અપકર્ષમાં જેને અપકર્ષ અને ઉત્કર્ષ જોવામાં આવે છે તે તેના અત્યંત અપકર્ષમાં અત્યંત ઉત્કર્ષવાળું હોય છે. જેમ-અશ્વપટલને અપગમ થતાં સૂર્યપ્રકાશને ઉત્કર્ષ થતે નજરે પડે છે. એ જ પ્રમાણે રાગાદિકોના ઉત્કર્ષ માં ચારિત્રાદિકેને અપકર્ષ અને તેમના અપકર્ષમાં તેમને (ચારિત્રાદિને) ઉત્કર્ષ થાય છે, તેથી આ અનુમાનથી પુરુષમાં જ રાગાદિકના અપકર્ષથી ચારિત્ર આદિ ગુણોના ઉત્કર્ષ સાબિત થાય છે, સ્ત્રીઓમાં નહી, કારણ કે તેઓમાં રાગાદિકેને અત્યંત અપકર્ષ સંભવિત હેતે નથી, તો એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે એ કોઈ નિયમ નથી કે પુરુષમાં જ રાગાદિકને અત્યંત અપકર્ષ હોય, તથા સ્ત્રીઓમાં ન હોય કારણ કે એમ માનવું તે પ્રત્યક્ષથી બાધિત થાય છે. પ્રત્યક્ષ પ્રમાણે એ વાતનું સમર્થક છે કે રાગાદિકેને અત્યંત અપકર્ષ સ્ત્રીઓમાં પણ હોય છે, એમાં આગમના પ્રમાણને અભાવ પણ નથી, શ્રી નન્દી સૂત્ર ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રમાણ છે, તેથી આ વાક્ય સ્ત્રીઓમાં અંતઃ જીએ-“ ચીત્તુતિસિદ્ધા ચ” આ વાકય પાતે જ સાક્ષાત્ સ્ત્રીના મેાક્ષની સિદ્ધિ થાય છે. કારણ કે મેક્ષનાં કારણેાની અવિકલતાને સિદ્ધ કરે છે. જો આપ એમ કહેતા હો કે અહીં સ્ત્રી શબ્દ અન્યાક છે તે એવુ કથન પણુ ખરાબર નથી કારણ કે આ 4 સ્ત્રી શબ્દ અન્યાર્થક છે” એ વાત આપ શુ લાકીથી કે આગમની પરિભાષાથી કહો છે ? શાથી કહો છે. તે ખતાવા. જો લાકીથી કહેતા હો તે આપની એ માન્યતા બરાબર નથી, કારણ કે લેાકેામાં તે એજ મનાય છે કે જે અમાં જે શબ્દ અન્વયતિરેક સંબધદ્વારા સંકેતિત હાય છે, તે શબ્દ એજ અં દર્શાવે છે, જીદો નહીં. “શ્રી” આ શબ્દ અન્વયવ્યતિરેકદ્વારા સ્ત્રીરૂપ સાધ્ય અર્થમાં જ વપરાયેલ મળે છે, તેથી સ્રીરૂપ પદાર્થ જ આ “ સ્ત્રી ” શબ્દના વાચ્ય છે. જેમ “ો” આદિ શબ્દોના વાચ્ય સત્તા ( ગલકમલ ) આદિથી વિશિષ્ટ પદા છે. આ “શ્રી” શબ્દના લેાકપ્રસિદ્ધ અર્થના સિવાય બીજો અર્થ છે, એ વાત લેાકમાં પ્રસિદ્ધ નથી, અને આગમમાં પણ પ્રસિદ્ધ નથી. (( આ રીતે આગમની પરિભાષાથી સ્ત્રી શબ્દ અન્ય અર્થ દર્શાવનાર છે’ એમ કહેવું તે ઉચિત નથી; કારણ કે કાઈ પણ આગમમાં કયાં ય પણ સ્ત્રી શબ્દના ખીજો અથ કહેલ નથી. જે પ્રકારે વ્યાકરણમાં વૃદ્ધિ શબ્દના અર્થ આત્ વેચ્ ( બાÌૌ) થાય છે, એજ પ્રકારે આગમમાં પણ લેાકરૂઢ અર્થમાં જ આ શબ્દ વપરાયા છે. જેમકે-“ ત્ત્તીઓ અંતિ žિ" ઈત્યાદિની જેમ, જો આપ એમ કહેા કે અમે અહીં પણ અન્ય અની કલ્પના કરી લેશ, તા એમ કહેવુ' તે પણ ઉચિત નથી, કારણ કે આ વાત કાઇ પણ મુશ્કેલી વિના નિશ્ચિત થઈ શકે છે. કહ્યું પણ છે “ નાષિતો ન લાગે,-મનુન્ની-શોડથ ઢૌજિોડષિતઃ । अस्ति च तत्र न बाधा, स्त्रीनिर्वाण ततो न कुतः " ॥ १ ॥ શ્રી નન્દી સૂત્ર ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ કે મનુની શબ્દ એટલે કે સ્ત્રી-શબ્દ પારિભાષિક નથી તેથી વ્યાકરણમાં “વૃદ્ધિ શબ્દના જે “શ્રી” શબ્દને કેઈ આગમપરિભાષિત અર્થ હોઈ શકે નહીં. હવે રહ્યો લેકરૂઢ પક્ષ! તેમાં પણ “ી’ શબ્દને લોકપ્રસિદ્ધ “સ્ત્રી” અર્થથી ભિન્ન અર્થ હોઈ શકે નહીં. કારણ કે એ અર્થ એજ સ્થળે થાય છે કે જ્યાં મુખ્ય અર્થ વ્યાધિત થતું હોય. જેમકે-“ ચાં ઘોષઃ ” અહીં ગંગાને મુખ્ય અર્થ પ્રવાહમાં ઘોષની સ્થિતિ અસંભવિત છે, તેથી તે સ્થાને ગંગા” શબ્દનો અર્થ લક્ષણથી “તીર થાય છે. એ પ્રકારે અહીં સ્ત્રી પદના મુખ્યાર્થમાં કઈ બાધા નથી, તેથી મુખ્યાર્થીને જાતે કરીને ગૌણ અથે લઈ શકાય નહીં. તે સ્ત્રીઓને મોક્ષ પ્રાપ્તિમાં મુશ્કેલી શી ? તેમને શા માટે મોક્ષ ન મળે? ખરી રીતે તે તેઓ પણ મોક્ષની અધિકારી છે. જે આપ એમ કહે કે પુરુષાભિલાષાત્મક ભાવેદમાં સ્ત્રી-શબ્દ આગમમાં વપરાય છે તેથી સ્ત્રી-શબ્દને આ ભાવવેદરૂપ સ્ત્રી–અર્થ અમે માની લઈશ તે એમ કહેવું તે પણ ચગ્ય નથી, કારણ કે “સ્ત્રી-શબ્દને પુરુષાભિલાષરૂપ ભાવેદ” એ અર્થ છે, એ વાત આપ કેવી રીતે નક્કી કરે છે ? “સ્ત્રીવેદ” આ શબ્દના શ્રવણમાત્રથી જ અથવા સ્ત્રીત્વના પત્યશતપૃથકૃત્વપર્યન્ત અવસ્થાનના અભિધાનથી? જો પહેલે પક્ષ સ્વીકારે તે તે ઉચિત નથી, કારણ કે “સ્ત્રીવેદ” આ શબ્દના શ્રવણમાત્રથી ભાદરૂપ “શ્રી” અર્થ નક્કી થતું નથી. હા, જે “ત્રી વાર્તા વેવા-રવી ” એ સમાનાધિકરણ સમાસ હોત તે સ્ત્રી-શબ્દની બીજા અર્થમાં વૃત્તિ હોઈ શકત. અહીં એ સમાનાધિકરણ સમાસ બાધકના અભાવથી કલ્પનીય થયું છે કે અન્ય સમાસના અહીં અભાવથી થયે છે? જો એમ કહો કે બાધકના અભાવથી સમાનાધિકરણ સમાસ કમ્પનીય થયો છે તે આ સમાસમાં સ્ત્રી–શબ્દને અર્થ પુરુષાભિલાષરૂપ ભાવ વેદ જ હશે, તે એજ અર્થ શું તેને સાક્ષાત્ અર્થ થશે કે તેના વડે ઉપલક્ષિત શરીર તેને અર્થ શ્રી નન્દી સૂત્ર ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ થશે? જો એમ કહેતા હો કે પુરુષાભિલાષરૂપ ભાવ જ સાક્ષાત્ શ્રી શબ્દના અર્થ થશે તે અમે પૂછીએ છીએ કે શું એજ સમયે આ ભાવ તમને કબૂલ છે કે ભૂતપૂર્વ ગતિથી આ ભાવ તમને કબૂલ છે? જો આપ એમ કહેતા હૈ કે સ્ત્રી–શબ્દના અથ એજ સમયે-એ પર્યાયમાં-જ પુરુષાભિલાષરૂપ ભાવ વેદ છે એવું અમને મજૂર છે તે એવી અવસ્થામાં આપના અભિમત પુરુષનિર્વાણમાં પણ વેટને સંભવ મનાશે. પણ નિર્વાણુ-અવસ્થામાં તે વેઢની સંભવિતતા ડાતી જ નથી, એ વાત આગમમાં પ્રસિદ્ધ છે, તેથી સ્ત્રી-શબ્દના અથ ભાવવે સ્ત્રી માનવા ઉચિત નથી. જો એમ કહેતા હો કે ભૂતપૂર્વ ગતિથી પુરુષાભિલાષરૂપ ભાવ, સ્ત્રી-શબ્દના વાચ્ય છે તે એવી સ્થિતિમાં દેવાર્દિકને પણ નિર્વાણની પ્રાપ્તિ થવાના પ્રસંગ આવે છે, જેમ “મુળાક્ષુ ચત્તરિ હ્રાંતિ ” એટલે કે દેવ અને નારકીમાં ચાર ગુણસ્થાન હાય છે, એ આગમવાકચનુ' વિધક થાય છે, કારણ કે ભૂતપૂર્વગતિની અપેક્ષાએ તે દેવ-નારકામાં પણ ચૌગુણસ્થાનાની સભાવના હશે. જો સ્ત્રી શબ્દના અર્થ ભાવવેદથી ઉપલક્ષિત પુરુષનુ શરીર છે” એમ કહે તે પુરુષાભિલાષરૂપ ભાવપુરુષ–શરીરનાં ઉપલક્ષણુપણાથી જે વિક્ષિત છે તે તે શુ ત્યાં નિયતવૃત્તિવાળા છે કે અનિયતવૃત્તિવાળા છે ? જો નિયતવૃત્તિવાળા માનવામાં આવે તે આગમથી વિરૂદ્ધ ગણાય, કારણ કે પરિવર્તનપણાથી જ પુરુષશરીરમાં વેદના ઉદય આગમમાં કહેલ છે. તથા નિયતવ્રુત્તિરૂપથી તે અનુભવ પણ થતા નથી. જો આ ત્યાં કાગડાવાળુ દેવદત્તનુ ઘર છે” એના જેવા અનિયત– વૃત્તિવાળા છે, એમ કહેતા હૈ। તે સ્ત્રી-શરીરમાં કયારેક કયારેક પુરૂષવેદના ઉદય સંભવિત હોય છે, તેથી તમારા મત પ્રમાણે પણ સ્ત્રીઓને નિર્વાણુપ્રાપ્તિ હાવાની આપત્તિ આવે છે. જેમ પુરુષને ભાવની અપેક્ષાએ સ્ત્રીત્વ હાય છે એજ પ્રમાણે સ્રીઓને પણ ભાવની અપેક્ષાએ સ્રીત્વ હાય છે એજ પ્રમાણે સ્ત્રીઓને પણ ભાવની અપેક્ષાએ પુરૂષત્વ સભવિત છે, તથા મેાક્ષનું કારણ મુખ્યત્વે ભાવ જ દર્શાવવામાં આવેલ છે, તેથી જો અપકૃભાવ ીત્વથી યુક્ત પુરૂષોને નિર્વાણ મળે છે તે સ્ત્રીઓને પણ ઉત્કૃષ્ટ ભાવ પુરૂષત્વની અપેક્ષાએ નિર્વાણુ પ્રાસ કેમ ન થઈ શકે ? અવશ્ય થઈ શકે. તથા સમાસાન્તરની અસંભવિતતા હોવાથી સ્ત્રીવેદ ” અહીં સમાનાધિકરણ સમાસ થયેા છે ” એવુ માનવું જોઈએ નહીં, કારણ કે સ્ત્રીયો વે” એ રીતે અહીં ષષ્ઠીતત્પુરૂષ સમાસ ખની શકે છે. જો એમ કહેા કે સ્ત્રી અને પુરુષાભિલાષાત્મકવે, એ બન્નેનેા સંબધ અની શકતા નથી તેથી આ સમાસ અયેાગ્ય છે તે એ વિષે અમારી એ પ્રશ્ન શ્રી નન્દી સૂત્ર 66 ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ છે કે તેમનામાં પરસ્પરના સંબંધને અભાવ શા માટે છે? શું તેઓ ભિન્ન ભિન્ન કર્મોદયરૂપ છે તેથી? અથવા પુરુષની જેમ સ્ત્રીઓની પણ સ્ત્રીઓમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે તેથી ? જે પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તે તેથી ભિન્નતા સિદ્ધ થતી નથી, કારણ કે ભિન્નકર્મોદયરૂપ પણ પંચેન્દ્રિય જાતિ આદિને, તથા દેવગતિ આદિને સંબંધ જોવામાં આવે છે. બીજો પક્ષ પણ ઉચિત નથી, કારણ કે સ્ત્રીની સ્ત્રીમાં પ્રવૃત્તિ, પુરુષની પ્રાપ્તિ ન થતા વેદેદયને કારણે જ થાય છે. કહ્યું પણ છે—“Rા રઘવાન નિર્વસ્ત્ર મત્તામિળ્યાઃ” એટલે કે આ પ્રવૃત્તિ સ્ત્રીવેદના ઉદયથી પુરુષની પ્રાપ્તિ ન થતાં તિર્યંચનીમાં તિર્યંચનીની જેમ કામેન્મત્ત સ્ત્રીની સ્ત્રીમાં થાય છે. સ્ત્રીત્વનું પત્યશતપૃથકત્વ સુધિ અવસ્થાન કહેવાયું છે, તેથી એ જાણવા મળે છે કે પુરુષની અભિલાષારૂપ ભાવવેદમાં સ્ત્રી-શબ્દનો પ્રયોગ આગમમાં પ્રયુક્ત થયો છે” તે એમ કહેવું તે પણ ઉચિત નથી. દ્વિ–સંખ્યાથી લઈને નવ સંખ્યા સુધી પૃથકત્ર કહેવાય છે. તેનું તાત્પર્ય એ છે કે નવ સે પત્ય સુધી સ્ત્રીત્વ જાતિમાં સ્ત્રીના શરીરમાં જન્મ થાય છે. પુરુષાભિલાષાત્મક ભાવવેદ સ્ત્રી-શરીરની પ્રાપ્તિમાં હેતુ નથી, પણ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં માયાદિ કર્મને ઉદય જ કારણરૂપ છે પુરુષાભિલાષરૂપ વેદ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં કારણ નથી, તેથી તે સ્ત્રી-શબ્દનો અર્થ થતું નથી. ત્યાં પત્યશત પૃથકૃત્વ સુધી શરીરમાં જન્મ લેવામાં સ્ત્રીત્વને અનુબંધ જ હેતરૂપે વિવક્ષિત થયે છે, પણ વેદ નામને ભાવ નહીં, એટલે કે ભાવેદ નહીં. મૃત્યુ સમયે સ્ત્રીના આકારને વિચ્છેદ થવા છતાં પણ સ્ત્રીત્વની પ્રાપ્તિને માટે કારણભૂત કર્મની વિચ્છેદ થતા નથીકમને વિચ્છેદ નહીં થવાને કારણે પુરુષત્વ આદિના અવ્યવધાનથી ફરીથી સ્ત્રી-શરીર જ ગ્રહણ થાય છે. તથા“મથુરાલ ગુજaurifજ હોંતિ” મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાન હોય છે. તથા–“ત્રિવિણ મુળ કાળાળિ દૂતિ જાણ” પંચેન્દ્રિમાં ચૌદ ગુણસ્થાન હોય છે, તથા “શરણ તરેહુ ગુણકાળ હૃતિ” ત્રમાં ચોદ ગુણસ્થાન હોય છે, તથા-મવિિgયા ચ સવ્વાણુ તિ” સઘળાં સ્થાનમાં ભવસિદ્ધિક હોય છે. આ પૂર્વોક્ત સમસ્ત સામાન્ય પ્રવચન પણ સ્ત્રીનિર્વાણુનું સમર્થક છે, કારણ કે સ્ત્રીઓમાં પણ પુરુષની જેમ મનુષ્યગતિ આદિ ધર્મને સંબંધ રહે છે. જે તે વિષે એમ કહેવામાં આવે કે આ પ્રવચન તે સામાન્યરૂપે વસ્તુનું પ્રતિપાદક છે, તેથી સ્ત્રીરૂપ વિશેષનું નથી. સાંભળો– જે “આ પ્રવચન સ્ત્રીરૂપ વિશેષ વિષયક નથી” એમ માનવામાં આવે તે અમારે એ પ્રશ્ન છે કે પુરુષોમાં મનુષ્યગતિરૂપ વિશેષતા, પંચેન્દ્રિયરૂપ વિશેષતા અથવા ત્રસરૂપ વિશેષતા છે કે નથી? “નથી” એમ તે કહી શકાય શ્રી નન્દી સૂત્ર ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ નહીં, કારણ કે તેમનામાં મનુષ્યગતિ આદિરૂપ વિશેષતા છે જ. જે આપ એમ કહેતા છે કે પુરુષોમાં મનુષ્યગતિ આદિરૂપ વિશેષતા છે, તો પુરુષોમાં પણ આ પ્રવચન કેવી રીતે પ્રમાણુ ગણાશે? કારણ કે પુરુષ પણ વિશેષરૂપ જ છે. છતાં પણ આપ જે એમ કહે કે આ પ્રવચન પુરુષમાં પ્રમાણ છે, તે સમાન ન્યાયથી તેને સ્ત્રીઓમાં પણ પ્રમાણ માનવું જોઈએ. - જે એમ કહે કે પુરુષમાં જ આ વચનની ચરિતાર્થતા છે તેથી તે ત્યાં જ પ્રમાણ માની શકાય, સ્ત્રીઓમાં નહીં. તે એવું કહેવામાં પ્રમાણ નથી પણ ફક્ત કથન જ છે. જે રીતે તમે એમ કહે છે એ રીતે અમે પણ એમ કહી શકીએ કે આ પ્રવચન પુરુષમાં ચરિતાર્થ નથી, સ્ત્રીઓમાં જ ચરિતાર્થ છે. તેથી આ પ્રવચનને સામાન્ય વિષયક માનવું જોઈએ. ફાં –જે આ પ્રવચનને સામાન્ય વિષયક માનવામાં આવે તે અપર્યાપ્તક મનુષ્યાદિકમાં તથા દેવ નારક અને તિર્યમાં પણ નિર્વાણપદ પ્રાપ્ત થવાને પ્રસંગ માનવે પડશે. તે આ પ્રકારની શંકા કરવી તે પણ એગ્ય નથી. કારણ કે અપર્યાપ્ત મનુષ્ય આદિ આ પ્રવચનને વિષય નથી. તે તે અપવાદના વિષય છે. અને અપવાદને જતે કરીને ઉત્સર્ગની પ્રવૃત્તિ થાય છે, કહ્યું પણ છે– અપવા પરિણા કરણa પ્રવર્તતે ઈતિ. તે અપવાદ “મિચ્છાલિટિપજે” તથા “સુર નારસુ હરિ સત્તાર તિરિ કા પં ” આ પ્રકારે છે. એ મિથ્યાદષ્ટિ, અપર્યાપ્તક, દેવ, નારક અને તિર્યંચને છોડીને ઉપરત આગમવાક્ય ચરિતાર્થ થાય છે. એટલે કે એમને છોડીને બધા મનુષ્ય મુક્તિના અધિકારી છે. કહેલ પણ છે– " मनुजगतौ सन्ति गुणाश्चतुर्दशेत्यायपि प्रमाणं स्यात् । ____पुंवत् स्त्रीणां सिद्धौ नापर्याप्तादिवद्वाधा" ॥ १ ॥ इति આ પ્રમાણે તેનું તાત્પર્ય એ છે કે કઈ કઈ મનુષ્ય સ્ત્રી નિર્વાણ પામે છે કારણ કે પુરુષની જેમ ત્યાં મેક્ષનાં કારણેની અવિકલતા રહે છે. નિર્વાણનું કારણ અવિકલ સમ્યગદર્શનાદિ રત્નત્રય છે. આ અવિકલ સમ્યગદર્શનાદિ રત્નત્રય તેમનામાં વિદ્યમાન રહે છે, એ વાત અમે પહેલાં સિદ્ધ કરી છે. તેથી કંઈ મનુષ્ય સ્ત્રી મેક્ષનાં કારણેની અવિકલતાથી યુક્ત હેવાને કારણે મોક્ષ પ્રાપ્ત કરે છે, અમારું એ કથન તદ્દન નિર્દોષ છે. તથા જેમ પુરુષ પ્રવજ્યા (દીક્ષા) ગ્રહણ કરવાના અધિકારી છે એજ પ્રમાણે તેઓ પણ છે, તેથી તે વડે પણ એજ વાતને પુષ્ટી મળે છે. કેઈ કઈ મનુષ્ય સ્ત્રી પ્રવ્રજ્યાની અધિકારિણી છે આ અમારું કથન સિદ્ધ થયાં વિનાનું નથી, કારણ કે “દિવાળી વાઢવચ્છા ૨ પાવે ર વધૂ” આ સિદ્ધાન્ત વાક્યથી ગર્ભિણી તથા બાલવત્સાને દીક્ષા દેવાને નિષેધ છે, તેથી જે તેમને શ્રી નન્દી સૂત્ર ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા દેવાને નિષેધ છે તે તેથી એ જાણવા મળે છે કે તે સિવાયની સ્ત્રીઓની દીક્ષા લેવાને અધિકાર છે; વિશિષ્ટ નિષેધ અવિશિષ્ટમાં સંમતિને પિષક હોય છે. તથા સ્ત્રીઓને પણ તે ભવમાં સંસારને ક્ષય થઈ જાય છે, કારણ કે તેઓ પણ ઉત્તમ ધર્મને સાધનારી હોય છે. તેથી તે વડે તેમનામાં કેવળજ્ઞાન પેદા થાય છે. કેવળજ્ઞાન થતાં નિયમ પ્રમાણે મુક્તિને લાભ મળે જ છે. કહ્યું પણ છે— "णो खलु इत्थी अजीवो, ण यासु अभव्या णयावि दंसणविरोहिणी, णो अमाणुसा, णो अणारिउप्पत्ती, णो असंखेज्जाउया, णो अकूरमई, णो ण उवसंतमोहा, णो ण सुद्धाचारा, णो अशुद्धबोंदी, णो ववसायवज्जिया, णो अपुव्वकरणविरोहिणी, णो णवगुणहाणरहिया, कहं न उत्तमधम्म साहि गत्ति" छाया-न खलु स्त्री अजीवः, न चासु अभव्या, न चापि दर्शनविरोधिनी, नो अमानुषी, नो अनार्योत्पत्तिः, नो असंख्येयायुष्का, नो अतिक्रूरमतिः, नो न उपशान्तमोहा, नो न शुद्धाचारा, नो अशुद्धशरीरा, नो व्यवसायवर्जिता, नो अपूर्वकरणविरोधिनी, नो नवगुणस्थानरहिता कथं न उत्तमधर्मसाधिकेति । તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-“વહુ સ્ત્રી અનીવ” સ્ત્રી અજીવ નથી પણ જીવ જ છે. તેથી તેને ઉત્તમધર્મ સાધન કરવા સાથે કઈ વિરોધ નથી. લોકમાં પણ એ પ્રમાણે જ જોવા મળે છે. શંકા–જે જીવ માત્રને ઉત્તમ સાધક માનવામાં આવે તે પછી અભવ્યોને પણ જીવ હોવાથી ઉત્તમધર્મ સાધક માનવા પડે, પણ તેમનામાં તે ઉત્તમધર્મસાધતા મનાતી નથી. આ પ્રકારની આશંકા નિવારવા માટે સૂત્રકાર કહે છે કે “ર રાહુ ગમળ્યા” અભવ્ય નથી જે કે સ્ત્રીઓમાં પણ કેટલીક સ્ત્રીઓ અભવ્ય હોય છે તે પણ સવે અભવ્યજ છે એવી વાત નથી. સંસારથી નિવેદ, ધર્મથી અદ્વેષ, તથા સેવા આદિ ગુણ તેમનામાં નજરે પડે છે. “ન જા તનવોદિની” ભવ્ય હાઈને તેઓ સમ્યગુદર્શનની વિધિની હોતી નથી. કેટલાક પ્રાણીઓ એવાં હોય છે કે તેઓ ભવ્ય હોવા છતાં પણ સમ્યગદર્શનથી વિરોધ રાખે છે, પણ તેઓ એવી નથી કારણ કે તેમનામાં આસ્તિકતા આદિ ગુણ જોવા મળે છે. “ન માનુષી” મનુષ્યજાતિમાં તેઓ ઉત્પન્ન થાય છે કારણ કે તેમનામાં મનુષ્યજાતિની રચના પ્રમાણે વિશિષ્ટ-હાથ, પગ, છાતી, અને ગ્રીવા વગેરે અવયની રચના જોવામાં આવે છે. માટે તેઓ “અમાનુષી” નથી “નો જનાન્તિઃ ” કેટલીક માનુષી પણ હોય છે પણ જે તેઓ અનાર્યો હોય તે નિર્વાણને યોગ્ય મનાતી નથી તેથી શ્રી નન્દી સૂત્ર ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ અશુભ તેએ અના કળામાં ઉત્પન્ન થયેલ નથી પણ આ કુલમાં ઉત્પન્ન થયેલ છે. એજ પ્રમાણે “ તો બસ વ્હેચાયુ ' તે આ કુલેાત્પન્ન થઈને અસખ્યાત વના આયુષ્યવાળી નથી, કારણ કે અસંખ્યાત વર્ષનાં આયુવાળાં ભેગભૂમિયા જીવ હાય છે તે મેક્ષના અધિકારી હોતા નથી. તે તાસ ખ્યાત વષૅનાં આયુવાળી છે, તેથી નિર્વાણુને ચાગ્ય છે. સંખ્યાત વર્ષનાં આયુવાળી પણ કેટલીક અતિક્રૂરમતિવાળી શ્રીએ નિર્વાણની અધિકારિણી હોતી નથી તેથી એ દોષને દૂર કરવા માટે એવું કહેલ છે કે તેઓ “નો અતિમતિ” અતિક્રમતિવાળી નથી, તેથી તેએ સાતમી નરકના આયુખ ધને કારણભૂત રૌદ્રધ્યાનથી રહિત હૈાય છે. જેમ તેમનામાં સાતમી નરકના આયુધના કારણરૂપ રૌદ્રધ્યાનના અભાવ છે એજ પ્રમાણે તેમનામાં પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ માનવા જોઇએ એવી આ વાત નથી, કારણુ રોવ્રુધ્યાનની સાથે તેના કોઈ અવિનાભાવ સબધરૂપ પ્રતિબંધ નથી. તે ધ્યાનના અભાવમાં પણ પ્રકૃષ્ટ શુભધ્યાન હાઇ શકે છે. “ નો ન જીવશાન્ત મોહ્વા ’' 'કેટલીક શ્રી ક્રૂરમતિવાળી હોતી પણ તેમાં તેિની લાલસા રહે છે, તેથી એવી આ નિર્વાણુને પાત્ર મનાયેલ નથી. તેા એ ખાધાના નિવારણ માટે સૂત્રકાર કહે છે કે તે વિવક્ષિત સ્ત્રીએ અક્રૂરમતિવાળી થઇને ઉપશાંત માહવાળી છે. તેમની રતિલાલસારૂપ મહપરિણતિ ઉપશાંત થઈ ગયેલ છે. “નો ન शुद्धाचारा ” કેટલીક સ્ત્રીઓ એવી પણ હાય છે કે ઉપશાંતમેહપરિણતિ યુક્ત હોવા છતાં અશુદ્ધ આચારવાળી હોય છે; પણ જેને મેક્ષ પ્રાપ્ત કરવા છે તે શુદ્ધ અચારયુક્ત હોતી નથી એવી કેાઈ વાત નથી, પણું શુદ્ધાચાર યુક્ત જ હોય છે, કારણ તેએ પેાતાના આચારમાં દોષો લાગવા દેતી નથી અને લાગે તેની શુદ્ધિ કરે છે. નો અશુદ્ધ રીત ’’ શુદ્ધ આચારયુક્ત કેટલીક સ્ત્રીએ શરીરે અશુદ્ધ રહ્યાં કરે છે તેથી તેએ નિર્વાણ પ્રાપ્ત કરવાની અધિકારિણી હોતી નથી, તા આ શકાનું સમાધાન કરવાને માટે સૂત્રકાર કહે છે કે આ એકાન્ત નિયમ નથી. કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે શુદ્ધાચારવાળી થઈને શરીરે અશુદ્ધ પણ રહેતી નથી. જેમને વાલ નારાચ સહનન હાતુ નથી તે જ અશુદ્ધ શરીરવાળી હોય છે અને મેાક્ષ પામવાને પાત્ર હોતી નથી. સઘળી સ્ત્રીએ એવી જ હોય છે એવી વાત નથી, કેટલીક શુદ્ધ શરીરવાળી પણ હોય છે. 66 એ “ નો વ્યવસાયવનિતા'' શુદ્ધ શરીર હોવાં છતાં પણ કેટલીક વ્યવસાયથી વર્જિત હોય છે એટલે કે નિન્દ્રિત હોય છે, તેા એ પણ નિયમ અની શકતા નથી, કારણ કે શાસ્ત્રાક્ત અર્થમાં શ્રદ્ધાલુ હોવાને કારણે કેટલીક સ્ત્રીએ પરલેાક સુધારવામાં વ્યવસાયથી વિહીન હોતી નથી, તેથી તેમની " नो अपूर्वकरणविरोधिनी પ્રવૃત્તિ પરલેાકનુ નિમિત્ત જોવામાં આવે છે. વ્યવસાયયુકત હાવા છતાં પણ કેટલીક સ્ત્રીએ એવી પણ હોય છે કે જે "9 શ્રી નન્દી સૂત્ર ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વકરણની વિધિની હોય છે, તે આ વાત પણ એકાન્તતઃ માન્ય થઈ શકતી નથી કારણ કે કેટલીક સ્ત્રીએ એવી પણ હોય છે જે અપૂર્વકરણની વિધિની હોતી નથી, કારણ કે સ્ત્રી જાતિમાં પણ અપૂર્વકરણને સંભવ સાબિત થયેલ છે, તેથી તેઓ અપૂર્વકરણની વિધિની હોતી નથી. “નો નવગુણસ્થાનાહિતા” આ રીતે અપૂર્વકરણ ગુણસ્થાનવાળી હોવા છતાં પણ કેટલીક નવ ગુણસ્થાનવાળી નથી પણ હોતી, તે આ શંકાનાં નિવારણ માટે સૂત્રકાર કહે છે કે આ વાત પણ એકાન્તતઃ નિયમિત નથી. કારણ કે છઠ્ઠાં ગુણસ્થાનથી લઈને નવગુણસ્થાન સુધી એટલે કે ચૌદ ગુણસ્થાન સુધી-સાતમા, આઠમાં, નવમાં, દસમાં, અગીયારમાં, બારમાં, તેરમાં અને ચૌદમાં, એ નવ ગુણસ્થાન પણ સ્ત્રીઓમાં હોય છે. એ નવગુણસ્થાનોથી તેઓ રહિત હોતી નથી. એટલે કે કેટલીક સ્ત્રીઓ નવગુણસ્થાનયુકત પણ હોય છે. જે તે સ્ત્રીએ આ પ્રકારની હોય છે તે પછી તેઓ ઉત્તમ ધર્મની સાધક કેમ ન હોઈ શકે? તેને સારાંશ એ છે કે-તે તે કાળની અપેક્ષાએ પુરુષની જેમ આટલો ગુણ અને સંયમથી સમન્વિત સ્ત્રી પણ ઉત્તમ ધર્મની સાધિકા હોય છે. જે તે ઉત્તમ ધર્મની સાધિકા હોય છે તે કેવળજ્ઞાન પામે છે અને કેવળજ્ઞાન થતાં તેને નિયમ પ્રમાણે મેક્ષ મળે છે. છે આ પ્રમાણે અહીં સુધી સ્ત્રી મુક્તિનું સમર્થન કરાયું છે ! સભેદસ્ય પરસ્પર સિદ્ધકેવલ જ્ઞાનસ્યવર્ણનમ્ શકા—એ સઘળા ભેદને તીર્થસિદ્ધ અને અતીસિદ્ધ એ બન્નેમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે જે તીર્થકરે સિદ્ધ છે તેઓ તીર્થસિદ્ધ જ છે તથા એમનાથી ભિન્ન જે સિદ્ધ છે તે સર્વે અતીર્થસિદ્ધ છેતે પછી આટલા બધા ભેદને ઉદ્દેશ છે? શ્રી નન્દી સૂત્ર ૧૧૭. Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–જે કે આ રીતે એ બધાને સમાવેશ થઈ જાય છે છતાં પણ તેમને જે અલગ અલગ નિર્દેશ કર્યો છે તે ઉત્તરોત્તર ભેદને સમજાવવા માટે જ કર્યો છે. તીર્થસિદ્ધ કે અતીર્થસિદ્ધ કહેવા માત્રથી તે ભેદનું જ્ઞાન થઈ શકતું નથી, તેથી અજ્ઞાત ભેદને સમજાવવાને માટે વિશેષરૂપે એ બધા ભેદને અલગ અલગ ઉપાદાન કરીને સમજાવ્યા છે. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાનનું વર્ણન થયું. હવે પરંપરસિદ્ધકેવળજ્ઞાનનું વર્ણન કરાય છે-“હે વિંનં gjપસિદ્ધ વઢના” ઈત્યાદિ. પ્રશ્ન–પૂર્વોકત પરંપરસિદ્ધકેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર–પરંપરસિદ્ધકેવળજ્ઞાન અનેક પ્રકારનું કહેલ છે. સિદ્ધત્વપ્રાપ્તિના સમયથી બે આદિ સમયવતી સિદ્ધપરંપરસિદ્ધ કહેવાય છે. તેમનું જે કેવળજ્ઞાન છે તે પરંપરસિદ્ધકેવળજ્ઞાન છે, પ્રથમ સમયમાં જે સિદ્ધ છે. આ પ્રમાણે સામાન્યરૂપે પરંપરસિદ્ધકેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવીને સૂત્રકાર તેને વિશેષ રૂપે સમજાવવાના હેતુથી “સુમરદ્ધા” ઈત્યાદિ પદ દ્વારા સ્પષ્ટ કરે છે– જેમને સિદ્ધ થવાના બે સમય છે તેઓ ક્રિસમયસિદ્ધ છે. એ જ પ્રમાણે ત્રિસમયસિદ્ધ, ચતુઃસમય સિદ્ધથી દસમયસિદ્ધ સુધી, અને સંખ્યાતસમય સિદ્ધ અસંખ્યાતસમયસિદ્ધ અને અનન્તસમયસિદ્ધ સમજી લેવા જોઈએ. આ પરંપરસિદ્ધકેવળજ્ઞાનનું વર્ણન થયું. તેના વર્ણનથી સિદ્ધ કેવળજ્ઞાનનું સંપૂર્ણ વર્ણન થયું. તે સૂ. ૨૧ શ્રી નન્દી સૂત્ર ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાન્તરેણ સબેઠકેવલજ્ઞાન વર્ણનમ્ આ રીતે ભવસ્થસિદ્ધકેવળજ્ઞાન અને સિદ્ધકેવળજ્ઞાનના ભેદથી કેવળજ્ઞાનના બે ભેદોનુ નિરૂપણુ કરીને હવે સૂત્રકાર પ્રકારાન્તરથી કેવળજ્ઞાનના ભેદોનું નિરૂપણ કરે છે—ત સમારકો પબિદ્ ઇત્યાદિ. "" તે કેવળજ્ઞાનને સંક્ષેપમાં ચાર પ્રકારનુ` કહ્યું છે, જેવાં કે દ્રવ્યની અપેક્ષાએ ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ દ્રવ્યની અપેક્ષાએ કેવળજ્ઞાની સર્વ દ્રબ્યાને જાણે છે અને દેખે છે. ક્ષેત્રની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્ત લેાકાકાશ અને અલેાકાકાશ રૂપ ક્ષેત્રને સાક્ષાત્ જાણે છે અને દેખે છે. જો કે ‘દ્રવ્યની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્ત દ્રબ્યાને જાણે છે અને દેખે છે ’ એમ કહેવાથી જ આકાશાસ્તિકાય આદિનુ જાણવા દેખવાનુ સિદ્ધ થઈ જાય છે છતાં પણ અહીં જે ક્ષેત્રની અપેક્ષાએ તેનુ જાણવા દેખવાનું કહ્યું છે તે ક્ષેત્રરૂપે તેની અલગ પ્રસિદ્ધિનું હોવું છે. એટલે કે “ લાનુ ક્ષેત્ર અલગ છે અને અલાકનુ ક્ષેત્ર અલગ છે’” આ વાતને સમજાવવાને માટે એવું કહ્યું છે. એજ પ્રમાણે કાલ અને દ્રવ્યના વિષયમાં પણ એજ સમજવુ' જોઈ એ, કાળની અપેક્ષાએ કેવળજ્ઞાની ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણે કાળાને જાણે છે અને દેખે છે. ભાવની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્તજીવાદિક પદાથગત ગતિ, કષાય, અગુરુ લઘુ આદિ પર્યાયાને જાણે અને દેખે છે, અદ્ સવ ” ઈત્યાદિ ગાથાના અર્થ - ગાથામાં ‘અથ” શબ્દ એ વાત દર્શાવવાને માટે મૂકયો છે કે મનઃ" પચજ્ઞાનના પછી જ તીર્થંકરાએ આ કેવળજ્ઞાનનુ' વર્ણન કર્યુ. છે. આ કેવ ઃઃ જ્ઞાન “ સર્વદ્રવ્યપરિણામમાત્રવિજ્ઞપ્તિજારળમ્ ' એટલે કે સમસ્ત જીવ અને અજીવ રૂપ દ્રવ્યેામાં જે ઉત્પાદાદિક પરિણામ સ્વનિમિત્ત અને પરનિમિત્તથી થતાં રહે છે તેમના પોત-પોતાના અસાધારણ રૂપની વિજ્ઞપ્તિનુ` કારણ છે અનંત અને શાશ્વત છે અપ્રિતિપતનશીલ છે—સદા અવસ્થાયી છે. ખીજા' જ્ઞાનાની જેમ તેના ભેદ પ્રભેદ નથી. શકા—જે શાશ્વત હૈાય તે “ અતિજાતિ ” એ વિશેષણ સ્વતંત્ર અપ્રતિપાતી જ હોય તેા પછી ગાથામાં રૂપે શા માટે રાખ્યુ છે ? ઉત્તર-શાશ્વત શબ્દના અર્થ “નિર ંતર થતું રહેવુ...” એવા થાય છે. જે પદાર્થ સ્વલ્પકાલાવસ્થાયી હોય છે તે પણ એટલા સમય સુધી જો નિરંતર થતા રહે છે તેા તે પણ શાશ્વત કહેવાય છે. “અપ્રતિત્તિ ” વિશેષણુ મા શાશ્વતમાં શ્રી નન્દી સૂત્ર ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ એટલી વિશેષતા દર્શાવે છે કે કેવળજ્ઞાન એવું શાશ્વત નથી પણ અપ્રતિપાતિ શાશ્વત છે, એટલે કે કઈ પણ કાળે તેનું પતન થતું નથી. નિરંતર રૂપે સર્વકાળે કેવળજ્ઞાન રહે છે. કેવળજ્ઞાન ક્ષાવિક છે, જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી થાય છે, અને જ્ઞાનાવરણ કર્મને ક્ષય એકરૂપ હોય છે, તેથી તે પણ એકરૂપ જ છે. જો કે સ્વામીની અપેક્ષાએ ભવસિદ્ધને આધાર લઈને તેના પણ ભેદ બતાવવામાં આવેલ છે તે પણ જ્ઞાનથી તેમાં કઈ ભેદ નથી. મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન ક્ષાપશમિક છે, તેથી તેમનામાં ક્ષપશમની વિચિત્રતા રહે છે, અને એજ કારણે તેમનામાં અનેકવિધતા બતાવવામાં આવેલ છે. | સૂ ૨૨ . તીર્થકર ભગવાન કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તીર્થકર નામકર્મને ઉદય હોવાથી સમસ્ત ના અનુગ્રહને માટે દેશના આપે છે, તે વિષે કોઈ એવી આશંકા કરી શકે છે કે ભગવાનની તે દેશના અક્ષરધ્વનિરૂપ દ્રવ્ય કૃત છે. અને દ્રવ્યશ્રત, ભાવકૃતપૂર્વક હોય છે, તેથી આ અક્ષરધ્વનિરૂપ દેશનાના સદ્દભાવથી તેમનામાં પણ કૃતજ્ઞાનીપણાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે વિષે સૂત્રકાર કહે છે-“વાઘે” ઈત્યાદિ. તીર્થકર ભગવાન ધર્માસ્તિકાયાદિક સમસ્ત મૂર્ત અમૂર્ત પદાર્થોને કેવળજ્ઞાનથી જાણીને તેમાં જે પ્રરૂપણ કરવા લાયક હોય છે તે પદાર્થોને કહે છે. આ રીતે કેવળી ભગવાનને તે વાગ્યેાગ અર્થાભિધાયક શબ્દસમૂહ-ભાવકૃતસ્વરૂપ નથી પણ દ્રવ્યકૃતસ્વરૂપ છે. ભાવાર્થ-તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન દ્વારા જ સમસ્ત રૂપી અને અરૂપી પદાર્થોને જાણે છે, શ્રુતજ્ઞાન દ્વારા નહીં, કારણ કે શ્રુતજ્ઞાન ક્ષાપશમિક જ્ઞાન છે, કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ જીવને ત્યારે જ થાય છે કે જ્યારે સમસ્ત જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિ કર્મોને નાશ થઈ જાય છે. ક્ષાપથમિક જ્ઞાનની પ્રાપ્તિમાં તે તે કમેને દેશતઃ વિનાશ થાય છે. આ રીતે કેવળજ્ઞાનવડે સમસ્ત પદાર્થોને જાણીને પણ કેવળી સમસ્ત પદાર્થોની પ્રરૂપણ કરતાં નથી, પણ તેમનામાં જે પ્રજ્ઞાપનીય પદાર્થો હોય છે તેમની જ પ્રરૂપણા કરે છે, અપ્રજ્ઞાપનીય પદાર્થોની નહીં, પ્રજ્ઞાપનીય પદાર્થોમાં પણ બધાની નહીં, પણ કેટલાક પદાર્થોની જ પ્રરૂપણ કરે છે, કારણ કે તે અનંત હેવાથી વચન દ્વારા કહી શકાતાં નથી અને આયુપરિમિત આયુમાં સમસ્ત પ્રજ્ઞાપનીય પદાર્થોની પ્રરૂપણ થઈ શકતી નથી, તેથી પ્રજ્ઞાપનીમાંથી કેટલાક અનંતભાગ માત્રની, જે ગ્રહીતા (ગ્રહણ કરનાર) ની શક્તિની અપેક્ષાએ ગ્રહણને એગ્ય હોય છે એટલે કે ગ્રહીતા જેટલા અર્થોને ગ્રહણ કરવાને ગ્ય હોય એટલા અર્થોની તેઓ દેશના કરે છે. “નાથ” નું તાત્પર્ય અહીં કેવળજ્ઞાનથી પ્રાપ્ત અર્થોની શ્રી નન્દી સૂત્ર ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ અભિધાયિકા-કથન કરનારી–ભગવાન દ્વારા ઉચ્ચારવામાં આવેલ તે શબ્દરાશિ છે. તે શબ્દરાશિ ભગવાનને વાગ હોય છે, શ્રુતજ્ઞાન નહીં. આ વાગ્યેગનું કારણ ભાષાપર્યાપ્ત આદિ નામ-કર્મને ઉદય છે. આ વાગ્યેગ તે કારણે ભાવકૃતરૂ૫ નથી મનાતે કે ભાવથુત ક્ષાપશમિક હોય છે. દ્રવ્યતને તેમાં વહેવાર તે કારણે કરાય છે કે તે શ્રોતાઓના ભાવકૃતનું કારણ હોય છે, તેથી ભાવકૃતનું કારણ હોવાથી તેમાં દ્રવ્યકૃતતા છે. આ કેવળજ્ઞાનનું વર્ણન થયું. આ રીતે અહીં સુધી અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, અને કેવળજ્ઞાન નેઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન થયું. એ ત્રણેજ્ઞાન જ પ્રત્યક્ષજ્ઞાન છે. તેથી પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન પૂરું થયું છે. સૂ ૨૩ . હવે પરોક્ષ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે-“તે સિંદ્ધાળં?ત્યાદિ. પરોક્ષજ્ઞાનવર્ણન, પરોક્ષજ્ઞાન ભેદસ્યોન્યોન્યાનુગતપિ પાર્થક્યન પ્રતિપાદન, શ્રુતજ્ઞાનસ્ય મતિજ્ઞાન પૂર્વકત્વવર્ણનમ્, મતિજ્ઞાનસ્યશ્રુતજ્ઞાનપૂર્વકત્વ નિરસન ચ શિષ્ય પૂછે છે –હે ભદન્ત! પૂર્વનિર્દિષ્ટ પક્ષ જ્ઞાનનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-પક્ષજ્ઞાન બે પ્રકારનું બતાવ્યું છે, તે બે પ્રકાર આ પ્રમાણે છેઆભિનિબધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન આત્માથી ભિન્ન દ્રવ્યઈન્દ્રિય અને મનથી જીવને જે જ્ઞાન થાય છે તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. જીવથી ઈન્દ્રિયો અને મન તે કારણે ભિન્ન માનવામાં આવેલ છે કે જીવ અરૂપી છે, તથા દ્રવ્ય ઈન્દ્રિ શ્રી નન્દી સૂત્ર ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ અને મન, રૂપ છે. જીવ એ કારણે અરૂપી છે કે તે અપગલિક છે, તથા દ્રવ્ય-ઈન્દ્રિય અને મન પૌગલિક છે તે કારણે તે રૂપી છે. તેથી જે દ્રવ્યઈન્દ્રિય અને મન વડે જીવને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પક્ષ જ્ઞાન છે. તે બે પ્રકારનું હોય છે (૧) આભિનિબેધિક જ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન. સૂત્રમાં બે ચકાર' એ સૂચિત કરે છે કે આ બને જ્ઞાનનાં બીજા પણ ભેદ છે, તથા તેમને પરસ્પરમાં સહયોગ છે, એ બનેને આ પ્રકારે નિર્દેશ કરવાનું કારણ “ના પંવિ૬ TVM” આ સૂત્રની ટીકામાં પહેલાં પ્રદર્શિત કરાઈ ગયું છે. હવે એ બનેમાં સ્વામીની અપેક્ષાએ અભેદ પ્રદર્શિત કરવાના ઉદ્દેશથી સૂત્રકાર કહે છેજે આત્મામાં આભિનિબેધિક જ્ઞાન હોય છે તે આત્મામાં શ્રુતજ્ઞાન હોય છે તથા જે આત્મામાં શ્રતજ્ઞાન હોય છે તે આત્મામાં અભિનિધિક જ્ઞાન હોય છે આ કથનથી એ બન્નેમાં સહયોગ છે તે વાત પણ જાણવા મળે છે. શંકા–“વસ્થ ગામણિવોફિચના ત€ મુળ” જ્યાં આભિનિધિક જ્ઞાન હોય છે ત્યાં શ્રતજ્ઞાન હોય છે” આટલું કહેવાથી જ જ્યારે એ વાત જાણી શકાય છે કે જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિબેધિકજ્ઞાન હોય છે તે પછી સૂત્રકારને આ વાત પ્રગટ કરવા માટે સૂત્રમાં “ની સુના તરણ મિનિવોાિઈ ” એ પદેને મૂકવાની જરૂર શી હતી ? ઉત્તર–નિયમથી આ વાત જાણી શકાતી નથી તેથી આ પ્રમાણેના નિયમના નિર્ણય માટે “ની સુચના તથ શામિનિવોહિયાની” એમ કહ્યું છે. એજ નિયમને નિર્ણય તેઓ “હોવિ યારું કમળમgયારું' એ પોથી કરે છે. તેમાં બતાવ્યું છે કે એ બને જ્ઞાન પરસ્પર સંબદ્ધ છે, એટલે કે નિય. મતઃ તેમને સહગ છે. શંકા--જે તેમને પરસ્પરમાં નિયમતઃ સહભાવ છે તે પછી તેમનામાં કઈ ભેદ રહેવા જોઈએ નહીં, અને ભેદથી જે તેમને વ્યવહાર થાય છે તે નષ્ટ શ્રી નન્દી સૂત્ર ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ થવા જોઇએ, પણ એમ થતું નથી. ભેવ્યવહાર તા તેમનામાં થાય છે જ તે તે ભેદ્રવ્યવહાર કેવી રીતે થાય છે ? ! સમાધાનઃ—તેનું સમાધાન ત ્ નિ પુળ સ્ત્ય'॰ ઈત્યાદિ સૂત્રાંશ દ્વારા સૂત્રકાર કરે છે. તેઓ તેમાં એમ ખતાવે છે કે જો કે એ મને જ્ઞાન અન્યાન્યા નુગત છે—પરસ્પર સંબદ્ધ છે તે પણ આચાય-તીથંકર ગણધર તેમનામાં ભિન્નતાની પ્રરૂપણા કરે છે. આ પ્રરૂપણાનું કારણ એ છે કે પરસ્પર અનુગત હોવા છતાં પણ એ બન્નેમાં લક્ષણની અપેક્ષાએ ભેદ છે, તેથી લક્ષણભેદથી તેમનામાં ભેદ આવી જાય છે. જેમ એક આકાશરૂપ આધારમાં રહેલ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં પરસ્પર અનુગત હાવા છતાં લક્ષણ-ભેદ્રથી ભેદ મનાય છે તેમ તે બન્ને જ્ઞાન વિષે પણ લે છે. એ મને દ્રવ્ય એક આકાશપ્રદેશમાં પરસ્પર લાલીભાવથી રહેલ મનાય છે તે પણ તેમનામાં લક્ષણભેદથી ભિન્નતા માનવામાં આવે છે. જે પ્રકારે જાતે ચાલવાની શક્તિવાળી માછલીને ચાલવામાં જળ સહાયક થાય છે, એજ પ્રમાણે જાતે ગમન કરવાની શક્તિવાળા જીવ અને પુદ્ગલને ચાલવામાં જે સહાયક થાય છે તે ધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય અરૂપી અને અસંખ્યાત પ્રદેશી મનાય છે. સ્થિતિક્રિયા કરવામાં સ્વયં ઉપાદાન ભૂતજીવ અને પુદ્દગલને સ્થિત કરવામાં જે મુસાફરને છાયાની જેમ સહાયક થાય છે તે અધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશી અને અરૂપી મનાય છે આ પ્રમાણે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાં લક્ષણા શાસ્ત્રકારોએ માન્યાં છે. આ લક્ષણની ભિન્નતાને કારણે જ તે બન્ને દ્રવ્યેામાં ભિન્નતા માનવામાં આવી છે. એજ પ્રમાણે આભિનિઐાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ લક્ષણભેદથી ભિન્નતા માનવામાં આવી છે. અભિમુખ અને ચેાગ્ય દેશમાં રહેલ નિયત અને ઇન્દ્રિય અને મન દ્વારા આત્મા જે પરિણામવિશેષથી જાણે છે, તે પરિણામવિશેષ જ આભિનિષેાધિક જ્ઞાન છે. શ્રવણુ ઈન્દ્રિયના વિષયભૂત થયેલ શબ્દની સાથે સંપૃષ્ટ અને આત્મા વાચ્ય-વાચકસબ ધપૂર્વક જે પરિણામવશેષદ્વારા જાણે છે તે આત્માના પિરામિવશેષ જ શ્રુતજ્ઞાન છે. શંકાઆપે શ્રુતનુ જે આ પ્રમાણે લક્ષણ કહ્યું છે તે લક્ષણ જ શ્રોત્ર ઇન્દ્રિય લબ્ધિવાળા છે. અથવા ભાષાલબ્ધિવાળો છે તેમાં જ ઘટાવી શકાય છે, એકેન્દ્રિયમાં નહી', કારણ કે જે પ્રાણી શ્રૉંત્રન્દ્રિય લધિવાળુ હાય છે એજ વિવક્ષિત શબ્દ સાંભળીને તે શબ્દથી તેનાં વાચ્ય અને જાણી શકે છે, ખીન્ને નહીં, કારણ કે તેનામાં એવી શક્તિના અભાવ છે ? તથા જે ભાષાલબ્ધિસપન્ન દ્વીન્દ્રિયાદિક જીવ છે તેએ પણુ સામાન્ય રીતે પેાતાનાં ચિત્તમાં કોઈ પણ વિકલ્પ કરીને તેના અનુસાર શબ્દોનું ઉચ્ચારણ કરે છે, તેથી તેમનામાં પણ શ્રુતની સંભાવના હોય છે. જે એકેન્દ્રિય જીવા છે તે શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળા પણ નથી અને ભાષાલબ્ધિવાળા પણ નથી, તે શ્રી નન્દી સૂત્ર ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ પછી તેમનામાં શ્રુતની સ ંભાવના કેવી રીતે હાઈ શકે ? જો એમ કહેા કે શાસ્ત્રમાં તે તેમના પણ શ્રુતના સદ્ભાવ ખતાન્યે છે તેથી અમે એમ કહીએ છીએ તા પછી એ પ્રકારની માન્યતામાં આ પૂર્વ કથિત શ્રુતનું લક્ષણુ ખનતું નથી. ,, ઉત્તર—એમ કહેવુ તે ખરાખર નથી. કારણ કે એકેન્દ્રિય જીવાને આહાર આદિ ચાર સ'જ્ઞા છે, એ વાત સૂત્રમાં અનેકવાર બતાવવામાં આવેલ છે. જે સંજ્ઞા છે એજ અભિલાષા છે. કહ્યુ` પણ છે—ત્રા સંજ્ઞા બાાામિજારઃ દેવનીયપ્રમયઃ રવજી બાત્મનિાવિશેષઃ ” આહાર સંજ્ઞાનુ તાત્પ છે આહારની અભિલાષા, તે જીવાને ક્ષુધાવેદનીયના ઉદયથી થાય છે. આ આત્માનુ એક પરિણામવિશેષ છે, “ મારે માટે આ પ્રકારની વસ્તુ પુષ્ટિકારક છે, તે વસ્તુ જો મને મળી જાય તે સારું. આ પ્રમાણે પેાતાની પુષ્ટિને નિમિત્ત બનાવીને જે શબ્દ અને તેના અર્થના ઉલ્લેખથી અનુવિદ્ધ પ્રતિનિયત વસ્તુની પ્રાપ્તિના જે પ્રયત્ન થાય છે એજ અભિલાષા છે, અને એ અભિલાષા જ શ્રુત છે. આ શ્રુતમાં શબ્દ અને તેના અર્થની પર્યાલાચનાત્મકતા એજ છે કે તેનાં ચિત્તમાં જે આંતરધ્વનિ નીકળી રહ્યો છે કે “ મને આ વસ્તુ પુષ્ટિકારક થશે. અને તે જો મને મળી જાય તે સારુ ” તે શબ્દ સ્વરૂપ છે. અને આ ધ્વનિના જે વિવક્ષિત અભિલષિત અર્થ છે તે તેના વાચ્ય છે. એજ શ્રુતનું લક્ષણ છે. કહ્યુ પણ છે— ફૈવિય-મળો-નિમિત્તે, મૈં વિન્નાળ મુળવારે ળ । નિયયસ્થો-ત્તિ સમર્થ, તે માવજીરું મહેસેસ || ||’ tr શ્રુતના પ્રમાણે શબ્દ અને અર્થની પર્યાલેચના પ્રમાણે એટલે કે શબ્દ અને અર્થના વાચ્ય, વાચક સંધ છે. “આ શબ્દના આ અર્થ છે” આ પ્રકારે વામ્ય-વાચક–ભાવપૂર્વક શબ્દસંસૃષ્ટ અર્થના જ્ઞાન પ્રમાણે જે કેવળ એકેન્દ્રિય જીવામાં અવ્યક્ત છે, ઇન્દ્રિય અને મન દ્વારા જે પેાતાના અંનુ કથન કરવાને સમથ જ્ઞાન હોય છે તે ભાવશ્રુત છે. તે સિવાયનુ મતિજ્ઞાન છે. તથા એકેન્દ્રિય જીવાનુ` શ્રુતજ્ઞાન અનિચનીચ પણ નથી, કારણ કે તે એ જ પ્રકારના ક્ષાપશમથી ઉત્પન્ન થયેલ મનાયું છે. અન્યથાજો ત્યાં શ્રુતજ્ઞાનના સદ્ભાવ મનાય નહી' તા તેમનામાં આહારદિ સંજ્ઞાઓ ઉત્પન્ન થઈ શકે નહીં. જો એમ કહેવામાં આવે કે- શ્રુતલક્ષણ એવું માનવામાં આવે તે જે શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળા અને ભાષાલબ્ધિવાળા પ્રાણી છે તેમને શ્રુતની ઉત્પત્તિ થશે, તેમનાથી ભિન્ન એકેન્દ્રિય જીવને નહીં... ” તો એવું કથન પણ વિચાર્યું વિના કરાયું છે, કારણ કે આ કથનથી એમજ લાગે છે કે કહેનારને પ્રવચનના અનુ` સમ્યક્ પરિજ્ઞાન નથી. અકુલ આદિ વૃક્ષોમાં સ્પન ઈન્દ્રિય સિવાયની ખીજી દ્રવ્યેન્દ્રિયલબ્ધિના એ કે અભાવ છે તે પણ તેમનામાં સૂક્ષ્મ ભાવેન્દ્રિયપંચકરૂપ વિજ્ઞાન માનવામાં આવ્યું છે. તે કારણે ભાષા અને શ્રોત્રેન્દ્રિય લબ્ધિની શ્રી નન્દી સૂત્ર ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિકલતા હોવા છતાં પણ તેમનામાં સૂક્ષમ ઋતજ્ઞાનને સદભાવ સિદ્ધ થાય છે. જે એમ ન હોય તે તેમનામાં આહાર આદિ સંજ્ઞાઓ સંભવે જ નહીં. કહ્યું પણ છે "जह सुहुमं भावेदिय, नाणं दव् दियावरोहे वि । ત૬ સુમારે, મવમુથું પચિવાણું ” | ? . અર્થાત–જેમ દ્રન્દ્રિયના સ્વભાવમાં સૂક્ષ્મ ભાવેન્દ્રિયજ્ઞાન હોય છે તેમજ પૃથ્વી આદિ જમાં પણ દ્રવ્યકૃતના અભાવમાં ભાવકૃત હોય છે (૧). તેથી પૂર્વોક્ત જ મૃતનું લક્ષણ સમીચીન છે, તેથી જુદું કૃતનું લક્ષણ સમીચીન નથી. આ પ્રમાણે લક્ષણના ભેદથી મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનમાં ભેદને સિદ્ધ કરીને હવે સૂત્રકાર બીજા પ્રકારે એ બન્નેના ભેદનું પ્રતિપાદન કરે છે-“મપુes जेण सुर्य, न मई सुयपुब्विया" (मतिपूर्व येन श्रुत, न मतिः श्रुतपूर्विका) અહીં પૂર્વ શબ્દને અથ કારણુપરક છે. “g પાણ-પૂળો “ ધાતુથી ઔદિક વFપ્રત્યય આવતા પૂર્વ શબ્દ બન્યો છે. જેનું કારણ મતિજ્ઞાન છે, એવું શ્રતજ્ઞાન, મતિજ્ઞાન દ્વારા પૂરૂં કરાય છે એટલે કે પ્રાપ્ત કરાય છે, અથવા પાલન કરાય છે. તેનું તાત્પર્ય એ છે કે મતિજ્ઞાનના અભાવે કૃતજ્ઞાન નાશ પામે છે. મતિજ્ઞાનના અભાવે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. જે રીતે આ નિયમ છે તે રીતે એ નિયમ નથી કે શ્રુતજ્ઞાનપૂર્વક મતિજ્ઞાન હોય છે. તેથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે ઘણે મેટો તફાવત છે. તેના શ્રતજ્ઞાનને જે મતિજ્ઞાનકારણવાળું માનેલું છે તેનું કારણ એ છે કે મતિજ્ઞાનની ઉત્કર્ષતા અને અપકર્ષતાથી શ્રુતજ્ઞાનમાં ઉત્કર્ષતા અને અપકર્ષતા આવે છે. જેવી રીતે કારણભૂત માટીના પિંડની ઉત્કર્ષતા અને અપકર્ષતાથી કાર્યરૂપ ઘડામાં ઉત્કર્ષતા અને અપકર્ષતા આવે છે તેવી રીતે મતિજ્ઞાનની શ્રી નન્દી સૂત્ર ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉત્કર્ષતા અને અપતાથી શ્રુતજ્ઞાનમાં ઉત્કર્ષતા અને અપકતા આવે છે. આ કારણની અપેક્ષાએ શ્રુતજ્ઞાનમાં મતિપૂર્વકતા દર્શાવી છે. “ મલ્યા પાચતે ” એ અપેક્ષાએ શ્રુતમાં મતિપૂર્વકતા આ પ્રકારે છે–જેમ માટીને અભાવે ઘડા હાઇ શકતા નથી, પણ માટીના સદ્ભાવમાં જ થાય છે, તેથી માટી ઘડાનુ કારણ છે. એજ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનના સદ્ભાવમાં જ થાય છે, તેના અભાવમાં નહીં. એ વાત પ્રત્યેક પ્રાણીને સ્વાનુભવથી સિદ્ધ છે કે અનેક શાસ્ત્રોને સાંભળવા છતાં જે શાસ્ત્રના વિષયનુ સ્મરણ રહે છે, અથવા જેને વધારે ઉહાપાહ આદિ થતા રહે છે, એજ શાસ્ર અધિક સ્પષ્ટતાથી પ્રતિભાસિત થાય છે, અન્ય શાસ્ત્ર નહી, તેથી એ વાત સિદ્ધ થાય છે કે શાસ્ત્રના-તેમાં રહેલ વિષયના સ્પષ્ટપ્રતિભાસરૂપ શ્રુતજ્ઞાન સ્મરણાદિરૂપ મતિજ્ઞાનને આધીન છે, જેમ ઘડાની સ્થિતિ માટીને આધીન છે તે પ્રમાણે શ્રુતજ્ઞાનની સ્થિતિ મતિને આધિન છે. આ કારણે શ્રુતમાં મતિપૂતા સ્પષ્ટ છે. પ્રશ્ન—જ્યારે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ એક સાથે થાય છે, કારણ કે સમ્યકત્વની ઉત્પત્તિના પહેલાં જીવમાં જે તેિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હતાં તે તેની ઉત્પત્તિ થવાથી એક સાથે નાશ પામે છે. તે એવી સ્થિતિમાં શ્રુતમાં મતિપૂર્વકતા કેવી રીતે આવી શકે છે? બીજી એક વાત એ પણ છે કે જો શ્રુતજ્ઞાનને મતિપૂર્વક માનવામાં આવે તે જ્યારે મતિજ્ઞાન ઉત્પન્ન થતાં તેના સમકાળે શ્રુતજ્ઞાન ઉત્પન્ન ન થાય તે તે અવસ્થામાં જીવને શ્રુતજ્ઞાનના પ્રસ’ગ આવશે, કારણ કે જ્યાં સુધી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થયું નથી ત્યાં સુધી શ્રુતઅજ્ઞાનના વિગમ પણ થયા નથી, તે એ સ્થિતિમાં જીવને જ્ઞાન અને અજ્ઞાનની એક સાથે હાજરી રહેશે, પણ એમ થવું તે ઈષ્ટ નથી, કારણ કે અંધકાર અને પ્રકાશની જેમ જ્ઞાન અને અજ્ઞાન એક સાથે રહી શકતા નથી ? ઉત્તર—લબ્ધિની અપેક્ષાએ મતિ અને શ્રુત એ અને એક સાથે થાય છે, ઉપયાગની અપેક્ષાએ નહીં. ઉપયાગની અપેક્ષાએ તે તે બન્ને ભિન્ન ભિન્ન સમયે થાય છે; તેથી શ્રુતજ્ઞાન મતિપૂર્વક મનાય છે. તાત્ય એ છે કે-જો મતિજ્ઞાન દ્વારા વિચાર ન કરાય તેા શ્રુતાપયોગ ઉત્પન્ન થઈ શકતા નથી, તેથી શ્રુતાપંચાગનુ જનક મતિજ્ઞાન છે, શ્રી નન્દી સૂત્ર ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ શંકા–આ રીતે તે મતિજ્ઞાન પણ મૃતપૂર્વક હોય છે, શબ્દને સાંભળીને જે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે મૃતપૂર્વક મતિજ્ઞાન છે, એ વાત પ્રસિદ્ધ છે. તેથી જેમ મતિપૂર્વક શ્રત થાય છે એજ રીતે શ્રત પૂર્વક મતિજ્ઞાન પણ થાય છે, તે પછી કાર્યકારણ આદિની અપેક્ષાએ તેમનામાં ભેદનું પ્રદર્શન કરે છે તે સંભવે નહીં ઉત્તર–અહીં “મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થાય છે” એમ જે કહેવાય છે તે ભાવકૃતની અપેક્ષાએ કહેવાય છે. ભાવશ્રુતજ્ઞાન ઉપયોગરૂપ મનાયું છે. તે ઉપયાગરૂપ ભાવકૃતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. હવે મૃતથી મતિ ઉત્પન્ન થવાની વાત બાકી રહી, તે શબ્દાત્મક દ્રવ્યથતથી તે ઉત્પન્ન થાય છે જ પણ જ્યાં એમ કહેવામાં આવે છે કે “મતિઃ થતપૂર્વા” તેનું તાત્પર્ય એ છે કે ઉપગરૂપ ભાવમૂતથી મતિજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અથવા “ભાવકૃતનું કાર્ય મતિ છે” એ વાત નિષિદ્ધ કરાયેલ છે. આ બન્નેના કમને નિષેધ કરાયો નથી, કારણ કે શ્રુતે પગથી ચુત થયેલ જીવના ક્રમથી મતિમાં અવસ્થાન મનાય છે જ. ભેદની ભિન્નતાની અપેક્ષાએ ગણતાં પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભિન્નતા આવે છે કારણ કે અવગ્રહ ઈહા, અવાય અને ધારણા આદિના ભેદથી મતિજ્ઞાન અઠ્ઠાવીસ પ્રકારનું, તથા અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય આદિના ભેદથી શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું મનાય છે. ૨ છે. ઈન્દ્રિ દ્વારા જે ઉપલબ્ધિ થાય છે તે ઉપલબ્ધિના વિભાગથી પણ મતિ અને શ્રુતના ભેદ છે. કહ્યું પણ છે– " सोइदियोवलद्धी, होइ सुयं सेसयं तु मइनाणं । मोत्तूणं दव्वसुयं, अक्खरलंभो य सेसेसु"॥१॥ શ્રી નન્દી સૂત્ર ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાના ભાવાથ આ પ્રમાણે છે-જેટલા વાકા હોય છે તે બધા અવધારણસહિત હોય છે. આ ન્યાયાનુસાર અહીં જે ઉપલબ્ધિ શ્રેત્રેન્દ્રિયથી ઉત્પન્ન થઈ છે. એજ ઉપલબ્ધિ શ્રુતજ્ઞાન માનવામાં આવેલ છે. શ્રાદ્રેન્દ્રિયા પલબ્ધિ પણ અહીં એજ શ્રુતજ્ઞાનરૂપ સમજવી કે જે શ્રુતાનુસારિણી હાય. જે શ્રાત્રેન્દ્રિચેપલબ્ધિ અવગ્રહ, ઇહા, અને અવાયરૂપ હાય તે શ્રુત નથી, તે તા મતિજ્ઞાનરૂપ જ છે, કારણ કે અવગ્રહાદિરૂપ શ્રેત્રેન્દ્રિયેાપલબ્ધિ શ્રુતાનુસારિણી હાતી નથી. જો એમ કહેવામાં આવે કે “બ્રાત્રેન્દ્રિયોવધિઃ શ્રુતમેવ ” શ્રોત્રેન્દ્રિચેપલબ્ધિ શ્રુત જ છે તે આ પ્રકારના કથનથી મતિજ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાનપણાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. તેથી એમ ન કહેતાં એમ જે કહેલ છે કે શ્રોત્રેન્દ્રિચોવધિરેવ શ્રુતમ્ ” શ્રોત્ર ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલ જ્ઞાન જ શ્રુત છે. એજ નિર્દોષ છે. આ કથનથી એ વાત પણ સિદ્ધ થઈ જાય છે કે જ્યારે શ્રોત્રેન્દ્રિયાપલબ્ધિ શ્રુતાનુસારિણી હોતી નથી ત્યારે તે તે મતિજ્ઞાનરૂપ હોય છે, અને જ્યારે તે શ્રુતાનુસારિણી હોય છે ત્યારે તે શ્રુતજ્ઞાનરૂપ હાય છે. (શેષ 'તુ મતિજ્ઞાનમ્ )જે ઉપલબ્ધિ ચક્ષુ આદિ ઈન્દ્રિયાથી ઉત્પન્ન થાય છે તે ઉપલબ્ધિરૂપ જ્ઞાન મતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન નથી. ગાથામાં આવેલ ‘“તુ’” શબ્દ એ બતાવે છે કે શ્રોત્ર ઇન્દ્રિયથી જન્ય પણ કાઈ કાઈ ઉપલબ્ધિ જે અવગ્રહ, ઈહા, અને અવાયરૂપ હોય છે તે મતિજ્ઞાન છે. આ પ્રમાણે ચક્ષુ વગેરે ઇન્દ્રિયજન્ય ઉપલબ્ધિમાં સામાન્યરૂપે મતિજ્ઞાનરૂપતા પ્રાપ્ત હવાથી સૂત્રકાર તેમાં પણ સંશાધન રજુ કરતા કહે છે કે- મોનળ યુસુર ” “મુવા, દ્રષ્યશ્રુતમ્ ” દ્રવ્યશ્રુતને છોડીને બાકીની ઈન્દ્રિયામાં જે અક્ષરલાભ થાય છે શબ્દ અને તેના અર્થની પર્યાલાચના થાય છે. તે પણ શ્રુતજ્ઞાન છે મતિજ્ઞાન નથી. માત્ર અક્ષરના લાભ શ્રુતજ્ઞાન નથી પણ શબ્દ અને તેના અર્થની પર્યાલાચનાત્મકતારૂપ જે અક્ષરલાભ છે એજ શ્રુત છે, કારણ કે કેવળ અક્ષરલાભતા ઈહ્વાદરૂપ મતિજ્ઞાનમાં પણ સંભવિત હાય છે. શંકાજો માકીની ઇન્દ્રિયામાં અક્ષરલાભ શ્રુત છે તે પહેલાં જે એવુ' અવધારણ કર્યું છે કે “ શ્રોત્રેન્દ્રિયોવરેિવ શ્રુતમ્ ” તે ચેગ્ય લાગતું નથી. શ્રી નન્દી સૂત્ર ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ કારણ કે આપ તે શેન્દ્રિપલબ્ધિ પણે શ્રુતરૂપે હવે પ્રતિપાદન કરી રહ્યા છો. ઉત્તર–રોવિધિ થી શ્રુતજ્ઞાનપણાનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, પણ શબ્દાર્થ પર્યાલચનરૂપ અક્ષરલાભ શ્રેત્રેન્દ્રિપલબ્ધિ જે જ હોય છે, તેથી તેમાં કેઇ દેષ નથી ૩ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં એક આ પણ ભેદ છે કે મતિજ્ઞાન વલ્કલનાં જેવું છે અને શ્રુતજ્ઞાન મુંબના જેવું છે. જે પ્રમાણે વલ્કલમાંથી મુંબ (વલ્કલની વણેલી દેરી)ની ઉત્પત્તિ થાય છે, એજ રીતે મતિજ્ઞાનથી શ્રતજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, તેથી કાર્ય અને કારની અપેક્ષાએ તેમનામાં ભેદ પડી જાય છે . ૪. 2 મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ હેવાનું એક કારણ એ પણ છે કે મતિજ્ઞાન અક્ષર અને અનક્ષર બનેરૂપ હોય છે, ત્યારે શ્રુતજ્ઞાન અક્ષરાત્મક જ હોય છે, મતિજ્ઞાનના અવગ્રહ આદિ જે ભેદ છે તેમનામાં અવગ્રહજ્ઞાન તે અનક્ષરાત્મક છે, કારણ કે તેમાં જે વસ્તુને પ્રતિભાસ થાય છે તે સામાન્યરૂપે થાય છે, તેથી તે જ્ઞાનમાં કઈ પણ પ્રકારને વિકલ્પ ઉત્પન્ન થતો નથી. આદિ જ્ઞાન અક્ષરાત્મક છે, કારણ કે અવગ્રહથી ગ્રહણ થયેલ પદાર્થને જ તેમાં પરામશ આદિ થાય છે, “શ્રુતજ્ઞાન સાક્ષર જ છે” તેનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી શબ્દ સંભળાતું નથી ત્યાં સુધી તે શબ્દ અને તેના અર્થના વિષયમાં પર્યાલોચના થઈ શકતી નથી. શબ્દ અને અર્થને પર્યાલચનસ્વરૂપ શ્રુતજ્ઞાન મનાયું છે, તે કારણે “શ્રુતજ્ઞાન સાક્ષર જ છે ” એમ સમજવું જોઈએ | ૫ | સ્વપ્રત્યાયક અને સ્વ-પર-પ્રત્યાયકની અપેક્ષાએ પણ મતિ અને શ્રતમાં ભેદ છે. મતિજ્ઞાન મૂક (મૂંગા)ની જેમ સ્વપ્રત્યાયક જ છે. જે પ્રમાણે વચનને અભાવ હોવાથી મૂક પરપ્રત્યાયક હેત નથી એજ પ્રમાણે મતિજ્ઞાન પણ દ્રવ્યશ્રતરૂપ વચનાત્મક નહીં હોવાથી પરપ્રત્યાયક હોતું નથી. પોતાના પ્રત્યાયના હેતભૂત વચનેને સદભાવ હોવાથી શ્રતમાં સ્વ અને પર પ્રત્યાયકતા બોલનારની જેમ સિદ્ધ જ હોય છે. આ રીતે પણ મતિ અને કૃતમાં ભેદ છે || ૬ છે. શ્રી નન્દી સૂત્ર ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનનુ' કારણુ મતિજ્ઞાનાવરણીય કમના ક્ષયાપશમ, તથા શ્રુતજ્ઞાનનુ કારણ શ્રુતજ્ઞાનાવરણીય કા ક્ષયે પશમ છે. આ આવરણના તફાવતને લીધે પણ એ મન્નેમાં ભિન્નતા છે. । ૭ । સૂ. ૨૪ ॥ જે રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં કાર્ય કારણભાવને લીધે ભેદ દર્શાવાયા છે, એજ રીતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના પરિગ્રહ (સ્વીકૃતિ ) ના ભેદથી એ બન્નેમાં સ્વરૂપતઃ પણ ભેદ છે, એ વાતને સૂત્રકાર બતાવે છે . અવિશ્લેસિયા મ ” ઈત્યાદિ. મતિજ્ઞાન મત્યજ્ઞાનયોઃ શ્રુતજ્ઞાન શ્રુતાજ્ઞાનયોૠ વર્ણનમ્ વિશેષ સ્વામી દ્વારા ગ્રહણ કરવાની અપેક્ષાએ અવિશેષિત મતિ મતિજ્ઞાન અને મત્યજ્ઞાન, એ અન્ને રૂપ માનવામાં આવી છે. એટલે કે સમ્યગ્દૃષ્ટિ મિથ્યા દૃષ્ટિની વિવક્ષા ન કરીને સામાન્યરૂપે વિવક્ષિત મતિ બન્ને પ્રકારને દર્શાવે છે, પણ જ્યારે મતિમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ દ્વારા પરિગૃહીત થવાની અપેક્ષાએ વિશેષતા આવે છે ત્યારે એજ મતિ જો સભ્યષ્ટિ દ્વારા પરિગૃહીત હાય તે તે મતિજ્ઞાન કહેવાય છે, અને જો તે મિથ્યાર્દષ્ટિરૂપ સ્વામી વિશેષથી પરિગૃહીત હાય તા એજ મતિ મતિઅજ્ઞાનરૂપ મનાય છે. સમ્યગ્દષ્ટિની મતિ મતિજ્ઞાન તે કારણે મનાય છે કે તે યથાવસ્થિત અને ગ્રહણ કરનારી હેાય છે તથા નિશ્ચયનયને સાધ્ય મનાવીને તેના અનુસાર પેાતાના કાર્યોની સાધિકા થાય છે. આ દૃષ્ટિ દ્વારા વ્યવહાર ધર્મના લેાપ કરાતા નથી પણ લક્ષ્ય કોટિમાં નિશ્ચય નય રહે છે. મિથ્યાદષ્ટિની મતિ મતિઅજ્ઞાનરૂપ તે કારણે માનવામાં આવી છે કે તે એકાન્તનુ અવલંબન કરીને વસ્તુનુ પ્રતિપાદન કરે છે, તેથી તેના વડે યથાવસ્થિત અથ ગ્રહણ થતા નથી. યથાસ્થિત અથ ગ્રહણના અભાવે તે મતિ તત્ત્વવિચારણારૂપ ફળથી રહિત હાય છે. શ્રી નન્દી સૂત્ર ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે શ્રુત પણ જ્યારે સામાન્યરૂપે વિવક્ષિત થાય છે ત્યારે તે શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બન્નેનું ખેાધક થાય છે, પણ જ્યારે તે વિશેષણવિશિષ્ટ હાય છે ત્યારે જો તેમાં સમ્યગ્દષ્ટિરૂપ વિશેષણ રહે છે તે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અને જ્યારે મિથ્યાષ્ટિ એવું વિશેષણ રહે છે ત્યારે એજ શ્રુતઅજ્ઞાન કહેવાય છે. શંકા—મિથ્યાદૃષ્ટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ કેમ હાય છે? કારણ કે મિથ્યાર્દષ્ટિને પણ તે બન્ને પોત–પેાતાનાં આવરણનાં ક્ષયાપશમથી જ થાય છે, તેથી તેમની ઉત્પત્તિનું પાત–પેાતાનાં આવરણના ક્ષÀાપશમ આદિ જે કારણ છે તેમનામાં મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિને લીધે ભેદ નથી, તથા સભ્યષ્ટિ જે પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ઘટ પટ આદિ પદાર્થોને જાણે છે. એજ રીતે મિથ્યાદૃષ્ટિ પણ તેમને એવાં જ જાણે છે, તેથી એ બન્નેના જાણુવારૂપી કા માં પણ ભેદ નથી ? ઉત્તર——મિથ્યાદષ્ટિને સત્ અને અસત્ નુ વિવેકજ્ઞાન હાતુ નથી. સમસ્ત વસ્તુઓને તે એકાન્તધમ વિશિષ્ટ જ જાણે છે, કારણ કે એકાન્તવાદનું' જ તે અવલ‘બન કરે છે, ભગવાને ભાંખેલ સ્યાદ્વાદનું નહીં. જ્યારે તે “ घट एवायम् ઘટ [L આ ઘડો જ છે” એવું કથન કરે છે ત્યારે તે ઘટમાં રહેલ સત્ત્વ, જ્ઞેયત્વ, પ્રમેયત્વ આદિ ધર્મના તે અપલાપ કરે છે. જો તે એવું કરતા ન હાયતા પછી આ ઘડો જ છે” આ પ્રકારનું અવધારણ તે શા માટે કરે છે ? તથા સન્દેવ ” ઘડા. સત્સ્વરૂપ જ છે” એવુ જ્યારે તે કહે છે ત્યારે તેના આ કથનથી પરરૂપની અપેક્ષાએ પણ ઘડામાં અસ્તિત્વ ધમ છે એ વાત પણ તેને કબૂલ કરવી પડશે, કારણ કે પરરૂપની અપેક્ષાએ તેમાં જ્ઞાન્તિ શબ્દના પ્રયાગ કર્યાં નથી. આ રીતે તે મિથ્યાષ્ટિ સત્ ને અત્તત્ અને બન્ને સત્ માને છે, તેથી તેની દૃષ્ટિએ સત્ અને અસમાં કેઈ ભેદ ન હોવાથી તે મિથ્યાષ્ટિનુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ માનવામાં આવ્યુ છે. શ્રી નન્દી સૂત્ર ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ તથા–મિથ્યાષ્ટિ જીવનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે કારણે પણ અજ્ઞાન સ્વરૂપ હોય છે કે એ બને મિથ્યાદર્શનની જેમ ભવભ્રમણના કારણરૂપ હોય છે. ભવના કારણભૂત તેઓ એ કારણે મનાય છે કે પશુવધ, મૈથુન વગેરે જેવાં કર્મોને “એ ધર્મના સાધનભૂત છે” એવું માને છે, તેથી દીર્ઘતર સંસારમાર્ગના પ્રવર્તક હોવાને કારણે એ બને મિથ્યાષ્ટિને માટે અજ્ઞાનસ્વરૂપ છે. જે રીતે ઉન્મત્તનું જ્ઞાન સ્વેચ્છાનુસાર પદાર્થોનું ગ્રાહક થાય છે અને તે કારણે તે અજ્ઞાનરૂપ મનાય છે. એ જ રીતે મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ મનાય છે. જો કે ઉન્મત્ત માણસ જે વસ્તુ જેવી છે એવી–તેને જાણે છે. સોનાને સેનું અને તેઢાને લેડું જાણીને યથાર્થ જ્ઞાન લાભ કરી લે છે, પણ ઉન્માદને કારણે તે સત્ય અસત્યનો ભેદ જાણવાને અસમર્થ હોય છે, તેથી તેનું સાચું ખાટું સમસ્ત જ્ઞાન પરમાર્થતા વિચારશૂન્ય કે અજ્ઞાન જ કહેવાય છે. એ જ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ આત્મા કેટલેય અધિકજ્ઞાની ભલે હોય પણ આત્માના વિષયમાં અંધારું હોવાને કારણે તેનું સમસ્ત લૌકિક જ્ઞાન શાસ્ત્રની દૃષ્ટિથી અજ્ઞાન જ છે. એજ વાત “મિચ્છાદીનાં મતિજીતે યથાવસ્થિતં વરંતુ વિવાર્થવ પ્રવર્તતે ” ઈત્યાદિ પંક્તિઓ દ્વારા સ્પષ્ટ કરાઈ છે. તેમાં એ બતાવવામાં આવ્યું છે કે મિથ્યાષ્ટિ જીવનાં મતિશ્રુતજ્ઞાન વસ્તુનાં વાસ્તવિક સ્વરૂપને વિચાર ન કરીને જ પ્રવૃત્ત થયા કરે છે. જો કે મિથ્યાદષ્ટિ જીવનું “આ રસ છે, આ સ્પર્શ છે” આ પ્રકારનું જ્ઞાન અવધારણુરૂપ અધ્યવસાય વિના પ્રવૃત્ત થાય છે, અને તે આ રીતે પિતાના વિષયભૂત પદાર્થનું સંવાદક પણ થઈ જાય છે તે પણ તેના તે જ્ઞાનમાં સ્યાદ્વાદ સિદ્ધાંતને સહેજ પણ પટ હેતું નથી. તે તે યથા કથંચિત્ પ્રવૃત્ત હોય છે. તથા જ્ઞાનનાં ફળને અભાવ હોવાથી મિથ્યાદષ્ટિનાં મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનઅજ્ઞાન સ્વરૂપ હોય છે. જ્ઞાનનું ફળ “હેય-ત્યાગવા લાયક પદાર્થને પરિત્યાગ કરો અને કાચ-ગ્રહણ કરવા લાયક પદાર્થને ગ્રહણ કરે,” એ શ્રી નન્દી સૂત્ર ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ છે. સંસારના સિવાય બીજો કેાઈ પદાથ હેય નથી તથા મેાક્ષના સિવાય બીજુ કાઈ ઉપાદેય નથી, સંસાર હેય છે અને મેાક્ષ એકાન્તતઃ ઉપાદેય છે, એ બન્ને વાતા સપરિગ્રહની વિરતિવાળા સભ્યગૂદૃષ્ટિ જીવને જ હાય છે. તે કારણે વિરતિ અવશ્ય અંગીકાર કરવા યોગ્ય છે. એજ પરમાતઃ જ્ઞાનનું ફળ છે. આ સસવિરતિરૂપ જ્ઞાનનું ફળ મિથ્યાર્દષ્ટિને પ્રાપ્ત નથી, તેથી મિથ્યાષ્ટિને જ્ઞાનનાં ફળના અભાવ હાવાથી તેનાં મતિશ્રુતજ્ઞાન અજ્ઞાનસ્વરૂપ હોય છે. કહ્યું પણ છે— 'सदसद् - विसेसणाओ, भवहे उजहिच्छिओवल भाओ । નાળામાંવાઓ, મિન્છિિટ્રક્સ બન્નાળ " || o ॥ સૂ ૨૯ ॥ શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક હાય છે એ વાત અહીં સુધી કહી. હવે શિષ્ય મતિજ્ઞાન વિષે પૂછે છે અને સૂત્રકાર તેના ઉત્તર આપે છે કે તિ ગ્રામિળિયોયિનાળ ?” ઈત્યાદિ. (C સભેદસ્ય આભિનિબોધિક જ્ઞાનસ્ય વર્ણનમ્ આભિનિબોધિકજ્ઞાન ભેદસ્યાશ્રુતનિશ્રિતસ્ય ચાતુર્વિઘ્ય પ્રતિપાદનં ચ પ્રશ્ન—પૂર્વનિર્દિષ્ટ આલિનિમેાધિકજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તર—આભિનિષેાધિકજ્ઞાન એ પ્રકારનું બતાવ્યું છે. એ એ પ્રકાર આ પ્રમાણે છે—(૧) શ્રુતનિશ્ચિત અને (૨) અશ્રુતનિશ્રિત, શ્રુતશબ્દ વડે સામાયિકથી લઈને લેાકબિન્દુસાર નામના ચૌદમાં પૂર્વ સુધીનુ દ્રવ્યશ્રુત ગ્રહણ કરેલ છે. આ દ્રવ્યશ્રુતના અભ્યાસથી ઉત્પન્ન થયેલ જે સ ંસ્કાર, એ સ ંસ્કારથી સમન્વિત જેની બુદ્ધિ છે એવાં પ્રાણીને મતિની ઉત્પત્તિ સમયે શાસ્ત્ર અને તેના અર્થની શ્રી નન્દી સૂત્ર ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ પર્યાચનાની અપેક્ષા કરીને જે મતિજ્ઞાન થાય છે તે કૃતનિશ્રિત મતિજ્ઞાન છે, જેમ કે અવગ્રહ આદિ ૧. રૂપ રસ આદિ ભેદોથી અનિદેશ્ય–જેને નિર્દેશ ન થઈ શકે એવા પદાર્થને સામાન્યરૂપે જાણવાનું નામ અવગ્રહ છે. સર્વથા શાસ્ત્રના સંસર્ગથી રહિત પ્રાણીને તથાવિધ ક્ષપશમના સદ્દભાવથી યથાવસ્થિત વસ્તુને જાણનાર જે મતિજ્ઞાન થાય છે તે કૃતનિશ્ચિત મતિજ્ઞાન છે, જેમકે ત્વત્તિ શ્રી આદિ બુદ્ધિ ૨. શંકા– ત્પત્તિકી આદિ જે બુદ્ધિઓ છે તે પણ અવગ્રહ આદિ રૂપ જ છે, તે પછી અવગ્રહ આદિમાં ઔત્પત્તિકી આદિ બુદ્ધિએમાં શું ભેદ છે? ઉત્તર–જે કે એ બુદ્ધિઓ અવગ્રહ આદિ રૂપજ છે, તો પણ શાસ્ત્રની અપેક્ષા કર્યા વિના જ એ બુદ્ધિઓ ઉત્પન્ન થાય છે, તેથી તેને અવગ્રહ આદિથી ભિન્નરૂપે માની છે, અને એ કારણે જ સૂત્રકારે તેમનું અલગ રીતે પ્રતિપાદન કર્યું છે. અમૃતનિશ્રિતના વિષયનું વિવેચન ટૂંકું છે. તેથી સૂત્રકાર પહેલાં શ્રતનિશ્રિતનું વિવેચન ન કરતાં અશ્રુતનિશ્ચિતનું જ વિવેચન કરે છે. પ્રશ્ન–અમૃતનિશ્ચિત મતિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર–અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન ચાર પ્રકારનું છે-(૧) ઔત્પત્તિકી, (૨) વૈયિકી, (૩) કર્મ જા અને (૪) પારિણામિકી, એ ચાર મતિ છે. જે મતિ શાસ્ત્રાભ્યાસ આદિ કરવાથી ઉત્પન્ન થતી નથી પણ આપોઆપ ઉત્પન્ન થાય છે– જેને વહેવારમાં “ હાજર જવાબ” કહે છે. એનું નામ ઔત્પત્તિકી મતિ છે. શંકા–સમસ્ત મતિનું કારણ ક્ષોપશમ દર્શાવેલ છે, તે આ વાત કેવી રીતે માની શકાય કે એ મતિ સ્વતઃ ઉત્પન્ન થાય છે? ઉત્તર—એ તે બરાબર છે, પણ ક્ષયે પશમ એ મતિઓમાં ભેદની પ્રતિ પત્તિ (સમજવા) નું કારણ હોઈ શકતું નથી, કારણ કે પશમ સર્વે મતિઓની ઉત્પત્તિમાં સર્વ સાધારણ રીતે કારણ હોય જ છે, તેથી તે અલગ રીતે પ્રતિપત્તિનું કારણ હોઈ શકતું પ્રથી, અને જ્યાં ઔત્પત્તિકી મતિનું અન્ય વિનચિકી આદિ મતિઓથી અલગ રીતે પ્રતિપત્તિ (સમજવા) ને માટે વ્યપદે શાન્તર કરવાને પ્રારંભ કર્યો ત્યાં વ્યપદેશાન્તરનું નિમિત્ત વિનયાદિક કેઈ નથી, ફક્ત એ પ્રકારની તેની ઉત્પત્તિ જ નિમિત્ત છે તેથી અહીં એજ સાક્ષાતરૂપે નિર્દિષ્ટ કરવામાં આવી છે તેના ગુરુની શુશ્રુષા કરવી તેનું નામ વિનય છે. આ વિનયરૂપ કારણથી જે મતિ ઉત્પન્ન થાય છે તે વનયિક મૂર્તિ છે. અથવા જેમાં વિનય પ્રધાન હોય તે પણ વનયિકી મતિ છે ૨. આચાર્ય વિના સ્વયં પ્રાપ્ત થયેલ કળાને કર્મ કહે છે, અને આચાર્યથી પ્રાપ્ત થયેલ કળાને શિલ્પ કહે છે. એમાં કમથી જે મતિ ઉત્પન્ન થઈ હોય તે કર્મજા મતિ છે. શિલ્પ, વિનયથી પ્રાપ્ત થાય છે, શિલ્પથી ઉત્પન્ન શ્રી નન્દી સૂત્ર ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ થયેલ મતિને નિયિકીમાં સમાવેશ થઈ જાય છે ૩. ઘણું લાંબા કાળ સુધી પૂર્વાપર અર્થના વિચારથી જનિત આત્મધર્મવિશેષ જે મતિની ઉત્પત્તિમાં કારણભૂત હોય છે તે પરિણામિકી મતિ છે. આ પરિમિકી મતિ અનુમાન, કારણ માત્ર અને દૃષ્ટાન્તથી સાધ્યને સિદ્ધ કરનારી હોય છે, અને જેમ જેમ અવસ્થા વીતતી જાય છે તેમ તેમ પુષ્ટ થતી તે સ્વર્ગ અને મેક્ષ ફળને દેનારી છે ૪. આ પ્રકારે આ ચાર પ્રકારની મતિ તીર્થકર, ગણધરએ કહેલ છે. કારણ કે જેટલું અદ્ભુત નિશ્રિત મતિજ્ઞાન છે તે બધું આ ચાર મતિઓમાં જ સમાવેશ પામી જાય છે. ગા. ૧ છે ઔત્પત્તિકબૂલેક્ષણમ્ હવે ઓત્પત્તિકી મતિનું શું લક્ષણ છે તે સૂત્રકાર નીચેની ગાથા દ્વારા બતાવે છે.–“પુત્રમäિ ” ઈત્યાદિ. જે પદાર્થ પહેલાં કદી જોયે ન હોય, બીજા કેઈની પાસેથી સાંભળે પણ ન હય, અને મનથી જેની કલ્પના પણ કરી ન હોય, એવા પદાર્થને એજ સમયે યથાવસ્થિત રૂપે જેના દ્વારા નિશ્ચય થઈ જાય એ મતિનું નામ ઓત્પત્તિકી મતિ છે. તેનું તાત્પર્ય એ છે કે આ મતિને વિષય અબાધિત હોય છે. એટલે કે બુદ્ધિ સમસ્ત વિષયોને નિઃસંદેહ રૂપે સ્પષ્ટ કરે છે. એ ગા. ૨ ઔત્પત્તિક્યાબુદ્ધ રૂદાહરણાનિ તેનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે-“મેરરિસ્ટ ૨” ઈત્યાદિ એ બાર ઉદાહરણને સ્પષ્ટ રીતે ખુલાસે ટીકાને અંતે છે. જે ગા. ૩ વાચનાતરથી પણ ઔત્પત્તિકી મતિના સત્તાવીસ ઉદાહરણ નીચે મુજબ છે-“ માળિય ૨” ઈત્યાદિ. એ સત્તાવીશ ઉદાહરણને ખુલાસે પણ ટીકાને અંતે છે કે ગા. ૪ ૫ છે હવે વિનયિકી મતિનું લક્ષણ કહે છે–“નિથાળનમસ્થા” ઈત્યાદિ, શ્રી નન્દી સૂત્ર ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ વૈનયિકબુદ્ધેર્લક્ષણમ્ કઠિન કાચનું સંપાદન કરવું એ કાયરાને માટે દુષ્કર હાય છે તેથી તે એાજા સમાન હોવાથી ભાર કહેલ છે. તેનુ સપાદન કરવામાં દક્ષ, તથા, ધમ, અથ અને કામના ઉપાર્જનના ઉપાય દર્શાવનાર સૂત્રેા અને તેમના અના જેના વડે સાર ગ્રહણ કરી શકાય એવી, એટલે કે નીતિશાસ્ત્રમાં નિપુણુ, તથા આલાક અને પરલેાકના સુ ંદર ફળ દેનારી વિનયથી ઉત્પન્ન થયેલી મતિને વૈયિકી મતિ કહે છે. શકા—જો આપ વૈનયિકી મતિને ત્રિવર્ગના ઉપાયને ખતાવનારી સૂત્ર અર્થના સાર ગ્રહણ કરનારી કહેા છે તે પછી તે અશ્રુતનિશ્રિત કેવી રીતે માની શકાય, કારણ કે શ્રુતના અભ્યાસ વિના ત્રિવર્ગનાં સ્વરૂપને સમજવાનું સંભવિત હાઇ શકતું નથી ? વૈનયિક બુદ્ધેરૂદાહરણાનિ ઉત્તર—વૈનયિકી મતિમાં જે અશ્રુતનિશ્ચિતતા ખતાવવામાં આવી છે તે પ્રાયાવૃત્તિને આધારે બતાવાઈ છે, એટલે કે તેમાં પ્રાયઃ અશ્રુતનિશ્ચિતતા છે, તેથી જો તેમાં થાડા પ્રમાણમાં શ્રુતનિશ્રિતતા પણ હેાય તે તેમાં કાઇ દોષ નથી. ॥ ગા. ૧૫ કર્મજાયા બુદ્ધે લેક્ષણમ્ / કર્મજાયા બુદ્ધે રૂદાહરણાનિ હવે ખાર ઉદાહરણા દ્વારા સૂત્રકાર તેનાં સ્વરૂપનું પ્રતિપાદન કરે છે “ નિમિત્તે ’ઈત્યાદિ. શીયા સારી” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર આ બન્ને ગાથાનાં સત્તાવીશ દૃષ્ટાંતાનુ સ્પષ્ટીકરણ ટીકાને અંતે આપ્યું છે. । ગા, ૨ ॥ ૩ ॥ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ પારિણામિક્યા બુદ્ધે લક્ષણમ્ હવે સૂત્રકાર કજા મતિનું સ્વરૂપ બતાવે છે—“ વોટિસારા ’ ઈત્યાદિ. જે મતિ દ્વારા કવ્ય કર્મ-કાર્યના મનની લીનતા પૂર્વક સારી રીતે સાર ગ્રહણ કરાય છે, તથા જે મતિ કાર્ટીના અભ્યાસ અને વિચારથી વિસ્તાર પામી હેાય, અને જે મતિને લીધે સંસારમાં પ્રશંસા થાય તે મતિને કમજામતિ કહે છે. ! ગા. ૧ ॥ ળદુ ’ઈત્યાદિ. કમ જાતિનાં ખાર ઉદાહરણા કહે છે-“ હે એ ખાર દૃષ્ટાન્તાનું સ્પષ્ટીકરણ ટીકાને અંતે આપ્યુ છે. ! ગા. ૨૫ હવે ચેાથી પારિણામિકી મતિનું સ્વરૂપ કહે છે-‘“ અનુમાનહેટિ॰ ઈત્યાદિ. અનુમાન; હેતુ અને દૃષ્ટાન્ત દ્વારા સાધ્ય અને સિદ્ધ કરનારી; ઉમરના પ્રમાણે પુષ્ટ થનારી, તથા અભ્યુદય અને નિઃશ્રેયસરૂપ ફળવાળી મતિને પારિ ણામિકી મતિ કહે છે. ા ગા. ૧ ૫ અનુમાન સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાનના ભેદથી એ પ્રકારનું દર્શાવ્યું છે. અહીં પ્રકૃતિમાં સ્વાર્થાનુમાન ગ્રહણ કરાયું છે. સ્વાથ્યનુમાનનુ પ્રતિપાદક જે ૫ચાવયવરૂપ વચન છે તે હેતુ છે. આ હેતુ પરાર્થાંનુમાન છે. જ્યાં પોપદેશની અપેક્ષા વિનાજ મનુષ્યને સ્વયં નિશ્ચિત કરેલ સાધનથી જે સાધનનું સહાયક પૂર્વકાલીન તર્કોનુભૂત વ્યાપ્તિનું સ્મરણ થવુ છે તે વડે સાધ્યનું જ્ઞાન થાય છે તે સ્વાથ્યનુમાન છે. જેમ કે-રસામાં આદિમાં વારંવાર ધુમાડા તથા અગ્નિને જોવાથી અનુમાન કરનાર પુરુષને એ મજબૂત અનુમાન થાય છે કે જ્યાં જ્યાં ધુમાડો હેય ત્યાં ત્યાં અગ્નિહાય જ, કારણ કે જેટલા ધુમાડો થાય છે તે અગ્નિ વિના ઉત્પન્ન થતા નથી. આ રીતે ધુમાડા અને અગ્નિની તર્કથી વ્યાસિ ગ્રહણ કરીને જ્યારે તે કાઇ પર્વતાદિક ધર્મીમાં ધુમાડારૂપ સાધનને જોવે છે તે તેને તરતજ આગળ તર્કોનુભૂત ધુમાડા તથા અગ્નિની વ્યાપ્તિનું સ્મરણ થઈ આવે છે. તેના આધારે તે ધુમાડારૂપ સાધન વડે એ જાણી લે છે કે આ શ્રી નન્દી સૂત્ર ܕܕ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ "9 આ ,, આ પતમાં અગ્નિ છે. જો અગ્નિ ન હોત તા આ અવિચ્છિન્ન શાખાવાળા જે ધુમાડા દેખાય છે તે દેખાત નહીં. આ સ્વાર્થાનુમાન જે જ્ઞાનરૂપ હાય છે પણ સમજાવવાને માટે જ અહીં તેના “ પર્વતોડ્યું માર્ ધૂમવવાનું રીતે શબ્દ દ્વારા ઉલ્લેખ કરાયા. છે જેવી રીતે પ્રત્યક્ષને “અર્ચ ઘટ શબ્દ દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે. જે અનુમાનમાં પોપદેશની અપેક્ષા કરીને સાધનથી સાધ્યનું જ્ઞાન થાય છે તે પાર્થાનુમાન છે. જેમકે જ્યારે કોઇ એવુ કહે કે જુએ ભાઈ! આ પર્વતમાં અગ્નિ છે, કારણ કે ધુમાડા નીકળી રહ્યો છે, જેમ-રસાડામાંથી ધુમાડા નીકળતા હાય તેા ત્યાં અગ્નિ રહેલ હાય છે, એજ પ્રમાણે પતમાં પણ એવુ થઈ રહ્યુ છે તેથી ત્યાં પણ અગ્નિ છે. આ પોંચાવચન વાકય છે, કારણ કે પર્વતમાં અગ્નિના સદ્ભાવ સ્થાપિત કરાઇ રહ્યો છે તેથી તે પક્ષ છે ૧. અગ્નિ સાધ્ય છે ૨. પક્ષ અને હેતુના સમુદૃાયરૂપ કથનને પ્રતિજ્ઞા કહેવાય છે. ૧. ધૂમવત્વાત્ એ પચમ્યન્ત સાધન થયું ૨. મહાનસ દૃષ્ટાંત ૩. પક્ષમાં હેતુના ઉપસંહાર ૪. અને સાધ્યને ઉપમહાર નિગમન થયે ૫. આ રીતે શ્રોતાને પંચાયવરૂપ વાકચ દ્વારા જે જ્ઞાન કરાવાય છે તે પરાર્થોનુમાન કહેવાય છે. અથવા (૧) જે જ્ઞાપક હાય છે તે અનુમાન અને (૨) જે કારણ હાય છે તે હેતુ છે. (૩) વસ્તુતત્ત્વના નિણૅય જેમાં જોવામાં આવે છે તે દૃષ્ટાંત છે ગાથામાં અનુમાન-હેતુ-દષ્ટાન્ત ’• અહીં ઇતરેતર દ્વન્દ્વ સમાસ થયા છે. કાલકૃત દેહાવસ્થાનું નામ વય છે. આ રીતે અનુમાન, હેતુ, દૃષ્ટાંત દ્વારા સાધ્ય અને સિદ્ધ કરનારી, વયના વિપાક પ્રમાણે પરિણામનવાળી, અને હિત અને કલ્યાણુરૂપ ફળવાળી મતિનું નામ પરિણામિકી મતિ છે ।।૪] પારિણામિક્યા બુદ્ધે રૂદાહરણાનિ તેનાં દૃષ્ટાંતા આ પ્રમાણે છે-“મ૰” ઇત્યાદિ ત્રણ ગાથા. એ ત્રણ ગાથાએનાં એકવીસ ઉદાહરણાનું સ્પષ્ટીકરણ ટીકાને અંતે છે।૪। આ રીતે અહીં સુધી અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું વણુન કર્યું" છે। સૂ. ૨૬॥ હવે સૂત્રકાર શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન કરે છે- એતિયુનિ સિય' ? ” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રતનિશ્ચિતમતિજ્ઞાન ભેદ કથનમ્ શિષ્ય પૂછે છે--હે ભદન્ત! કૃત નિશ્ચિત મતિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર–શ્રુતનિશ્રિત અતિજ્ઞાન નીચે પ્રમાણે ચાર પ્રકારનું છે–(૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય અને (૪) ધારણા, વસ્તુનું સામાન્યરૂપથી જ્ઞાન થવું તેનું નામ અવગ્રહ છે. અવગ્રહ જ્ઞાનથી એવી વસ્તુ ગ્રહણ થાય છે કે જેમાં જ્યાં સુધી તે અવગ્રહના વિષયભૂત વાળી રહે છે ત્યાં સુધી નામ જાતિ આદિની કલ્પના થતી નથી. અવગ્રહને કાળ માત્ર એક સમય જ છે. તાત્પર્ય–નામ જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત સામાન્ય માત્રનું જ્ઞાન અવગ્રહ છે. જેમ કે ગાઢા અંધારામાં કઈ વસ્તુને સ્પર્શ થઈ જતાં “આ કંઈક છે” એવું જ્ઞાન. આ જ્ઞાનમાં એ ખબર પડતી નથી કે કઈ ચીજને સ્પર્શ છે? તેથી આ અવ્યક્ત જ્ઞાનનું નામ અવગ્રહ છે. એજ વાત “સામાથી પિરસારિમિનિસ્ય” એ પંક્તિઓ દ્વારા સ્પષ્ટ કરેલ છે. અવગ્રહ જ્ઞાનમાં વસ્તુ, રૂપ, રસ આદિ દ્વારા અનિર્દેશ્ય હોય છે, કારણ કે આ જ્ઞાન અવ્યકત હોય છે. (૧) વસ્તુના નિર્ણયને માટે જે ચેષ્ટા થાય છે તેનું નામ ઈહા છે. અવગ્રહ દ્વારા નામ, જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત જે સામાન્ય માત્ર ગ્રહણ કરાયેલ છે તેના ઉત્તર કાળમાં એજ સામાન્યને વિશેષરૂપે નિશ્ચિત કરવાને માટે જે વિચારણ થાય છે તે ઈહાજ્ઞાન છે. જેમ સ્પર્શન ઈદ્રય દ્વારા સામાન્યરૂપથી સ્પર્શ ગૃહીત થતાં એવી જે વિચારણા થાય છે કે “આ સ્પર્શ કે છે? કોને છે ? શું કમળનાળને છે ? અથવા સર્પને છે ?” આ પ્રકારની વિચારણું ગાઢ અંધકારમાં જે સૂજતા મનુષ્યો હોય છે તેમને પણ થયા કરે છે. શંકા–સંશય તથા ઈહા જ્ઞાનમાં શે ભેદ છે? “આ સ્થાણુ છે કે પુરુષ છે” આ પ્રકારને જેમ સંશય થાય છે એ જ પ્રમાણે “શું આ કમળનાળને શ્રી નન્દી સૂત્ર ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ છે કે સર્પના સ્પર્શે છે” એવું અનિશ્ચયાત્મક ઇહાજ્ઞાન પણ હોય છે તે પછી આ અનિશ્ચયાત્મક ઈહાજ્ઞાનમાં સંશયરૂપતા આવવાથી આ ઈહાજ્ઞાન સંશ યરૂપ થઈ ગયું. ઉત્તર——એમ કહેવું તે ઉચિત નથી, કારણ કે સંશયજ્ઞાનમાં વસ્તુની સમજણ પડતી નથી તેથી તે અજ્ઞાનસ્વરૂપ મનાંયુ' છે, ઈહા એવી નથી. કારણ કે તે મતિજ્ઞાનને ભેદ છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે—અવગ્રહજ્ઞાન પછી સશય થાય છે. એ સંશયને દૂર કરવાને માટે જે પ્રયત્ન થાય છેતે ઇહા છે, જ્યારે ગાઢ અંધકારમાં કઈ વસ્તુના સ્પર્શ થાય છે ત્યારે એવા વિચાર થાય છે કે 66 આ સ્પર્શી કમળનાળના છે કે સાપના છે” આ વિચાર જ સંશય છે. આ સંશયને દૂર કરવાને ઉત્તરકાળમાં જે એવા વિચાર આવે છે કે “ આ સ્પ કમળનાળના હાવા જોઈ એ, કારણ કે જે સાપને સ્પર્શ હાત તે તે એ રિસ્થિતિમાં ફુંફાડા કર્યા વિના ન રહેત. ” મસ એજ વિચરણાને ઇહા કહે છે, એજ વાતને ટીકાકારે અવથાતુન હિર્ગત્રાચાર્ વનું ” ઇત્યાદિ પંક્તિએ દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેમના દ્વારા તે મતાવે છે કે અવગ્રહ જ્ઞાનના ઉત્તરકાળમાં અને ‘અવાય'ના પહેલાં સદ્ભૂત અના ઉપાદાનની તરફ ઝુકેલ, અને અસ ્ ભૂત અના પરિત્યાગની તરફ રહેલ આ મતિજ્ઞાનનું વિશેષરૂપ ઈહાજ્ઞાન હોય છે. જેમ કે-કેાઈ વ્યક્તિએ પહેલાં સામાન્યરૂપે શબ્દ સાંભળ્યે, સાંભળતા એવું લાગે છે કે આ શબ્દમાં સામાન્યરીતે મધુરતા આદિ શંખધમ વિદ્યમાન છે, કશતા નિષ્ઠુરતા આદિ ધનુષ-શબ્દના ધર્મ વિદ્યમાન નથી, તેથી તે શંખને અવાજ હાવા જોઈએ. અથવા એક વ્યક્તિને વનમાં સૂર્યાસ્ત થઈ જવાથી જ્યારે સ્થાણુને જોવાથી એવું લાગે છે કે “શું આ સ્થાણુ છે કે પુરુષ છે” આ વિચાર આવતા સ્થાણુના પણ નિર્ણય થતા નથી અને પુરુષને પણ નિષ્ણુય થતા નથી. ખસ એજ સંશય છે, પણ જ્યારે તેના જોવામાં એ આવે છે કે અહીંયા તા લતાએ ચડેલી છે અને પક્ષીઓના માળા પણ છે ત્યારે તે વિચારવા લાગે છે કે આ સ્થાણુ હાવુ જોઇએ કારણ કે તેના ઉપર લતા શ્રી નન્દી સૂત્ર ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ ચડેલી છે, અને કાગડા વગેરે પક્ષીઓના માળા સ્પષ્ટ દેખાય છે. અહીં જ્યારે સૂર્ય અસ્ત પામી રહ્યો છે અને આ છે આ છો અંધકાર છવાઈ રહ્યો છે ત્યારે આ મહારણ્યમાં આ સ્થાણુની જ સંભાવના છે, પુરુષની નહીં, કારણ કે પુરુપનું અસ્તિત્વ દર્શાવનાર માથું ખંજવાળવું, હાથ ડેક આદિનું હલનચલન આદિ ધર્મ છે તે જણાતાં નથી, તેથી આવા પ્રદેશમાં આ સમયે સામાન્ય રીતે મનુષ્યના અસ્તિત્વની સંભાવના નથી, તેથી એ સ્થાણુ જ હોવું જોઈએ, પુરુષ નહીં. કહ્યું પણ છે "अरण्यमेतत् सविताऽस्तमागतो, न चाधुना संभवतीह मानवः । प्रायस्तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना"॥१॥ એટલે કે–આ નિર્જન વન છે, સૂર્ય પણ અસ્ત પાપે છે, તેથી આ સમયે અહીં મનુષ્યની સંભાવના નથી, તેથી માળાઓ અને લતાઓથી યુક્ત સ્થાણુ જ હેવું જોઈએ આ શ્લોકમાં જે “જરાતિ સમાજનાજ્ઞા” એ પદ , તેને અર્થ આ પ્રમાણે છે–સ્મરાતિ મહાદેવના નામ સમાન નામવાળું સ્થાણુ, આ રીતે વસ્તુના નિર્ણય કરવાની તરફ ઢળતું જે જ્ઞાન છે તેનું નામ શું છે. સંશયમાં અને ઈહામાં આ રીતે તફાવત પડે છે-સંશયમાં નિર્ણયની તરફ ઝુકવાપણું નથી ત્યારે છું માં છે. ઈહામાં તદ્દન નિશ્ચય નથી. એ નિશ્ચય તે જવાચજ્ઞાન માં જ છે. તેથી ને કવચિજ્ઞાન ની આગળ માનેલ છે. એજ રીતે જ્યારે અવગડ જ્ઞાનને વિષય “આ મનુષ્ય છે” એ હોય છે ત્યારે તેમાં પણ સદ્ભૂત વિશેષ અર્થની પર્યાલચના થાય છે, જેમકે “આ મનુષ્ય દક્ષિણને છે કે ઉત્તર છે” જ્યારે આ પ્રકારના અવગ્રહ પછી સંશયજ્ઞાન થાય છે ત્યારે તેના નિવારણને માટે જે એવું જ્ઞાન થાય છે કે–“એ દક્ષિણ દેશને હવે જોઈએ, કારણ કે દક્ષિણદેશમાં જે જાતને પહેરવેશ હોય છે તે પ્રકારને પહેરવેશ તેણે ધારણ કરેલ છે ? તથા અવગ્રહથી ગ્રહણ કરેલ અર્થના નિર્ણયરૂપ જે અધ્યવસાય (પ્રયત્ન) છે તે અવાજ છે. જેમ કે “આ શબ્દ શંખને જ છે” અથવા “આ સ્થાણુ જ છે” આદિ. આ રીતે નિશ્ચયાત્મક બેધનું નામ જવાય છે. નિર્ણય, અવગમ, એ બધા વા નાંજ પર્યાયવાચી શબ્દો છે. સવાર-નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ રહે છે પછી મન વિષયનરમાં ચાલ્યું જાય છે, તેથી તે નિશ્ચયને લેપ થાય છે, પણ તે એવા સંસ્કાર મૂકી જાય છે કે જેથી આગળ કઈ ગ્ય નિમિત્ત મળતાં તે નિશ્ચિત વિષયનું મરણ થઈ આવે છે. “આ નિશ્ચયની સતત ધારા, તેનાથી જનિત સંસ્કાર અને સંસ્કારજનિત સ્મરણ” મતિના એ સઘળા વ્યાપાર ધારણા છે. એજ વાતનું સ્પષ્ટીકરણ કરતા ટીકાકાર કહે છે કે–નિણીત અર્થવિશેષનું ગ્રહણ જ ધારણું છે, આ ધારણાનાં આ રીતે ત્રણ શ્રી નન્દી સૂત્ર ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ભેદ છે-(૧) વિવુતિ (૨) વાસના અને (૩) કૃતિ. “અવાય દ્વારા નિશ્ચિત અર્થમાં અવાયની પછી જ્યાં સુધી ઉપયાગની ધારા કાયમ રહે છે, તેનું નામ અવિસ્મૃતિ છે. અવિશ્રુતિને કાળ અન્તર્મુહૂર્તને છે. આ અવિસ્મૃતિ વડે જે સંસ્કાર આત્મામાં સ્થાપિત કરાય છે તેનું નામ વાસના છે. સંખ્યાત અસંખ્યાત કાળ સુધી રહે છે. આ વાસનાથી એ વાત બને છે કે કાળાન્તરે કઈ તાદશ અર્થને દેખવારૂપ કારણે સંસ્કારની ઉત્પત્તિ થઈ જાય છે. તેનાથી એવું જ્ઞાન થાય છે કે આ વસ્તુ એ જ છે કે જેને મેં પહેલાં જોઈ હતી. આ પ્રકારનું જ્ઞાન જ સ્મૃતિ છે. અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ, એ ત્રણેમાં ધારણાનું સામાન્ય લક્ષણ રહે છે, તેથી તે ત્રણે ભેદ ધારણુસ્વરૂપ માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે " तयणंतर तयत्थाऽविच्चवण जोय वासणा जोगो। कालं तरे य ज पुण, अणुसरण धारणा सा उ" ॥१॥ આ ગાથાને અર્થ આ પ્રમાણે છે–(૧) “અવાય પછી અવાયગૃહીત અર્થમાં ઉપયોગની અપેક્ષાને લઈને જે ઉપગની ધારાનું અવિચ્યવન થાય છે. તથા (૨) જીવની સાથે વાસનાનો જે સંબંધ થાય છે, (૩) પછી કાલાન્તરે ઈન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ થતા અથવા ન થતા મન વડે તે અર્થની જે સ્મૃતિ થાય છે, આ રીતે ત્રિવિધરૂપે જે અર્થનું અવધારણ થાય છે એજ ધારણા છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે–અવાય દ્વારા નિશ્ચિત થયેલ પદાર્થમાં તેના પછી જ્યાં સુધી નિરંતર તે પદાર્થને જે ઉપગ કાયમ રહે છે તે ઉપગનું કાયમ રહેવું તે અવિસ્મૃતિ છે, આ ધારણાને પહેલે ભેદ છે ૧. આ અર્થે પગનું જે આવરણ કરનાર કર્મ છે તેને ક્ષપશમ તે વાસના છે. વાસનાના બળે જ કાળાન્તરે જીવ તે અર્થના ઉપયોગથી વાસિત બની રહે છે, અને એ પદાર્થની સ્મૃતિ કર્યા કરે છે. આ વાસના ધારણાને બીજે ભેદ છે ૨. કાલાન્તરે જ્યારે તે જોયેલ પદાર્થની સાથે ઈન્દ્રિયોને સંબંધ થાય છે કે થતું નથી ત્યારે પણ જીવ મનમાં એ પદાર્થનું જે સમરણ કરે છે એ સ્મૃતિ ધારણાને ત્રીજે ભેદ છે ૩. તેનું તાત્પર્ય ફક્ત એટલું જ છે કે-(૧) અવાયની પછી તે જોયેલ પદાર્થને આત્મામાં જે ઉપગ કાયમ રહે છે તે અવિસ્મૃતિ, અને (૨) તે અવિસ્મૃતિથી તેનું આવરણ કરનાર કર્મોને ક્ષયોપશમ થવે તે વાસના, અને (૩) વાસનાને બળે તે પદાર્થનું સ્મરણ થવું તે સ્મૃતિ છે. આ રીતે ધારણાના ત્રણ ભેદ છે. આ રીતે એ કૃતનિશ્ચિત મતિજ્ઞાનના ભેદ છે સૂ.૨૬ શ્રી નન્દી સૂત્ર ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહ ભેદનિરૂપણમ્ હવે સૂત્રકાર અવગ્રહના ભેદોનુ નિરૂપણ કરે છે-‘ સેન્જિં તું પnહે” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે-પૂર્વનિર્દિષ્ટ અવગ્રહનુ શુ સ્વરૂપ છે ? ઉત્તર-અવગ્રહ એ પ્રકારના દર્શાવ્યા છે– અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ જેમાં વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય છે તે અર્થાવગ્રહ છે તેમાં રૂપાદિક સમસ્ત વિશેષાથી નિરપેક્ષ એવા અનિર્દેશ્ય સામાન્ય માત્ર અર્થનુ ગ્રહણ થાય છે. તેના કાળ એક સમય છે ૧. જે પ્રકારે દીવા વડે ઘટ, પટ આદિ અર્થાની અભિવ્યક્તિ થાય છે એજ રીતે જેના દ્વારા અર્થની વ્યંજના—અભિવ્યક્તિ થાય છે તે વ્યંજન છે, તે વ્યંજન શ્રોત્ર આદિ ઉપકરણેન્દ્રિયા અને તેમના વિષયભૂત શબ્દાદિનુ પરસ્પર સ ંબંધસ્વરૂપ માનવામાં આવેલ છે. એટલે કે ઉપકરણેન્દ્રિયને વિષયની સાથે સખંધ થવા તે ત્ર્યંજન છે. ઈન્દ્રિય અને પદાર્થોના સંબંધ થતા જ ઈન્દ્રિયાના શબ્દાદિ રૂપ વિષય, શ્રેત્રાદિક ઇન્દ્રિયાદ્વારા જાણી શકાય છે, ખીજી રીતે નહીં, તેથી સંબ ંધનું નામ વ્યંજન છે. ઈન્દ્રિય અને પટ્ટાના સંબંધરૂપ વ્યંજન દ્વારા જે શબ્દાદિક રૂપ અના સૌપ્રથમ અતિઅલ્પમાત્રામાં અવગ્રહ-પરિચ્છેદ્ર થાય છે તે વ્યંજનાવગ્રહ છે. તાત્પય એ કે—પ્રારંભમાં જ્ઞાનાની માત્રા એટલી આછી હાય છે કે તેના વડે 66 આ કઇક છે” એવા સામાન્ય મેષ પણ થવા પામતા નથી, એનુ જ નામ અવ્યક્ત પરિચ્છે છે, અને એજ વ્યંજનાવગ્રહ છે. અથવા- વ્યયમ્સે જ્ઞાયન્તે કૃતિ व्यञ्जनानि - शब्दादि रूपाः ” એટલે કે આ વ્યુત્પત્તિપ્રમાણે વ્યંજનના અથ શબ્દાદિકરૂપ અર્થ છે, કારણ કે તેમને જ અવ્યક્તરૂપે વ્યંજિત કરાય છે. આ રીતે એ વ્યંજનાનુ ઉપકરણેન્દ્રિયાને વિષયભૂત થઈને જે અન્યક્તરૂપે ગ્રહણ થાય છે તે વ્યંજનાવગ્રહ છે. અથવા“ અથચયંતે ત્રટી તેિડનેન ઘટ: પ્રીપેનેનેતિ યાનમ્ " આ વ્યુત્પત્તિ પ્રમાણે વ્યંજન શબ્દના અર્થ ઉપકરણ ઇન્દ્રિય ار શ્રી નન્દી સૂત્ર ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ દ્વારા શબ્દાદિક વિષયરૂપ અર્થ અવ્યક્તરૂપે ગ્રહણ થાય છે. એજ વ્યંજનાવગ્રહ છે. ઉપકરણ ઈન્દ્રિયને શબ્દાદિક રૂપ પિતાના વિષયની સાથે સંબંધ થતા પ્રથમ સમયથી લઈને અર્થાવગ્રહના પહેલાં જ તેમનું બહુજ ચેડાં પ્રમાણમાં જ્ઞાન થાય છે, જેમકે સુસ, મત્ત અને મૂચ્છિત વ્યક્તિઓને પદાર્થને સંબંધ થતા થતાં પ્રમાણમાં અવ્યક્ત બોધ થાય છે તેનું નામ વ્યંજનાગ્રહ છે. તેને કાળ અત્તમુહૂર્ત છે. શંકા—વ્યંજનાવગ્રહના સમયે જ્યારે “આ કંઈક છે” એ સામાન્ય બધ પણ થવા પામતું નથી. તે પછી તેને જ્ઞાનરૂપ કેમ કહ્યું? એટલે કે જે વ્યંજનાવગ્રહના સમયે જ્ઞાનનું થોડું પણ સંવેદન (અનુભવ) થતું નથી તે પછી એ જ્ઞાનરૂપ કેવી રીતે માની શકાય કે જેથી તે મતિજ્ઞાનના એક ભેદરૂપ માની શકાય? ઉત્તર-વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા ઘણી છેડી છે. અવ્યક્ત છે. તેથી તેનું સંવેદન થતું નથી. સંવેદન ન થવાથી તેમાં જ્ઞાનરૂપતાને અભાવ આવી શકતે નથી. તેમાં જ્ઞાનાંશરૂપતા ન હોય એટલે કે પ્રથમ સમયે પણ શબ્દાદિ રૂપે પરિણત દ્રવ્યની સાથે ઉપકરણ ઈન્દ્રિયોને સંબંધ થતા વ્યંજન નાવગ્રહ અનિવાર્ચનીય શેડી પણ જ્ઞાનમાત્રાને સ્વીકાર કરવામાં ન આવે તે પછી દ્વિતીય સમયમાં પણ જ્ઞાન માત્રા ન હોવી જોઈએ. આ રીતે અંતીમ સમયે પણ જ્ઞાન નહીં હોય; તેથી અર્થાવગ્રહ થઈજ નહીં શકે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રથમ સમયમાં જ્ઞાનમાત્રા અતિ અલ્પ હોય છે, પણ જેમ જેમ વિષય અને ઇન્દ્રિયને સંબંધ પુષ્ટ થતું જાય છે તેમ તેમ જ્ઞાનની માત્રા પુષ્ટ થતી જાય છે. જ્ઞાનની માત્રા જ્યારે એટલી પુષ્ટ થાય કે તેના વડે એમ ખબર પડવા માંડે કે “આ કંઈક છે” ત્યારે એ જ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહના રૂપે પરિણમે છે. જે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા કે જે તે સમયે અવ્યક્તતર કે અવ્યક્ત રૂપે રહે છે એમ ન માનવામાં આવે તે પછી વ્યંજનાવગ્રહની પછીના પુષ્ટિ થતાં જે અવગ્રહરૂપે પરિણતિ થાય છે તે કેવી રીતે થઈ શકે વ્યંજનાવગ્રહીને શ્રી નન્દી સૂત્ર ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ એક પુષ્ટ અંશ જ અર્થાવગ્રહ થાય છે. અર્થાવગ્રહથી થનારઅનેા બેષ જાણુનારના ધ્યાનમાં આવતા નથી, એજ તેમની વચ્ચેના ભેદ છે,. જ્ઞાનના અભાવે કરીને તેમાં ભેદ મનાયા નથી તેથી એ સ્વીકારવુ' જોઇએ .કે વ્યાંજનાવગ્રહમાં કેટલીક જ્ઞાનની માત્રા છે જ. જો શંકા કરનારની તરફથી એમ કહેવામાં આવે કે પ્રથમાદિ સમયામાં શબ્દાદિ રૂપે પરિણુત પુદ્ગલ દ્રવ્યેાના સખધ થતા પણ જે થાડા પ્રમાણમાં પણ જ્ઞાનમાત્રા નથી હોવી તેનુ કારણ એ છે કે તેઓ તે સમયેામાં બહુ જ સ્તાકરૂપે સૂક્ષ્મરૂપે-ગ્રાહ્ય થાય છે, પણ અન્તિમ સમયે જે તેમનુ જ્ઞાન થાય છે તેનું કારણ એ છે કે તે સમયે શબ્દાદિ રૂપ પરિણત દ્રવ્ય સમૂહનું ભૂત. સ્વરૂપે ગ્રહણ થાય છે. શંકાકરનારના કહેવાનુ તાત્પર્ય એ છે કે હમણાં જ સિદ્ધાંત દ્વારા વ્યંજનાવગ્રહમાં જ્ઞાનરૂપતાનું પ્રતિપાદન કરવાને માટે એવું જે કહ્યું છે કે જો વ્યંજનાવગ્રહમાં જ્ઞાનરૂપતા માનવામાં ન આવે તે અર્થાવગ્રહુમાં જ્ઞાનરૂપતા આવી શકતી નથી. એટલે કે જો પ્રથમ સમયમાં પણ શખ્વાદિ પરિણત દ્રબ્યાની સાથે ઉપકરણેન્દ્રિયને સંબધ થતા ઘેાડી પણ જ્ઞાનામાત્રા ન હાય તે તે દ્વિતીય સમયમાં પણ નહીં' હાય, આ રીતે આગળ વધતા વધતા તે અન્તિમ સમયરૂપ અર્થાવગ્રહમાં પણ આવી નહીં શકે ” તે તે ખાખતમાં તેનું આ પૂર્વોક્ત કથન છે-તે કહે છે કે ચરમ સમયમાં જે જ્ઞાનરૂપતાનું સ ંવેદન થાય છે તેનું કારણ એ છે કે તે ચરમસમયમાં શબ્દાદ્વિરૂપ પરિણત દ્રબ્ય સમૂહનું થતું નથી ત્યાં તે સૂક્ષ્મરૂપે જ તેમનુ' ગ્રહણ થાય છે ? તેના સૂત્રકાર તરફથી એવા જવાબ મળે છે કે-જો પ્રથમાદિ સમયામાં શબ્દાદ્વિ દ્રવ્ય સૂક્ષ્મ હાય છે તે માન્યતાથી ત્યાં થોડી પણ જ્ઞાનમાત્રા હોતી નથી, એટલે કે એ દ્રવ્યોનુ જે ગ્રહણ થાય છે તે જ્ઞાતાના અનુભવમાં આવતુ નથી—તેઓ મહૂજ સૂક્ષ્મ હાય છે, તે કારણે તે પરિસ્થિતિમાં તેમનું જ્ઞાન “ એ કંઇક છે” એ રૂપે નિર્દેશ્ય થતું નથી, કારણ કે તે સમયના ઈન્દ્રિય અને પદ્યાર્થીના સંબંધ અપુષ્ટ હાય છે, એમ કહીને તે સમયેામાં થોડી પણ જ્ઞાનમાત્રા માનવામાં ન આવે તે મેટા સમૂદાયના સંપર્ક થતા પણ જ્ઞાનમાત્રા કેવી રીતે શ્રી નન્દી સૂત્ર ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ માની શકાશે ? જે સૂમરૂપે તેમને ગ્રહણ કરતા તેમનામાં જ્ઞાનમાત્રા ન હોય તો તે ભૂયવરૂપે તેમનું ગ્રહણ કરતાં કયાંથી આવશે? આ તે પ્રત્યક્ષ અનુભવની વાત છે કે રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી. તેથી તે તેમના સમુદાયમાં પણ નથી. ચરમ સમયે જે જ્ઞાન થવાને અનુભવ થાય છે તે એ સ્વીકારવું જોઈએ કે પહેલાંના સમયમાં પણ જ્ઞાન હતું જ, ભલે તે સૂક્ષ્મતમ આદિપે હોય, પણ છે અવશ્ય. તે કારણે વ્યંજનાવગ્રહ અજ્ઞાનરૂપ નથી પણ જ્ઞાનરૂપ છે, એમ માનવામાં કઈ મુશ્કેલી રહેતી નથી. વ્યંજનાવગ્રહમાં ક્યાં રૂપે જ્ઞાનરૂપતા છે એ વાત ત્યાં અવ્યક્ત જ છે. સૂત્રમાં બે ચકાર સ્વગત અનેક ભેદનું સૂચન કરે છે. એ ભેદનું વર્ણન સૂત્રકાર આગળ જતાં કરશે. કા–જે વ્યંજનાવગ્રહ પહેલાં થાય છે અને ત્યાર બાદ અર્થાવગ્રહ થાય છે તે સૂત્રકારે પહેલાં અર્થાવગ્રહ કેમ કહ્યું ? ઉત્તર–અર્થાવગ્રહ અનુભવમાં આવે છે વ્યંજનાવગ્રહ નહીં, તેથી સૂત્રકારે એમ કર્યું છે. જેમ કે આપણે ઝડપીમાં ઝડપી રીતે ચાલતા હોઈએ ત્યારે ઉપલબ્ધ વસ્તુમાં એવું ભાન થાય છે કે “આ કંઈક છે પણ શું છે તેનું સ્પષ્ટ ભાન થતું નથી. બીજી વાત એ છે કે અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને મનથી થાય છે. વ્યંજનાવગ્રહ આંખ અને મનથી થતું નથી. તે કારણે વ્યંજનાવગ્રહ કરતાં અર્થાવગ્રહમાં પ્રધાનતા આવે છે. તેથી મુખ્ય હોવાથી સૂત્રકારે અર્થાવગ્રહને પહેલાં ઉલ્લેખ કર્યો છે, અને પાછળ વ્યંજનાવગ્રને | સૂર૭ | વ્યાજનાવગ્રહ ભેદનિરૂપણમ્ હવે સૂત્રકાર ઉત્પત્તિ ક્રમની અપેક્ષાએ વ્યંજનાવગ્રહનું વર્ણન કરે છે“તે જિં તે વંશપુનાદે” ઇત્યાદિ. પ્રશ્ન-હે ભદન્ત! પૂર્વનિર્દિષ્ટ વ્યંજનાવગ્રહનું શું સ્વરૂપ છે? ઉત્તર—વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને બતાવ્યું છે (૧) શ્રેગ્નેન્દ્રિય-વ્યંજનાગ્રહ, (૨) ધ્રાણેન્દ્રિય-વ્યંજનાવગ્રહ (૩) જિહેવેન્દ્રિય વ્યંજનાવગ્રહ અને (૪) સ્પર્શેન્દ્રિય-વ્યંજનાવગ્રહ. આ રીતે આ ચાર પ્રકારને અવગ્રહ-વ્યંજનાવગ્રહ છે. શંકા–ઈન્દ્રિયે તે પાંચ દર્શાવી છે. તથા છઠું મન પણ બતાવ્યું છે, તો પછી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને જ હોય છે એમ શા માટે કહ્યું છે તે છે પ્રકારને કહે જેતે હતે. ઉત્તર-ઉપકરણેન્દ્રિયને અને શબ્દાદિક પૌગલિક દ્રવ્યોને જે પરપરમાં સંપર્ક થાય છે તે વ્યંજન છે. આ વાત પાછળ બતાવી દીધી છે. ઇન્દ્રિ અને પદાર્થોને આ જે સંપર્ક છે તે એ ચાર ઈન્દ્રિયો વડે જ થાય છે, ચક્ષુ શ્રી નન્દી સૂત્ર ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ અને મનમાં થતું નથી, કારણ કે એ બને અપ્રાપ્યકારી છે. પિતાના વિષય સાથે સંપર્ક કર્યા વિના જ એ બન્ને ઈન્દ્રિયો તેનું જ્ઞાન કરાવી દે છે. આ રીતે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને જ હોય છે, છ પ્રકારને નહીં. શંકા--ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે-વિષયની સાથે સંપર્ક કર્યા વિના જ પિતાના વિષયનું જ્ઞાન કરાવી દે છે, એ વાત કેવી રીતે જાણી શકાય? ઉત્તર--એ બને અપ્રાપ્યકારી છે, એ વાત આ રીતે જાણી શકાય છે કે તેમનામાં પિતાના વિષય વડે કરાયેલ ઉપઘાત અને અનુગ્રહ હોતા નથી. જે પ્રાપ્ત અર્થને ચહ્યું અને મન ગ્રહણ કરે તે જે રીતે પ્રાપ્ત અર્થને ગ્રહણ કરનારી સ્પર્શેન્દ્રિયમાં પોતાના વિષય દ્વારા સફ, ચંદન-અંગાર આદિ દ્વારાઅનુગ્રહ અને ઉપઘાત જોવા મળે છે, એજ રીતે એ બન્ને ઈન્દ્રિયોમાં આ વાત દેખાવી જોઈએ, પણ એવી વાત તેમનામાં દેખાતી નથી. તેથી એ બને અપ્રાકારી માનવામાં આવી છે. શંકા--આપ એમ કેવી રીતે કહે છે કે ચક્ષુમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ દેખાતા નથી. વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુ ઈન્દ્રિયમાં જોવા મળે છે, તેથી તેમાં બીજી ઈન્દ્રિયની જેમ પ્રાપ્તકારીતા સિદ્ધ થાય છે. મેઘ રહિત આકાશમાં જે વ્યક્તિ સૂર્યમંડળનું નિરીક્ષણ કરે છે તેનાં ચક્ષુને વિઘાત થાય છે, તથા ચન્દ્રમંડળનું તરંગમાળાથી શેભતા જળનું, લીલાં ઘાસનું અને લીલાંછમ વૃક્ષોનું જે નિરીક્ષણ કરે છે તેની આંખમાં શીતળતા આવે છે, આ ચક્ષને વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ છે. ઉત્તર--આ કથનથી ચક્ષુમાં પ્રાપ્યકારિતા સાબીત થતી નથી. તેનાથી તે ફક્ત એજ વાત જાણવા મળે છે કે દ્રવ્યના સંપર્કથી ચક્ષુને ઉપઘાત અને અનુગ્રહ થાય છે. અમે એ વાતને નિષેધ છેડે કરીએ છીએ કે વિષય-પદાર્થકત ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુમાં થતું નથી ? પણ અમે તે એ બતાવીએ છીએ કે ચક્ષુ જ્યારે પદાર્થને વિષય કરે છે ત્યારે તે વિષયભૂત પદાર્થને વિષય કરે છે શ્રી નન્દી સૂત્ર ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે વિષયભૂત પદાર્થથી ચક્ષુને ઉપઘાત અને અનુગ્રહ થતું નથી, તેથી તે અપ્રાપ્યકારી છે. પૂર્વોક્ત કથનથી ચક્ષુને જે ઉપઘાત અનુગ્રહ બતાવવામાં આવ્યા છે. તે તેનામાં પિતાના દ્વારા તેમને ગૃહીત કરવાથી થયેલ નથી, પણ જ્યારે પિતાના ઉપઘાતક અવયવ અણુને પ્રવેશ તેમાં થઈ જાય છે તે સમયે તેમના દ્વારા તેને ઉપદ્યાત થાય છે. એ જ રીતે અનુગ્રાહક અવયવ આણુને જષારે ચક્ષુમાં પ્રવેશ થઈ જાય છે ત્યારે તેમના દ્વારા તેને અનુગ્રહ થાય છે. જેમ પ્રચંડ સૂર્યનાં કિરણો ફેલાતી વખતે જ્યારે ચક્ષની સાથે સંપર્ક કરે છે ત્યારે તેઓ સ્પર્શેન્દ્રિયની જેમ ચક્ષુને ઉઘાત કરે છે. તથા ચન્દ્રનાં કિરણો જ્યારે ચક્ષની સાથે સંપર્ક કરે છે ત્યારે તેઓ સ્પર્શેન્દ્રિયની જેમ તેને અનુગ્રહ કરે છે. એ જ પ્રમાણે જળકણુ યુક્ત વાયુના સંસ્પર્શથી તેને અનુગ્રહ થાય છે. પણ જ્યારે ચક્ષુ વિષયરૂપે તેમનું અવલંબન કરે છે ત્યારે ચક્ષુની અંદર તેમનાં પરમાણુને પ્રવેશ થતો નથી. એજ રીતે વિષયરૂપે જલાદિકનું અવલોકન કરતા તેના વડે કરાયેલ. ઉમઘાતનો અભાવ હોવાથી તેમાં અનુષ્યહને ઉપચાર માનવામાં આવે છે. ઉપઘાતના અભાવમાં અનુગ્રહને ઉપચાર લોકમાં જોવા મળે છે, જેમકે અતિસૂક્ષ્મ અક્ષર જોયા પછી મનુષ્ય જ્યારે ભૂરાં, લીલાં વસ્ત્ર આદિને જેવાને પ્રવૃત્ત થાય છે ત્યારે તેથી તેને આંખમાં એક પ્રકારનાં સુખને અનુભવ થાય છે. આ સુખને અનુભવ જ વ્યાઘાતનો અભાવ છે, અને તેથી તેના વડે અનુગ્રહને ઉપચાર ત્યાં હોય છે. તેનું તાત્પર્ય એ છે કે અતિસૂક્ષ્મ અક્ષરોને જોવામાં આંખેને જેર પડે છે, તે જેર નીલ વસ્ત્રાદિકનું નિરીક્ષણ કરતી વખતે પડતું નથી તેથી લોકો તે વડે દષ્ટિને ઉપઘાત અને નીલવસ્ત્રાદિકથી તેને અનુગ્રહ માની લે છે, પણ જ્યારે એના પર વિચાર કરવામાં આવે છે ત્યારે આ અનુગ્રહ ઉપઘાતાભાવ હેવાથી ત્યાં ઉપચરિત છે, વાસ્તવિક નથી. વિષયીકૃત પદાર્થથી ચક્ષુને ઉપઘાત પણ થતું નથી અને અનુગ્રહ પણ થતું નથી. જે ચક્ષને પ્રાપ્યકારી માનવામાં આવે તે આ પ્રાધ્યકારિત્વની સમાનતામાં પદાર્થની સાથે તેને સંપર્ક તુલ્ય રહે છે, એવી પરિસ્થિતિમાં જે પ્રકારે શ્રી નન્દી સૂત્ર ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ સૂર્યનું નિરીક્ષણ કરતી વખતે તેના આપણી દૃષ્ટિએ ઉપઘાત થાય છે. પ્રકારે અગ્નિ, જળ શૂલ આદિનું નિરીક્ષણ કરતી વખતે તેને સ`પ તે પછી તે સમયે તેમના દ્વારા ચક્ષુને દાહ, ક્લેઇન (પલળવુ) અને પાટનાદિક પણુ થવુ' જોઈ એ પણ એ ખાખતા ખનતી નથી તેનું કારણ શું? એજ રહેશે આ ઉપરથી વિચારવુ જોઈ એ ચક્ષુમાં પ્રાપ્યકારિતા નથી, એટલે કે ચક્ષુ ઈન્દ્રિય વસ્તુની પાસે જઈ ને તેનુ' પ્રકાશન કરતી નથી અને વસ્તુ જ ચક્ષુમાં આવીને પ્રવેશ પણ કરતી નથી, તેથી વિષયભૂત જ્ઞેયથી ચક્ષુના ઉપાધાત અનુગ્રહ કંઇ પણ થતું નથી. આ સિદ્ધાંત જ ખરાખર છે. ખીજી એક વાત એ પણ છે કે જો ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં આવે તે પછી તેણે પેાતાની અંદર પડેલા રજકણ, મેલ અને અંજનશલાક આદિનું પણ પ્રકાશન કરવું જોઈએ, પણ એમ થતુ નથી તેથી અપ્રાપ્ચકારી મતન્ય જ નિર્દોષ છે. શંકા...જો આપ ચક્ષુને અપ્રાપ્યકારી માનતા હૈા તે તે મનની જેમ કેાઈ વિશેષતા વિના દૂર રહેલ પદાર્થોનું પ્રદર્શન કેમ કરતી નથી ? એટલે કે જો ચક્ષુને અપ્રાપ્ત અર્થની પ્રકાશક માનવામાં આવે તે એ વાત સ્વાભાવિક છે, કે જેમ મન દૂર રહેલ પદાર્થોનું પ્રકાશક મનાય છે, તેમ તેના વડે પણ સમસ્ત દૂર પદાર્થોનું પ્રદર્શન થવું જોઇએ. જો ચક્ષુ અને પામીને તેને બતાવે છે તે એવી સ્થિતિમાં તેનાથી દૂર રહેલ અથવા ઢંકાએલ પટ્ટાનુ પ્રકાશન થઈ શકતું નથી, કારણ કે તેની સાથે તેના સંપર્ક નથી. દેવાની આંખા પણુ દૂર નહીં એવા પ્રદેશમાં રહેલ અનાવૃત્ત પદાર્થાનું જ પ્રકાશન કરે છે, દૂર દેશસ્થ આવૃત્ત પદાર્થોનું નહીં, કારણ કે ત્યાં સુધી તેમનાં કરણા જઈ શકતાં નથી, તેથી ચક્ષુ કિરણાના ગમનને અભાવે તે પદાર્થોની સાથે અસંપર્ક હાવાને કારણે શ્રી નન્દી સૂત્ર ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ એ દૂર દેશસ્થ આવૃત પદાર્થોનું તેમના દ્વારા પ્રકાશન થઈ શકતુ નથી, તેથી ચક્ષુ દ્વારા ગૃહીત પદાર્થીનુ જ જે પ્રકાશન થાય છે તે એ માનવામાં કાઇ વાંધે નથી કે ચક્ષુ પ્રાપ્યકારી છે. ઉત્તરચક્ષુ મનની જેમ અપ્રાપ્યકારી જ છે. અપ્રાપ્યાકારીના પક્ષમાં એ પૂર્વોક્ત જે વાત કહેવાઈ છે કે તે મનની જેમ દૂર રહેલ પદાર્થોનું પ્રકાશન કેમ કરતાં નથી તે એ વાતને માટે અહીં પ્રાપ્ત થવાના અવસર જ નથી, કારણ કે મન પણ આગમગમ્ય આદિ સૂક્ષ્મ પદાર્થાંનું પ્રકાશન કરતું નથી. તેથી જેમ મન અપ્રાપ્યકારી હોવા છતાં પણ પાતાનાં આવરણોના ક્ષયે પશમ પ્રમાણે નિયતવિષયવાળુ મનાયું છે—એટલે કે ચેાગ્ય દેશમાં રહેલ પદાર્થોનુ ગ્રાહક મનાયું છે, અનિયત પદાર્થનું નહીં. એજ રીતે ચક્ષુ પણ અપ્રાપ્યાકારી હાવા છતાં પોતાનાં આવરણુના ક્ષાપશમ પ્રમાણે નિયત વિષયના હાય છે, અનિયત વિષયના નહીં, એટલે કે ચેગ્ય દેશમાં રહેલ રૂપનું પ્રકાશન કરે છે, વિષયભૂત સ્થાનમાં રહેલ રૂપનું નહીં. આ રીતે એ વાત સમજવામાં વાર થતી નથીઁ કે ચક્ષુ વ્યવહિત પદાર્થાનુ તથા દૂર રહેલ પદાર્થનું પ્રકાશન કરતાં નથી, તેથી આ પ્રકારના પ્રસંગ જે શંકા કરનારે અપ્રાપ્યકારીની માન્યતા માટે આપેલ છે તે ચેગ્ય નથી. પ્રકાશક તથા—તે પ્રકારના સ્વભાવ વિશેષથી ચક્ષુમાં ચેાગ્ય દેશની અપેક્ષા દેખાય છે, તેનું તાત્પર્ય એ છે કે ચક્ષુ અપ્રાપ્યકારી હાવા છતાં પણ ચેાગ્ય સ્થાનમાં રહેલ પદાર્થનું જ પ્રકાશન કરશે, કારણ કે તેને એવા સ્વભાવ છે. અયેાગ્ય સ્થાનમાં રહેલ વસ્તુનું પ્રકાશન કરવાને તેના સ્વભાવ જ નથી. જેમ લેાહુચુંબકના સ્વભાવ અપ્રાપ્ત લેાઢાને આકર્ષવાને છે તે તેનું તાત્પ એચેડ છે કે તે આખા સંસારના લેાઢાને આકર્ષે ! તે તે ચાગ્ય સ્થાનમાં રહેલ લેાઢાનુ આકષ ણુ કરશે, કારણ કે તેને એવા જ સ્વભાવ છે. એજ પ્રમાણે ચક્ષુને શ્રી નન્દી સૂત્ર ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ પણ એ સ્વભાવ છે કે તે અપ્રાપ્યકારી હોવા છતાં પણ ચગ્ય પ્રદેશમાં રહેલા પદાર્થનું જ પ્રકાશન કરે છે, સમસ્ત દેશના સમસ્ત પદાર્થોનું નહીં. કઈ કઈ એવું કહે છે કે કચરાન્ત (ચુંબક પથ્થર) અપ્રાપ્યકારીત્વની સાબીતીમાં દૃષ્ટાંતરૂપ બની શકતો નથી, કારણ કે તે પિતે જ પ્રાપ્યકારી છે. ચુંબક પથ્થર જે લોઢાનું આકર્ષણ કરે છે તે અપ્રાપ્ત થઈને તેનું આકર્ષણ કરતો નથી પણ આકર્ષાતી વસ્તુની સાથે તેના છાયાણુઓને સંબંધ હોય છે, તેથી તે તેનું આકર્ષણ કરે છે. એ છાયાણુ અત્યંત સૂક્ષમ હોવાથી દેખાતા નથી. એવું કથન પણ યોગ્ય નથી, કારણ કે છાયાણને ગ્રાહક કેઈ પ્રમાણ નથી. જેને ગ્રાહક (ગ્રહણ કરનાર) પ્રમાણ ન હોય તે ફક્ત કહેવા માત્રથી સ્વીકાર કરવામાં આવતું નથી. શંકા---“છાયાણું છે” આ વાતનું સંવાદક અનુમાન પ્રમાણે છે. અને તે આ પ્રમાણે છે-“જે જે આકર્ષણ થાય છે તે તે સંસગપૂર્વ થાય છે જેમકે અથmોસ્ટ નું આકર્ષણ સંડાસીથી થાય છે, અથવા ચુંબક પથ્થરથી થાય છે. સંડાસીથી અગોલકનું જે આકર્ષણ થાય છે, તેમાં સંડાસી અને અયોગલકને સંસર્ગ પ્રત્યક્ષ દેખાય છે, પણ ચુંબક પથ્થરના દ્વારા જ્યારે અગોલકનું આકર્ષણ થાય છે તે સમયે ચુંબક પથ્થરમાં આ સંસર્ગ પ્રત્યક્ષ દેખાતું નથી, કારણ કે લેહકાન્તમાં સાક્ષાત્ સંસર્ગ કયાં ય પણ જોવામાં આવ્યું નથી, તેથી ત્યાં સાક્ષાત્ સંસર્ગ ત્યાં પ્રત્યક્ષથી બાધિત થાય છે, પણ જ્યારે એવી વ્યાપ્તિ છે કે જે જે આકર્ષણ થાય છે તે તે સંસર્ગપૂર્વક થાય છે, ત્યારે તે એ માનવું પડે છે કે લેહકાન્તના છાયાણુંઓની સાથે લેઢાને સંસર્ગ છે. ઉત્તર—એ પ્રકારનું કથન પણ બરાબર નથી, કારણ કે આ વ્યાપ્તિ યુક્તિયુક્ત નથી. નિર્દોષ વ્યાપ્તિથી ઉત્પન્ન અનુમાન જે પ્રમાણુ કેટિનું છે. યુક્તિયુક્ત ન હોવાનું કારણ એ છે કે મંત્રાદિ દ્વારા પણ આકર્ષણ થાય છે. પણ આકર્ષણીય વસ્તુની સાથે તેને કેઈ સંસર્ગ થતું નથી, આ રીતે સાધ્યભાવમાં હેતુના રહેવાથી આકર્ષણ હેતુ વ્યભિચરિત થઈ જાય છે. તેમાં સમ શ્રી નન્દી સૂત્ર ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ જાવવા જેવી કઈ વાત નથી કે જ્યારે માંત્રિક મંત્રનું સ્મરણ કરે છે ત્યારે ત્યારે તેના દ્વારા વિવક્ષિત વસ્તુનું આકર્ષણ થાય છે. વળી બીજે જવાબ એ છે કે જેમ છાયાણુ, પ્રાપ્ત થયેલ લેઢાનું આપના મત પ્રમાણે આકર્ષણ કરે છે તે એ જ પ્રમાણે તે પ્રાપ્ત કાષ્ઠાદિકનું આકર્ષણ કેમ કરતા નથી? જે તેના સમાધાનરૂપે એમ કહેવામાં આવે કે તેની શકિત પ્રતિનિયત છે. પ્રતિનિયત શક્તિવિશિષ્ટ હોવાથી તે પ્રાપ્ત કાષ્ઠાદિકનું આકર્ષણ કરતા નથી તે પછી એજ વાત મનની બાબતમાં પણ માનવી જોઈએ, એટલે કે મનની શકિત પણ પ્રતિનિયત જ છે તેથી તે સૂક્ષ્માદિક અર્થોમાં જ્ઞાનનું ઉત્પાદન થતું નથી, તેથી જેમ પ્રતિનિયત શકિતવાળું હોવાને લીધે મને કઈ સૂક્ષ્માદિક પદાર્થોમાં જ્ઞાનનું ઉત્પાદક થતું નથી એજ પ્રમાણે ચક્ષુ પણ વ્યવહિત અને દૂર સ્થાનમાં રહેલ વસ્તુનું પ્રકાશક થતું નથી, તે પોતાની વાત સિદ્ધ કરવાને માટે અપ્રસિદ્ધ છાયાણુઓની કલ્પના કરવાથી લાભ? વ્યવહિત અર્થની પ્રાપ્તિ થતી નથી” તમે ચક્ષુમાં જે પ્રાકારિતા માને છે તે વાત બરાબર નથી, કારણ કે કાચ, અબ્રખ અને સ્ફટિકમણીઓમાં ઢંકાયેલ વ્યવહિત પદાર્થોની ઉપલબ્ધિ થતી દેખાય છે. જે એ બાબતમાં એમ કહેવામાં આવે કે-ચક્ષુનાં કિરણે નીકળીને તે કાચ, અબ્રકપટલ, આદિથી આચ્છાદિત પદાર્થને ગ્રહણ કરે છે. એ કિરણે તેજસ્વી છે તેથી તેજસ્વી દ્રવ્ય દ્વારા તેની રૂકાવટ થતી નથી, તેથી ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં કે ઈદેષ નથી, તે એવી માન્યતા પણ યુતિયુંકત નથી, કારણ કે અગ્નિ મહાજવાળા આદિમાં તેની રૂકાવટ દેખાય છે. તે કારણે એમ જ માનવું જોઈએ કે ચક્ષુ અપ્રાપ્યકારી છે. એ જ રીતે વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાતને મનની સાથે પણ સંપર્ક ન હોવાથી તેને પણ અપ્રાપ્યકારી માનવું જોઈએ. શંકા–વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહને સંબંધ મનમાં દેખાય છે. જેમ કે જ્યારે હર્ષ પરિણતિ થાય છે ત્યારે મનમાં પુષ્ટતા થાય છે, અને આ પુષ્ટતારૂપ પ્રસન્નતાને કારણે શરીરને ઉપચય થાય છે. એ જ રીતે જ્યારે શેક આદિને સંબંધ થાય છે ત્યારે મનમાં વિઘાત થાય છે, તે કારણે શરીરમાં દુર્બળતા આવે છે, અતિચિન્તા કરવાથી, માણસ હૃદયરોગી તે જોવા મળે છે, તેથી એ વાતને પુષ્ટિ મળે છે કે મન ઉપર વિષયકૃત પદાર્થોને અનુગ્રહ અને ઉપઘાત થાય છે, તો પછી આ મન કેવી રીતે અપ્રાપ્યકારી હોઈ શકે ? ઉત્તર–એમ માનવામાં પ્રાપ્યકારિતાને નિષેધ એ કારણે કરીએ છીએ કે તેમાં વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાત થતાં નથી, પણ મન પુદ્ગલમય લેવાથી શ્રી નન્દી સૂત્ર ૧૫ર. Page #160 -------------------------------------------------------------------------- ________________ શરીરના અનુગ્ર અને ઉપઘાત પોતે જ કરી શકે છે. જેમ ઇચ્છિત આહાર શારીરિક પુષ્ટિ કરે છે અને અનિષ્ટ આહાર હાનિ કરે છે એજ પ્રમાણે મન પણ ઈચ્છિત પુદ્દગલાથી ઉપચિત થઈને હર્ષાદિકનું કારણ થઇને શરીરની પુષ્ટિ કરે છે, તથા અનિષ્ટ પુદ્ગલેાથી ઉપચિત થઈ ને શેકાદિ ચિન્તાનુ કારણુ થઈ ને શરીરને હાનિ કરે છે, તે કારણે મન પણ વિષયકૃત અનુગ્રહ ઉપઘાતના અભા— વવાળુ હાવાથી અપ્રાપ્યકારી છે. એ વાત સિદ્ધ થાય છે, << બૌદ્ધોનુ એવુ કહેવુ છે કે ચક્ષુ, શ્રાત્ર, અને મન એ ત્રણે અપ્રાપ્યકારી છે' તા ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, એ વિષયમાં તે અમારે કોઇ વિવાદ નથી પણ શ્રેત્રને અપ્રાપ્યકારી માનવી તે વાત ઈષ્ટ નથી, કારણ કે અપ્રાપ્યકારી એજ હોઇ શકે છે કે જેમાં વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાત હાતા નથી. વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુ અને મનમાં થતાં નથી તેથી એજ અપ્રાપ્યકારી છે શ્રોત્રેન્દ્રિય નહીં, કારણ કે તેમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ થાય છે. તરતના જન્મેલા બાળકની પાસે જો ઘણા જોરથી ઝાલર વગાડવામા આવે, તે તેનાં કાન બહેરા થઈ જાય છે. એજ પ્રમાણે વિજળી પડવાને સમયે, જે વ્યક્તિએ તેના પતનના સ્થાનની નજીકની જગ્યાએ હાય છે, તેમના કાનમાં તેના કડાકા સાંભળવાથી ખહેરાશ આવી જાય છે. જેમ પાણીમાં તેનાં માજાએ ઉત્પત્તિ સ્થા નથી માંડીને કિનારા સુધી ફેલાતાં ફેલાતા આવે છે. એજ પ્રમાણે શબ્દના પરમાણુ પણુ ઉત્પત્તિ સ્થાનથી લઇને સાંભળનારના કાન સુધી ફેલાતાં ફેલાતાં આવે છે. તેથી શ્રોત્રેન્દ્રિયમાં એ શબ્દ દ્વારા ઉપધાત થાય છે, તેથી વિષયકૃત ઉપઘાત હાવાથી શ્રોત્રેન્દ્રિય પ્રાપ્યકારી સિદ્ધ થાય છે. શકા—જો શ્રાÀન્દ્રિય દ્વારા ગંધ ગ્રહણ કરતા તે ગંધમાં દૂર રહેલ વગેરેના ભેદ વ્યવહાર થતા નથી, એજ પ્રમાણે શબ્દમાં પણ એ ભેદ વ્યહાર હોવા ન જોઈ એ. કારણ કે તે તે પ્રાપ્તને જ ગ્રહણ કરે છે, પ્રાપ્ત થયેલ પદા નજીકમાં જ હોય છે, તા પછી આ વ્યવહાર હાવામાં ત્યાં વિરોધ કેમ નહીં આવે ? પણુ શબ્દમાં દૂર રહેલ આદિના ભેદ વ્યવહાર લેાકમાં થતા જોવામાં આવે છેજ. લાકો કહે છે કે-આ દૂરના શબ્દ સભળાઈ રહ્યો છે, આ નજીકના શબ્દ સંભળાઇ રહ્યો છે. વળી–શ્રોત્રેન્દ્રિય પ્રાપ્ત થયેલ શખ્સને ગ્રડુણ કરે છે એવુ માનવામાં આ એક બીજી મુશ્કેલી પણ નડે છે કે શબ્દ જે ચાંડાળના મુખમાંથી નીકળીને અમારા કાને પડશે તે। શ્રોત્રેન્દ્રિયમાં અસ્પૃશ્યતા આવી જશે, કારણ કે તેણે ચાંડાળના અસ્પૃશ્ય શબ્દને ગ્રહણ કર્યા છે, તેથી તે ચાંડાળના સ્પર્શ થવાના દોષથી મુકત કેવી રીતે માની શકાશે ? ઉત્તર—શ્રોત્રેન્દ્રિયમાં આપ્રાપ્યકારિતાની માન્યતા મહામહના એક વિલાસ છે, કારણ કે આ જે ક ંઈ કહેવાયું છે તે વિચાર્યા વિનાજ કહેવાયુ છે. પ્રાપ્ય શ્રી નન્દી સૂત્ર ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ કારી હોવા છતાં પણ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ થયેલ શબ્દમાં ક્રૂર અને સમીપ આદિના જે ભેદવ્યવહાર થાય છે તે શબ્દશક્તિની વિચિત્રતાને લીધે થાય છે. જ્યારે શબ્દ દૂરના સ્થાનેથી આવે છે. ત્યારે તેની શકિત ક્ષીણ થઇ જાય છે; તે સમયે તે અસ્પષ્ટ રૂપે મન્દ રીતે સ ંભળાય છે, તેથી લોકો કહે છે કે શબ્દ દૂરથી આવતા સંભળાય છે. આ શંકા—જો તે ખાખતમાં એવા આક્ષેપ મૂકવામાં આવે કે જે પ્રકારે “ દૂરથી આવતા શબ્દ સભળાય છે” એવા ખાધ થવાથી શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્યકારિતાનુ` આપ સમન કરે છે, તે પછી “ ટૂરે રૂપમુપર્યંતે ” “ દૂરથી આવતા રૂપને ચક્ષુ ઈન્દ્રિય જાણે છે” આ પ્રકારના મેધથી ચક્ષુ ઈન્દ્રિયને પણ પ્રાપ્યકારી માનવી જોઇએ. પણ એ રીતે ચક્ષુ ઇન્દ્રિયને તે આપે પ્રાપ્યકારી માની નથી, તેથી શબ્દમાં વિચિત્ર શકિતની માન્યતા, તથા શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્યકારિ તાની કલ્પના યુક્તિયુક્ત કહી શકાય નહીં? ઉત્તર—આ વાત હમણા જ યુકિત દ્વારા સિદ્ધ કરાઈ ગઈ છે કે ચક્ષુમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ હાતા નથી, તથા એ ઉપઘાત અને અનુગ્રહ પેાતાના વિષયદ્વારા શ્રોત્રેન્દ્રિયમાં થાય છે. તેથી શ્રોત્રેન્દ્રિયના પ્રસંગને લીધે ચક્ષુમાં પ્રાપ્યકારિતાના પ્રસંગનું પ્રતિપાદન કરવું તે ચેગ્ય નથી, કારણ કે તે પ્રસંગનું પ્રતિપાદન અહીં' સ ંભવિત જ થતું નથી. વળી–માણસ જ્યારે પ્રતિકૂળ વાયુ સમક્ષ રહેલ હાય છે ત્યારે તે પેાતાની પાસેની વ્યકિત દ્વારા ઉચ્ચારવામાં આવેલ શબ્દને પણ સાંભળી શકતા નથી, પણ જ્યારે તે અનુકુળ વાયુ સમક્ષ રહેલ હાય છેત્યારે દૂર સ્થાને પણ રહેવાં છતાં તે શબ્દને સાંભળી શકે છે, તેથી લેાકેા એમ કહ્યાં કરે છે કે-અમે પાસે રહેવા છતાં પણ તમારા શબ્દને પ્રતિકૂળ પવનમાં રહેવાને કારણે સાંભળી શકતા નથી. જેમ ચક્ષુ અપ્રાપ્ત રૂપને ગ્રહણ કરે છે એજ પ્રમાણે શ્રેત્રેન્દ્રિય પણ અપ્રાપ્ત શબ્દને જો ગ્રહણુ કરતી હોત તે વિચારાના પ્રતિકૂળ વાયુમાં રહેવા છતાં પણ રૂપની જેમ શબ્દનું ગ્રહણ પણ શ્રોત્રેન્દ્રિય દ્વારા થવું જોઈ એ, પણ એવું મનતુ નથી; તેથી એજ સિદ્ધાંત નિર્દોષ છે કે શબ્દનાં પરમાણુ જ્યારે શ્રોત્રેન્દ્રિયની પાસે આવીને મળે છે. ત્યારે તેમનું તેના દ્વારા ગ્રહણ કરાય છે, બીજી કાઈ રીતે નહીં. તેથી આ વાત પણ નિશ્ચત થાય છે કે જ્યારે શ્રોતા પ્રતિકૂળ પવનની તરફ રહેલ હોય છે ત્યારે તે જે મન્દરૂપે શબ્દને સાંભળે છે કે બિલકુલ સાંભળતા નથી તેનું કારણ પ્રતિકૂળ વાયુ દ્વારા શબ્દનાં પરમાણુઓનું સામાન્ય રીતે ખેચી જવું તે છે; તેથી તેએ શ્રોÀન્દ્રિય સુધી ઘેાડાં પ્રમાણમાં જઇ શકે છે કે બિલકુલ જઇ શકતા નથી. તથા શ્રોત્રેન્દ્રિયને પ્રાપ્યકારી માનવાથી જે ચાંડાળના સ્પર્શ થઈ જવાના દોષ દીધા છે તે પણ ચગ્ય નથી, કારણ કે સ્પર્શાસ્પર્શીની વ્યવસ્થા લેાકમાં શ્રી નન્દી સૂત્ર ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ કેવળ કાલ્પનિક છે. જુઓ–જે ભૂમિને સ્પર્શ કરતે ચાંડાળ આગળને આગળ જાય છે એ જ ભૂમિને પાછળથી સ્પર્શ કરતે શ્રોત્રિય બ્રાહ્મણ ચાલે છે. જે હેડીમાં બેસીને ચાંડાલ નદી ઓળંગે છે એજ નાવમાં બેસીને શ્રોત્રિય બ્રાહ્મણ પણ નદીને ઓળંગે છે. જે વાયુ ચાંડાલને સ્પર્શ કરતે વાય છે એજ વાય શ્રોત્રિયનો પણ સ્પર્શ કરે છે. એ બાબતમાં જેમ લેકમાં સ્પષની વ્યવસ્થા માનવામાં આવતી નથી એજ પ્રકારે શબ્દપુગલને સંસ્પર્શ થવાથી લોકોમાં સ્પર્શ દેષની વ્યવસ્થા માનવામાં આવી નથી; તેથી એ વ્યવસ્થા કાલ્પનિક હોવાથી પારમાર્થિક નથી. વળી–જે સમયે ચાંડાલ કેતકીના પુષ્પને અથવા કમલાદિ પુને માથે ઉપાડીને અથવા શરીર પર કસ્તુરી આદિને લેપ કરીને રસ્તામાં આવીને ઉભે રહે છે, તે સમયે ત્યાં રહેલ શ્રોત્રિય આદિ વ્યક્તિઓની નાસિકામાં કેતકી અને કમલાદિ પુષ્પનાં ગંધપરમાં પ્રવેશે છે તે પછી ત્યાં પણ ચાંડાલને સ્પર્શ થવાના દેષને પ્રસંગ પ્રાપ્ત થશે, તે માટે નાસિકા ઈન્દ્રિયને અપ્રાપ્યકારી માનવી જોઈએ, પણ એવી વ્યવસ્થાનું આપના ગમમાં પણ પ્રતિપાદન થયું નથી. તે કારણે ચાંડાલને સ્પર્શ થવાને એ દેષ યુકિતયુક્ત નથી. કેટલીક વ્યકિતઓ શ્રોત્રેન્દ્રિયને અપ્રાપ્યકારી એ કારણે માને છે કે તેને વિષય જે શબ્દ છે તે આકાશને ગુણ માનવામાં આવે છે તેમાં મૂર્તતા ન આવતા અમતતા જ આવશે, કારણ કે જે જેને ગુણ હોય છે તે તેના સમાન ધર્મવાળે હોય છે. જેમકે- આત્માને ગુણ જ્ઞાન. આત્મા અમૂર્ત છે, તે તેને ગુણ “જ્ઞાન” પણ અમૂર્તજ છે. એ જ પ્રમાણે જે આકાશને ગુણ શબ્દ હોય તે આકાશ અમૂર્ત હોવાને કારણે તેને ગુણ “શબ્દ” પણ અમૂર્ત જ હોય, પણ શબ્દમાં અમૂર્તતા નથી, કારણ કે અમૂર્તતાનું લક્ષણ શબ્દમાં ઘટાવી શકાતું નથી. અમૂર્તતાને અભાવ અમૂર્તતાનું લક્ષણ છે, પણ શબ્દમાં મૂર્તતાને અભાવ નથી, કારણ કે તેને સ્પર્શ થાય છે. એટલે કે શબ્દ સ્પગુણવાળે છે. તે સ્પર્શ ગુણવાળે તે કારણે છે કે તેનાથી શ્રોત્રેન્દ્રિયમાં ઉપઘાત થતે દેખાય છે. તરતના જન્મેલા બાળકના કાન પાસે લઈ જઈને જ્યારે ઝાલરને ઘણુ જોરથી વગાડવામાં આવે છે ત્યારે તેના શબ્દના સ્પર્શથી તેના કાનને પડદો તૂટી જાય છે અને તે બહેરે થઈ જાય છે. જેમાં સ્પગુણ ન હોય તેમાં ઉપઘાતક ગુણ પણ હોત નથી. જેમકે આકાશમાં તેથી વિપક્ષ આકાશમાં ઉપઘાત કરવાને અભાવ હોવાથી આપણે હેતુ વિપક્ષમાં રહેતો નથી. વિપક્ષમાં વર્તમાન હેતુ સ્વસાદયને ગમક થતું નથી. અહીં સ્પર્શત્વને વિપક્ષ આકાશ છે, તેમાં તે હેતુ રહેતું નથી, તેથી ત્યાં ઉપઘાત કરવારૂપ સાધ્ય પણું રહેતું નથી એ તે પિતાના હેતુની સાથે જ રહે છે. શ્રી નન્દી સૂત્ર ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ વળી-શબ્દ સ્પર્શગુણવાળે છે, આ વાત એ કારણે પણ સિદ્ધ થાય છે કે-જ્યારે પર્વતની ગુફામાં શબ્દ બોલવામાં આવે છે, ત્યારે ત્યાંથી પડઘો પડે છે. આ રીતે સ્પર્શવત્વથી શબ્દમાં મૂર્તતા સિદ્ધથાય છે, અને મૂર્તતાની સિદ્ધિથી આકાશગુણત્વાભાવ સિદ્ધથાય છે. રૂપ, રસ, આદિ ગુણોને જ્યાં સદ્ભાવ હોય છે તેનું નામ મૂર્ત છે. મૂત હોવાને લીધે શબ્દમાં આકાશગુણતા આવતી નથી. વળી–આકાશ એક છે અથવા અનેક છે? જે આકાશ એક છે એમ માનવામાં આવે તે અત્યંત દૂરથી પણ શબ્દ સંભળાવે જોઈએ, કારણ કે સર્વત્ર આકાશ એક જ છે. તે શબ્દમાં દૂરથી આવતે આદિ વ્યવહાર હોઈ શકે નહીં. તેનું તાત્પર્ય એ છે કે જે આકાશ એક છે. અને શબ્દ તેને ગુણ છે તે સર્વત્ર એક આકાશ હેવાથી તેના ગુણરૂપ શબ્દમાં–“આ દુરને શબ્દ છે, આ નજીકને શબ્દ છે” એવે વ્યવહાર જ થઈ શકે નહીં. જે આકાશ અનેક છે એમ માનવામાં આવે તે ભિન્ન સ્થાનમાં રહેલા પ્રાણીઓ દ્વારા શબ્દનું શ્રવણ કેવી રીતે થઈ શકે ? કારણ કે શબ્દ તે વક્તાનાં મુખરૂપી આકાશમાં જ રહેશે. તે વક્તાનાં મુખરૂપી આકાશને જે ગુણ છે, તે પછી તે ભિન્ન સ્થાનમાં રહેલ Bતાના શ્રેગેન્દ્રિયરૂપ આકાશની સાથે સંબંધ કેવી રીતે કરી શકે છે, કે જેથી તે સંભળાઈ શકે. જે એમ કહેવામાં આવે કે “શબ્દને સંબંધ કાનનાં પિલાણમાં રહેલ આકાશ સાથે થાય છે તેથી તે સાંભળવામાં આવે છે, પછી એ માન્ય તાથી “શબ્દ આકાશને ગુણ છે” એ વાત સિદ્ધ થતી નથી. જે તે વિષે એમ કહેવામાં આવે કે “શબ્દને આકાશને ગુણ માનવામાં ન આવે તે તેથી સ્થિતિ જ સંભવતી નથી. સ્થિતિ વિના પદાર્થને સદભાવ (અસ્તિત્વ) મનાતે નથી; તેથી જ્યારે શબ્દ સ્થિતિવાળા પદાર્થ મનાય છે ત્યારે એવી હાલતમાં તેની કઈને કઈ સ્થિતિ પણ માનવી જોઈએ. પૃથિવ્યાદિક પદાર્થોમાં તે તેની સ્થિતિ હોતી નથી, કારણ કે એ તો રૂપાસાદિકેનાં જ આધાર ભૂત છે. હવે રહી આકાશ, તે એ આકાશ જ શબ્દને આશ્રય સિદ્ધ થાય છે, શ્રી નન્દી સૂત્ર ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ એમ કહેવું તે પણ ખરાબર નથી, કારણ કે એ પ્રકારની માન્યતાથી પૃથિવ્યાદ્વિક ચાર પદાર્થોમાં પણ આકાશાશ્રિત હોવાથી ગુણત્વાપત્તિ આવે છે. કાશ સિવાય ખીન્તુ કાઈ એ ભૂતેતના (પદાર્થના) આશ્રય નથી. જો એમ કહેવામાં આવે કે “ પૃથિવ્યાદિકભૂત ગુણરૂપ નથી કે જેને કારણે તેમનામાં આકાશગુણુતા આવી શકે” તે એવું કથન પણ ખરાખર નથી, કારણ કે જ્યારે આપ એમ કહેા છે કે ૮ શબ્દ આકાશને આશ્રિત રહે છે, તેથી તે ગુણુ છે ” તે પછી આ કથન પ્રમાણે પૃથિવ્યાદિક ભૂતામાં તે આશ્રયતા હાવાથી ગુણત્વાપત્તિનું નિવારણ કાણુ કેવી રીતે કરી શકે છે? આ માન્યતાથી તે તેમનામાં શુષુત્વાપત્તિ બળાત્કારે આવી જાય છે, વળી જો એમ કહેવામાં આવે કે “ સામાન્યરૂપે આશ્રિત થવામાં શુષુત્વાપત્તિ આવતી નથી પણ સમવાયસ બધથી આશ્રિત રહેવામાં ગુણરૂપતા આવે છે. પૃથિવ્યાદિક ભૂત આકાશમાં સમવાય સબંધથી આશ્રિત રહેતા નથી, તેઓ તા ત્યાં સંચાગ સંબધે આશ્રિત રહે છે ” એમ કહેવુ તે આ પ્રશ્નને સ્થાન દેવા માટે ફરજ પાડે છે કે એ સમવાય શી વસ્તુ છે ? શુ' એકત્ર લાલીભાવથી રહેવું એજ સમવાય છે, જેવા ઘટાદિક અને તેના રૂપાદિકામાં છે? તે આ કથનથી તે શબ્દમાં આકાશગુણુતા આવતી નથી, કારણ કે શબ્દ અને આકાશમાં આ પ્રકારના લેાલીભાવરૂપ સમવાય સબંધ નથી. જે પ્રકારે ઘટાદિકમાં હંમેશાં રૂપાદિકને એક માત્ર લાલીભાવ રહ્યા કરે છે, તે પ્રકારે આશમાં શબ્દને હંમેશાં લેાલીભાવ રહી શકતા નથી. જો એમ કહેવામાં આવે કે “ આકાશમાં શબ્દની પ્રાપ્તિ થાય છે તેથી તે તેના ગુણુ છે’ તે એવી વાત તેા ઉલ્કાદિકમાં પણ થાય છે તેથીતેમનામાં પણ આકાશ ગુણુતા માનવી પડે, જો તે વિષે એમ કહેવામાં આવે કે “ ઉલ્કાર્દિકાનુ પરમાતઃ સ્થાન તે પૃથ્વી આદિ જ છે, પણુ આકાશમાં તે જે પ્રાપ્ત થાય છે તેનું કારણ પવન દ્વારા તેમનું ત્યાં સંચરણ કરાવવાની ક્રિયા જ છે ” તે પછી એજ રીતે એ પણ માની લેવું જોઈએ કે પરમાતઃ શબ્દનું સ્થાન આકાશ નથી પણ શ્રોત્રાદિક જ છે. પણ આકાશમાં જે તેનુ અવસ્થાન માલમ પડે છે તે પવનના દ્વારા તેનુ ત્યાં સંચરણુ થવાની ક્રિયા છે, જ્યાં જ્યાં પવનના સંચાર થાય છે ત્યાં ત્યાં શબ્દ પણ જાય છે. શબ્દનુ ગમન પવનથી પ્રતિકૂળ હોતું નથી. કહ્યું પણ છેयथा च पूर्यते तूल, माकाशे मातरिश्वना 66 તથા રા—ોજિ જિવાયો, પ્રતીપ જોપિ રાવિત ” ।।!! અ—જેમ પવન રૂપે ઉડાડીને આકાશમાં ભરીદે છે, તેવી જ રીતે શબ્દને પણ આકાશમાં ભરી દે છે. શું ? પવનની પ્રતિકૂલતામાં કાઈ પણુ માણુસ કાઈના શખ્સને સમજી શકે છે? અર્થાત્ કેઈપણુ સમજી શકતા નથી. શ્રી નન્દી સૂત્ર ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ તેથી શબ્દ આકાશને ગુણ નથી, પણ તે પુદ્ગલની એક પર્યાય છે. એ સિદ્ધ થઈ જાય છે. વ્યંજનાવગ્રહનું દૃષ્ટાંત મલક-માટીનું નવીન શકેરૂં–બતાવવામાં આવેલ છે તે ટીકાને અંતે આપેલ છે. તેથી ત્યાંથી સમજી લેવું સૂ. ૨૮ | આ પ્રકારે આ વ્યંજનાવગ્રહનું વર્ણન થયું અર્થાવગ્રહ ભેદનિરૂપણમ્ હવે સૂત્રકાર અર્થાવગ્રહનું વર્ણન કરે છે-“તે તિં કરશુ” ઈત્યાદિ પ્રશ્ન–હે ભદન્તા પૂર્વનિર્દિષ્ટ અર્થાવગ્રહનું શું સ્વરૂપ છે? ઉત્તર–અર્થાવગ્રહ છ પ્રકારના બતાવ્યા છે. તે આ પ્રમાણે છે-(૧) શ્રોત્રન્દ્રિય અર્થાવગ્રહ (૨) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રડ (૩) જિહવેન્દ્રિય અર્થાવગડ (૪) ઘણેન્દ્રિય અર્થાવગ્રહ (૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ (૬) ને ઈન્દ્રિય અર્થાવગ્રહ અર્થને અવગ્રહ છે તેનું નામ અથવગ્રહ છે. સકળ રૂપાદિક વિશેષથી નિરપેક્ષ હેવાને કારણે અનિદેશ્ય સામાન્યમાત્ર અર્થનું જાણવું, જેમકે “આ કંઈક છે છે તેનું નામ અથવગ્રહ છે. નૈૠયિક અને વ્યાવહારિક રૂપે અર્થાવગ્રહ બે પ્રકાર છે. નિશ્ચયિક અર્થાવગ્રહને કાળ એક સમયમાત્ર છે. એ નિર્વિક૯૫કજ્ઞાનરૂપ હોય છે. નિવિકલ્પકજ્ઞાન દર્શનરૂપ હોય છે. તથા જે વ્યવહારિક અર્થાવગ્રહ થાય છે, એટલે કે “આ શબ્દ છે ” ઈત્યાદિ પ્રકારના ઉલેખવાળો હોય છે, તેને શ્રી નન્દી સૂત્ર ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ કાળ અન્તમુહુર્ત છે. આ અર્થાવગ્રહ મન અને પાંચ ઈન્દ્રિયથી ઉત્પન્ન થવાને કારણે છ પ્રકારને બતાવ્યું છે. એ વાત પહેલાં વ્યંજનાવગ્રહના પ્રકરણમાં કહેવાઈ ગઈ છે કે ચહ્યું અને મને અપ્રાપ્યકારી હોવાથી તેમના વડે વ્યંજનાવગ્રહ થતું નથી, એટલે કે તેમનાથી અર્થાવગ્રહ જ થાય છે. સૂત્રમાં “ો ન્દ્રિય શબ્દથી ભાવ મન ગ્રહણ કરેલ છે. મને બે પ્રકારનું બતાવ્યું છે (૧) દ્રવ્ય મન, (૨) ભાવ મન. ભાવમનના દ્વારા જે અર્થનું ગ્રહણ થાય છે, “જેમાં કન્સેન્દ્રિયના વ્યાપારની અપેક્ષા રહેતી નથી, તથા ઘટાદિકરૂપ પદાર્થના સ્વરૂપની વિચારણાની જે સમીપ હોય છે, વિશેષને જેમાં કેઈ વિચાર થતું નથી, પણ અનિર્દેશ્ય સામાન્યમાત્રને જ જેમાં બંધ રહ્યા કરે છે તેનું નામ ને ઈન્દ્રિયાર્થાવગ્રહ છે. મન પર્યામિ નામકર્મના ઉદયથી યુકત જીવ મનાપ્રાગ્ય વગણદલિકોને ગ્રહણ કરીને તેમને જે મનરૂપે પરિણાવે છે, તેનું નામ દ્રવ્યમાન છે. તથા દ્રવ્યમનની સહાયતાથી જીવનું જે મનનરૂપ પરિણામ આવે છે, તે ભાવમન છે. તેનું તાત્પર્ય એ છે કે–મને વણાઓનું મનરૂપે પરિણમન થવું તેનું નામ દ્રવ્યમન, તથા તે દ્રવ્યમનની સહાયતાથી જીવને તે તે પદાર્થોને જે વિચાર થયા કરે છે તે ભાવમન છે. અહીં ભાવમન ગ્રહણ કરેલ છે. તેથી દ્રવ્યમનનું પણ ગ્રહણ થઈ જાય છે, કારણ કે દ્રવ્યમન વિના ભાવમન હોતું નથી ભાવમન વિના દ્રવ્યમન હોઈ શકે છે. એ જ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયથી જે અર્થને અવગ્રહ થાય છે તે શ્રોત્રેન્દ્રિયાર્થાવગ્રહ, ચક્ષુઈન્દ્રિયથી જે અર્થને અવગ્રહ થાય છે તે ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ છે, ઈત્યાદિ રીતે બાકીની ઇન્દ્રિયોમાં પણ સમજી લેવું કે સૂ. ૨૯ . અવગ્રહનામાનિ સ નં” ઈત્યાદિ– અવગ્રહના અનેક ઉદાત્ત આદિ ઘોષ તથા અનેકવિધ વ્યંજન-કકાર આદિ. વ્યંજન-વર્ણવાળા એકાWક પાંચ નામ છે. એટલે કે એ પાંચ નામ અવ શ્રી નન્દી સૂત્ર ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ સામાન્યની અપેક્ષાએ સમાન અર્થવાળા છે. તથા અવગ્રહવિશેષની અપેક્ષાએ પાંચે નામ કંઈક ભિન્નાર્થક પણ છે. અવગ્રહ ત્રણ પ્રકારના છે-વ્યંજનાવગ્રહ, સામાન્યાર્થાવગ્રહ, તથા વિશેષ સામાન્યાર્થાવગ્રહ. આમાં ત્રીજે ભેદ-વિશેષ સામાન્યાર્થાવગ્રહ ઔપચારિક છે. આ વાત હવે આગળ બતાવવામાં આવશે. અવગ્રહના આ પાંચ નામ છે-(૧) અવગ્રહણુતા, (૨) ઉપધારણુતા (૩) શ્રવણુતા (૪) અવલંબનતા અને (૫) મેધા, . (૧) જે વ્યંજનાવગ્રહની સ્થિતિ અન્તર્મુહુર્તની છે, તેને પ્રથમસમયમાં પ્રવિષ્ટ શબ્દાદિક પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ પરિણામનું નામ અવગ્રહણતા છે. (૨) વ્યંજનાવગ્રહના દ્વિતીય આદિ સમયથી લઈને વ્યંજનાવગ્રહની સમાપ્તિ સુધી, પ્રતિ સમય અપૂર્વ અપૂર્વ પ્રવિષ્ટ શબ્દાદિક પુદ્ગલેના ગ્રહણપૂર્વક પ્રાકતન પ્રતિસમયગૃહીત શબ્દાદિક પુદ્ગલનું જે ધારણા પરિણામ છે, તે ઉપધારણા છે. તેનું તાત્પર્ય એ છે કે વ્યંજનાવગૃહને અંત અર્થાવગ્રહ થવાના પ્રથમ સમય સુધી માનવામા આવેલ છે. એ પહેલાં બતાવવામાં આવી ગયું છે કે-અર્થાવગ્રહને પૂર્વવર્તી જ્ઞાનવ્યાપાર વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને તે વ્યંજનની પુષ્ટિની સાથે જ પુષ્ટ થતો જાય છે, તેથી વ્યંજનાવગ્રહને પ્રથમ ક્ષણવર્તી જેટલો જ્ઞાન વ્યાપાર છે તે અવગ્રહણતા અને દ્વિતીય આદિ સમયથી લઈને અન્ત સમય સુધી જે અપૂર્વ અપૂર્વ જ્ઞાનવ્યાપાર છે તે બધી ઉપધારતા છે. આ ઉપધારણુતા એ કામ કરે છે કે વ્યંજનાવગ્રહનાં એ દ્વિતીયાદિ સમયથી લઈને અત સમય સુધી જે અપૂર્વ અપૂર્વ જ્ઞાન વ્યાપાર પુષ્ટ થતું જાય છે તે બધાને પોતાની અંદર જમા કરતી જાય છે. તથા દ્વિતીયાદિ સમયના જ્ઞાન વ્યાપારને આગળ આગળના સમયમાં થયેલ જ્ઞાનવ્યાપારની સાથે જોડતી રહે છે. આ રીતે તે સમયેના જ્ઞાનવ્યાપારની અંત સુધી એક ધારા ચિત્તમાં જામતી જાય છે. એનું જ નામ ઉપધારણુતા છે ૨. આ ઉપધારણતા બાદના સમયે જ “આ કંઈક છે” એ અવગ્રહ થાય છે. અવગ્રહણતા અને ઉપધારણતા એ બન્ને પ્રકાશરૂપ જ્ઞાનવ્યાપાર વ્યંજનાવગ્રહસ્વરૂપ હોય છે. જે સામાન્યરૂપ અર્થના અવગ્રહરૂપ બેધ પરિણામ એક સામયિક હોય છે તે શ્રવણતા છે ૩, તથા વિશેષરૂપ અને સામાન્યરૂપ અર્થના જે અવગ્રહરૂપ ધ પરિણામ હોય છે એટલે કે જે વિશેષ સામાન્યાર્થાવગ્રહ થાય છે. તેનું નામ અવલંબનતા છે. શંકા–વિશેષ સામાન્યાર્થાવગ્રહને આપ અવલંબન કેવી રીતે કહો છે ? ઉત્તર–“રોય” આ શબ્દ છે. આ પ્રકારનું જ્ઞાન વિશેષાવગમરૂપ હોવાથી આવા જ્ઞાન છે, કારણ કે આ શબ્દ છે, અશબ્દ રૂપાદિ નથી, આ પ્રકારે શબ્દસ્વરૂપનું અવધારક હોવાથી તે અવાયજ્ઞાન વિશેષાવગમ છે. અવાયજ્ઞાન વિશેષાવગમસ્વરૂપ આ પ્રકારે હોય છે. સર્વપ્રથમ જે અનિદેશ્ય એક સમય સુધી સામાન્ય માત્રનું ગ્રહણ થાય છે, તે પારમાર્થિકઅર્થાવગ્રહ છે, આ રીતે અર્થી વગ્રહ થયા પછી જે “કરોડથનું આ પ્રકારે શબ્દરવરૂપનું અવધારણ થાય છે, તે શ્રી નન્દી સૂત્ર ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ અવાયજ્ઞાન છે. આ અવાયજ્ઞાન શબ્દતર રૂપાદિની વ્યાવૃત્તિ કરીને શબ્દનું નિશ્ચાયક હોય છે, તેથી તે વિશેષાવગમસ્વરૂપ છે. આ રીતે “આ શબ્દ છે” આ અવાયજ્ઞાન થયા પછી વળી ઉત્તરકાલિકધર્મનીજિજ્ઞાસા થાય છે-' આ શબ્દ શંખને છે કે ગંગાને છે?” આ જિજ્ઞાસા બાદ જે વિશેષજ્ઞાન થાય છે તેના કરતાં “આ શબ્દ છે” એ જ્ઞાન સામાન્ય માત્રાવલંબન છે તેથી તે અવગ્રહ શબ્દથી ઉપચરિત થાય છે. તે અવગ્રહ સામાન્ય વિશેષરૂપ અર્થાવલંબનવાળો છે તેથી તે “વિશેષ સામાન્યાર્થાવગ્રહ' એ શબ્દથી ઉપચરિત થાય છે, કારણ કે “આ શબ્દ છે ?' આ પ્રકારનાં જ્ઞાનનું અવલંબન લઈને “ આ શબ્દ શંખને છે કે કંગને છે ?” આ પ્રકારનું ઈહારૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી વિશેષ સામાન્યાર્થાવગ્રહ અવલંબન છે ” એમકહ્યું છે. “ આ શંખને શબ્દ છે કે શંગને ?” આ પ્રકારની ઈહિા પછી જે “આ શંખને જ શબ્દ છે કે શ્રેગને જ શબ્દ છે” એવું જે જ્ઞાન થાય છે તે લવાયા છે. ત્યાર બાદ “આ શંખને શબ્દ મન્દ્ર (ગંભીર) છે કે મેટે છે? આ રીતે વિશેષ જિજ્ઞાસા થતાં “આ શંખને શબ્દ છે” આ અવાયજ્ઞાન સામાન્યાવલંબન હોવાને કારણે અવગ્રહ શબ્દથી ઉપચરિત થાય છે. વળી “મંદ છે કે મટે છે?” આ ઈહા પછી આ મંદ જ છે કે મેટે છે” એવા પ્રકારનું જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે અવાય જ્ઞાન છે. આ રીતે ઉત્તરોત્તર વિશેષ જિજ્ઞાસા થતા આગળ આગળનું અવાય જ્ઞાન ઉત્તરોત્તર વિશેષાવગમની અપેક્ષાએ સામાન્યાર્થીવલંબન હોવાથી અવગ્રહ શબ્દથી ઉપચરિત થાય છે, જ્યારે ઉત્તર ધર્મમાં જિજ્ઞાસા થતી નથી ત્યારે તે અતિમ વિશેષજ્ઞાન અવાયજ્ઞાન જ રહે છે. કારણ કે ત્યાં ઉપચાર થતું નથી. ઉપચાર છે ત્યારે થાય છે કે જ્યારે ઉપચારનું કારણ રહે; અંતિમ વિશેષજ્ઞાન થતાં ઉપચારની કારણ વિશેષ આકાંક્ષાને અપગમ થઈ જાય છે, તેથી જ ત્યાં ઉપચારનું કારણ રહેતું જ નથી. ઉપચારના કારણના અભાવે અતિમ વિશેષાવગમ અવાય જ્ઞાન સ્વરૂપ જ રહે છે. અતિમ વિશેષાવગમની પછી અવિસ્મૃતિરૂપ ધારણ પ્રવૃત્ત થાય છે, વાસનારૂપ અને સ્મૃતિરૂપ ધારણા તે સઘળા વિશેષાવનોમોમાં હોય છે. પૂર્વોક્ત કથનનું તાત્પર્ય એ છે કે-ઉત્તરોત્તર ધર્મની જિજ્ઞાસા થતા શબ્દાદિ જ્ઞાનનું અવલંબન લઈને ઈહાદિ પ્રવૃત્ત થાય છે, જેમ કે “શું આ શબ્દ શંખને છે કે શ્રેગને છે ?” તે કારણે શબ્દાદિ જ્ઞાનની પછી જ ઈહાદિની પ્રવૃત્તિ થાય છે, તેથી વિશેષ સામાન્યાર્થાવગ્રહને અવલંબન કહેલ છે. T શિષ્યને સ્પષ્ટ રીતે સમજાવવાને માટે ફરીથી પણ તેને સ્પષ્ટ કરે છે. નિશ્ચયિક અને વ્યાવહારિકના ભેદથી અર્થાવગ્રહ બે પ્રકાર છે. નૈઋયિક અર્થ વગ્રહ એક સમય હોય છે, તેમાં કોઈ પણ પ્રકારને ઉપચાર હેતે નથી, તેથી શ્રી નન્દી સૂત્ર ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ તે પરમાર્થિક છે. તેને વિષય ક્ત સામાન્ય છે. સમયમાત્રભાવી જ્ઞાનાદિકેને નિશ્ચયવેદી પરમગી જન જ જાણે છે, તેથી તેનું નામ નિશ્ચયિકઅર્થાવગ્રહ છે. તાત્પર્ય– નૈૠયિક અર્થાવગ્રહને છમસ્થ જન જાણતા નથી. છમસ્થજનેના વ્યવહારમાં જે આવે છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે અને તે પારમાર્થિક નથી, ઉપચરિત છે, કારણ કે નૈઋયિકઅર્થાવગ્રહની પછી જે ઈહિત વસ્તુ વિશેષનું અવાયજ્ઞાન થાય છે, તે પુનર્ભાવિની ઈહા અને અવાયની અપેક્ષાએ કરીને ઉપચરિત અર્થાવગ્રહરૂપે મનાય છે. તે અવાયજ્ઞાનવિષય ભાવવિશેષની અપે. ક્ષાએ સામાન્ય થઈ જાય છે, અને આ રીતે તે અવાયજ્ઞાન તે સામાન્યને વિષય કરે છે, તેથી સામાન્યને વિષયકરનાર હોવાથી અવાયજ્ઞાન અર્થાવગ્રહ ઉપચારથી માની લેવાય છે, કારણ કે જે સામાન્યને વિષય કરે છે, તે પ્રથમ નૈઋયિક અર્થાવગ્રહની જેમ અર્થાવગ્રહ છે. તેને સાર એ છે કે પ્રથમ નિશ્ચયિકઅર્થાવગ્રહમાં રૂપાદિકે દ્વારા અનિ. દેશ્ય, અવ્યક્ત એવી શબ્દસામાન્યરૂપ વસ્તુ ગ્રહણ થાય છે, એટલે કે નૈઋયિક અર્વાગ્રહને વિષય કેવળ અનિશ્યસામાન્ય છે. જ્યારે આ સામાન્યને વિશેષરૂપે જાણવાની અભિલાષા જ્ઞાતાના ચિત્તમાં જાગે છે ત્યારે તે એ નિશ્ચય કરે છે કે “આ શબ્દ જ છે” એનું જ નામ અવાય છે. અર્થાવગ્રારા પામતા શબ્દસામાન્યરૂપવસ્તુને જાણે છે, તેનું તાત્પર્ય એ છે કે તે શબ્દસામાન્યરૂપવસ્તુ, રૂપ, રસાદિકની વ્યાવૃત્તિથી તે સમયે અનવધારિત હોય છે, તેથી જ તે શબ્દરૂપે નિશ્ચિત હોતી નથી. પણ આ કંઈક છે” એવું જ જ્ઞાન ત્યાં તેને થાય છે, તેથી એટલા જ અંશને લઈને તે શબ્દ અવગ્રહ જ્ઞાનને વિષય મનાય છે. તે સમયે “આ શબ્દ છે ) આ પ્રકારના અધ્યવસાયથી યુક્ત થઈને પ્રમાતા દ્વારા તે શબ્દ ગૃહીત થતું નથી, કારણ કે આ શબ્દ છે” એ પ્રકારને નિશ્ચય તે પ્રમાતાને અન્તર્મુહૂર્તમાં થાય છે. એટલે કાળ અર્થાવગ્રહને માનવામાં આવ્યો નથી. અર્થાવગ્રહને કાળો ફક્ત એક સમયને છે. શ્રી નન્દી સૂત્ર ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ શંકા-રૂપરસાદિકનાપરિહારથી પ્રથમસમયમાં “આ શબ્દ છે, અશબ્દ રૂપાદિક નથી, ” એવું જ્ઞાન અવગ્રહ રૂપે માની લેવું જોઇએ. કારણ કે અર્થાવગ્રહના વિષય અપ સામાન્ય કહેા છે અને “ આ શબ્દ છે ” એવુ જ્ઞાન શબ્દમાત્રની અપેક્ષાએ સામાન્ય જ લાગે છે. હવે તેમાં ઈહા પણ ઉત્તરકાલમાં ઉત્પન્ન થઇ જશે, જ્યારે એવા અનુભવ થશેકે શ્રુંગ શબ્દના ધર્મ તીખા અનેકઠાર આદિ તેમાં ઘટાવીશકાતા નથી, પણ સામાન્ય રીતે માધુ આદિ શંખ શબ્દ નાધમાં તેમાં ઘટાવીશકાય છે. ત્યાર બાદ શબ્દ વિશેષના “ આ શંખના જ અવાજ છે” એવા નિણૅય થતા તેને અવાયજ્ઞાન માનીલેવાશે. ܕܕ ઉત્તર—એવી માન્યતા પણ સાચીમાનીશકાયતેમનથી કારણ કે જ્યો ડયમ્ ” આ શબ્દ છે. એવી શબ્દબુદ્ધિ પણ જે અર્થાવગ્રહરૂપે મનાય, અને શબ્દવિશેષને નિય અવાયરૂપેમનાય તે પછી અવગ્રહજ્ઞાન શું હશે ?એવી કલ્પનામાં તે અવગ્રહના અભાવ જ પ્રસક્ત હશે, કારણ કે અવગ્રહનું સ્થાન અવાયલઇલેછે. જો આપ એમકહે કે આ શબ્દ છે ” એવા સામાન્યજ્ઞાનને અવાય કેમ મનાય ? તેના ઉત્તર આ પ્રમાણે છે—આ જ્ઞાન સામાન્ય નથી પણ વિશેષ છે. વિશેષ ગ્રાહક જ્ઞાનને અવાય માનવામાં અવેલ છે. 66 પ્રશ્ન—જો ફરીથી પણ એમ કહેવામાં આવેકે “શંખના જ આ શબ્દ છે” આ પ્રકારનું ઉત્તર કાલભાવીજ્ઞાન જ શબ્દવિશેષનું ગ્રાહક હાવાથી વિશેષ ગ્રાહકજ્ઞાન માનીશકાશે, આ શબ્દ છે એવું જ્ઞાન નહીં, એટલે કે એ તે શબ્દ સામાન્યનુ ગ્રાહક હાવાથી સામાન્યજ્ઞાન જ માનવામાં આવશે; કારણ કે તેમાં શબ્દ સામાન્યના જ પ્રતિભાસ થાય છે, વિશેષનેા નહીં. તેથી “ શબ્દ છે” એવાં સામાન્ય પ્રતિભાસવાળાં જ્ઞાનને અવાય પ્રાપ્ત હૈાવાના પ્રસંગ કેવી રીતે પ્રતિપાદિત કર્યાં છે ? આ શ્રી નન્દી સૂત્ર ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-“આ શબ્દ છે” એવું જ્ઞાન પણ વિશેષ ગ્રાહક માની શકાય. કારણ કે “આ શબ્દ છે–અશબ્દ નથી. એટલે કે રૂપાદિક નથી ” એવું જ્ઞાન વિશેષના પ્રતિભાસ સ્વરૂપ હોવાથી વિશેષ પ્રતિભાસાત્મક જ છે, કારણ કે-આ જ્ઞાનમાં-શબ્દને રૂપાદિકથી વ્યાવૃતિરૂપેપૃથકરૂપે–ગ્રહણ કરાયેલ છે, નહીં તે “આ અશબ્દ નથી” એ પ્રકારનો નિશ્ચય શબ્દમાં કેવી રીતે કરી શકાય છે. રૂપાદિકથી જ્યાં સુધી શબ્દમાં ભિન્નતા નહીં જાણવામાં આવે ત્યાં સુધી એ બેધ કેવી રીતે થશે કે “આ અશબ્દ નથી ” એ પ્રકારને નિશ્ચય શબ્દમાં કેવી રીતે કરી શકાય છે. રૂપાદિકેથી જ્યાં સુધી શબ્દમાં ભિન્નતા નહીં જાણ વામાં આવે ત્યાં સુધી એવો બોધ કેવી રીતે થશે કે “ આ અશબ્દ નથી, શબ્દ છે. આ પ્રકારની ભિન્નતાને તેમાં બેધ થવાથી શબ્દને બંધ થાય છે, ત્યારે જ આ જ્ઞાન સામાન્ય પ્રતિભાસવાળું ન ગણતા વિશેષ પ્રતિભાસવાળું જ ગણાયું છે. સામાન્ય પ્રતિભાસવાળાં જ્ઞાનમાં પરની વ્યાવૃત્તિ પૂર્વક પિતાના વિષયને નિશ્ચયથતે નથી, ત્યાં તે સામાન્યરૂપે જ બેધરહ્યાકરે છે તેથી અશબ્દ વ્યાવૃત્તિપૂર્વક થયેલ આ શબ્દને નિશ્ચય અવાયજ્ઞાનરૂપ છે, એવું માની લેવું જોઈએ-અવગ્રહરૂપ ન માનવું જોઈએ. પ્રશ્ન-ડાસરખાવિશેષનેગ્રહણકરનારૂં જે જ્ઞાન હશે તે અવગ્રહમાની લેવાશે તથા અધિકવિશેષનેગ્રહણકરનાર જે જ્ઞાનહશે, તેને અવાય, માની લેવાશે. આ પ્રમાણે અવગ્રહ અને અવાયનું સ્વરૂપ નક્કી કર્યા પછી એ વાતને સમજવામાં વાર નહીં લાગે કે “ફોડીએ જ્ઞાન અવગ્રહ અને “આ શંખને શબ્દ છે ” એવું જ્ઞાન અવાય હશે, કારણ કે અવગ્રહમાં જે શબ્દ વિષય થયેલ છે તે સૂક્ષમ વિશેષને લીધે થયો છે. શબ્દ માત્ર જ ત્યાં અવગ્રહને વિષય છે. જ્યારે “ આ શંખને શબ્દ છે” એ વિશેષણવિશિષ્ટ શબ્દ વિષય થશે તે અધિકવિષયને વિષયકરનારહેવાથી એ જ્ઞાન અપાય માની લેવાશે. ઉત્તર—“જે જે થોડા વિષયને ગ્રહણ કરનાર હશે તે અવાય નહીં હાય” આ પ્રકારનાં મંતવ્યમાં અવાયને અભાવ પ્રસક્ત હશે, કારણ કે ઉત્તરોત્તર અર્થવિશેષ ગ્રહણથવાની અપેક્ષાએ પૂર્વ પૂર્વના અર્થવિશેષને બેધ બધું જ સૂક્ષ્મ હોવાથી અવગ્રહરૂપ જ કહેવાશે. શ્રી નન્દી સૂત્ર ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ જ્યારે એવું જ્ઞાન થશે કે–“આ શબ્દશંખને છે” ત્યારે તે અવાય તે કારણે નહીં હોઈ શકે કે તેમાં ઉત્તરોત્તર ગંભિરતા, મધુરતા, આદિનિ, તથા તરુણ, મધ્યમ, વૃદ્ધ, સ્ત્રી, આદિ દ્વારા બેલાયા આદિની અપેક્ષા રહેશે, તેથી તે ઑકવિશેષનું ગ્રાહકમનાશે, તે કારણે “જે જ્ઞાન સ્નેકવિશેષનું ગ્રાહક થશે તે અવગ્રહ, અને જે બૃહદ્ વિશેષનું ગ્રાહક થશે તે અવાય છે. એ નિયમ કરે તે કઈ પણ રીતે ઉચિતમાની શકાય નહીં. આ પ્રકારની એકાન્ત માન્યતામાં ઉત્તરોત્તર વિશેષગ્રાહી જેટલાંપણજ્ઞાનથશે તે બધાં ઉત્તરોત્તર ભેદની અપેક્ષાએ સૂક્ષ્મવિષયવાળાં રહેશે. આ રીતે અવાયનો સર્વથા અભાવ જ હશે; તેથી અવાયને લેપ ન થાય એ રીતે “આ શબ્દ છે એ જ્ઞાનને અવાય માનવું એજ ઉચિત છે. ત્યારબાદ “આ શબ્દ શંખને છે કે શ્રેગને છેઈત્યાદિ આકાંક્ષાની કે જે શબ્દવિશેષને ઈહિત કરે છે. ઈહાજ્ઞાન રૂપે પ્રવૃત્તિ થશે. આ પ્રવૃત્તિમાં જ્યારે એ નિર્ણય થઈ જશે કે “આ શબ્દ શંખને જ છે ત્યારે એ શબ્દ વિશેષને વિષયકરનારૂં જ્ઞાન અવાય થઈ જશે. હવે અવાયજ્ઞાનની અપેક્ષાએ પહેલાં જે એવું અવાયજ્ઞાન થયું છે કે “ આ શબ્દ જ છે ” તે ઉપચારથી અર્થાવગ્રહ કહેવાશે, જેના પછી ઈહા અને અવાય જ્ઞાન પ્રવૃત્ત થાય છે, તથા જે સામાન્યનેગ્રહણકરે છે તે અર્થાવગ્રહ છે, જેમકે આદિને નિશ્ચયિક અથવગ્રહ. “આ શબ્દ જ છે ” ઈત્યાદિ અવાયજ્ઞાન બાદ ફરીથી ઈહા અને અવાય પ્રવૃત્ત થાય છે તેથી “આ શબ્દ જ છે ” આ અવાયજ્ઞાન હોવાં છતાં પણ ઉપચારથી અવગ્રહરૂપ મનાશે. કારણ કે તેમાં આ શબ્દ શંખને છે” ઈત્યાદિ રૂપે ભાવવિશેની આકાંક્ષારહે છે. તેથી આ અપેક્ષાએ શબ્દ, સામાન્યબની જાય છે, તે કારણે અર્થાવગ્રહ ભાવવિશેષની અપેક્ષાએ સામાન્યને ગ્રહણ કરે છે. એમ કહ્યું છે. તથા–સામાન્યરીતે શબ્દને નિશ્ચયકરનારા પ્રથમ અવયજ્ઞાનના પછી “મિ ફાટ રણા રવા–શું આ શબ્દ શંખને છે કે શ્રૃંગને છે ” ઈત્યાદિ રૂપે ઈહાજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. ત્યારબાદ “શંખને જ શબ્દ છે” ઈત્યાદિ રૂપે શબ્દવિશેષનાનિશ્ચયરૂપ અવાયજ્ઞાન થાય છે. આ પ્રકારનું આ આવાયજ્ઞાનપણ ઉપચારથી અર્થાવગ્રહરૂપ ત્યારે મનાય છે કે જ્યારે પ્રમાતાને તેમાં હજી પણ વિશેષ જાણવાની આકાંક્ષા થાય છે. આ આકાંક્ષામાં અવાયના વિષયભૂત બનેલ તે શ ખના શબ્દમાં પ્રમાતાને ઈહા અને અવાય ફરીથી થાય છે. આ રીતે “શંખને જ આ શબ્દ છે ” આ અવાયજ્ઞાન થવાં છતાં પણ તેમાં ભાવિવિશેષને જાણવાની આકાંક્ષાની અપેક્ષાએ થનારી ઈહા અને અવાયજ્ઞાનની અપેક્ષાએ પ્રમાતાનું તે અવાયજ્ઞાન સામાન્યને વિષય કરનાર માનવામાં આવે છે, તેથી તે ઉપચારથી અર્થાવગ્રહ કહી દેવાય છે. આ સામાન્ય વિશેષની અપેક્ષા ત્યાં સુધી કરવી જોઈએ કે, જ્યાંસુધી વસ્તુનું અત્યવિશેષ નિશ્ચિત ન થયું છે. જે વિશેષથી આગળ ફરીથી અન્યવિશેષની સંભાવના ન રહેતી હોય તે વિશેષ અન્ય છે. અથવા અન્ય વિશેના શ્રી નન્દી સૂત્ર ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ રહેવા છતાં પણ જે વિશેષની આગળ પ્રમાતાને વિશેષવિષયક જિજ્ઞાસા થતી નથી તે અન્ય છે અત્યવિશેષની અપેક્ષાએ જ વ્યાવહારિક અર્થાવગ્રહ ઈહા અને અવાયને માટે સામાન્ય વિશેષની અપેક્ષાકરવી પડે છે. તે કારણે જ્યાં સુધી પિતાનાવિષયમાં ઉત્તરોત્તરવિશેષની આકાંક્ષા ચાલુરહે છે ત્યાંસુધી સર્વત્ર જે જે અવાયજ્ઞાન થાય છે તે ઉપચારથી અર્થાવગ્રહ માની લેવાય છે. જેવી પ્રમાતાની પિતાના વિષયમાં વિશેષ જાણવાની આકાંક્ષા શાન્તપડી જાય છે, એવું જ તે અવાય પિતાનાવિષયનેનિશ્ચિત કરનારૂં અવાયજરહે છે. અર્થાવગ્રહ થતો નથી. તે જ આ શબ્દ છે” ઈત્યાકારક જે પ્રથમ સામાન્ય વિશેષરૂપઅર્થાવગ્રહ થાય છે, તેને છોડી દઈને ત્યારબાદ જેટલાં સામાન્ય વિશેષરૂપ અર્થાવગ્રહ છે. એ બધા મેધા શબ્દવાશ્ચમનાયા છે. એટલે કે “આ શંખને શબ્દ છે” આ પ્રકારના બેધથી લઈને અત્યવિશેષનીઆગળ આગળને જે સામાન્ય વિશેષરૂપ અર્થાવગ્રહ છે તે સૌ મેઘા છે. આપણે આ પ્રકારે શ્રવણુતા અવલંબનતા અને મેધા એત્રણ અથવગ્રહરૂપ, તથા અવગ્રહણતા, ઉપધારણતા, એ બે વ્યંજનાવગ્રહરૂપ હોય છે એમ જાણવું જોઈએ. આ પ્રકારે આ અવગ્રહનું વર્ણન છે. તે સૂ.૩૦ | ઈહાયાઃ ભેદાનો પર્યાયાણાં ચ વર્ણનમ્ વિંનં ફ્રા?” ઈત્યાદિ– શિષ્યપૂછે છે–હે ભદન્ત! પૂર્વનિર્દિષ્ટ “હા”નું શું સ્વરૂપ છે? ઉત્તર–ા ના છ પ્રકારબતાવ્યા છે. તે આ પ્રમાણે છે-(૧) શ્રોત્રેન્દ્રિય ઈહા, (૨) ચક્ષુઈન્દ્રિય ઈહા, (૩) ઘણેન્દ્રિય ઈહા, (૪) જીવાઈન્દ્રિય ઈહા, (૫) સ્પર્શેન્દ્રિય ઈહા, અને (૬) ને ઈન્દ્રિય ઈહા. તેના વિવિધઘષવાળા તથા વિવિધ વ્યંજનવાળા એકાઈક પાંચનામ છે. જેવાં કે (૧) આભેગનતા, (૨) માર્ગણતા, (૩) ગષણતા, (૪) ચિન્તા, અને (૫) વિમશે. આ પ્રકારે ઇહાના પાંચ નામ છે. વસ્તુના નિર્ણયમાટે જે વિચારણા થાય છે તેનું નામ ઈહા છે. શ્રોત્રેન્દ્રિયજનિત અર્થાવગ્રહબાદ જે વિચારણાથાય છે તેનું નામ છેન્દ્રિય ઈહા છે. એજ રીતે બાકીની ઈન્દ્રિયની ઈહા પણ તે તે ઈન્દ્રિયોના અર્થાવગ્રહ બાદ થયેલવિચારણાસ્વરૂપસમજીલેવી. આ ઇહાના જે પાંચ એકાWક નામ બતાવ્યા છે, તે સામાન્યની અપેક્ષાએ જ બતાવેલમાનવા જોઈએ, વિશેષની અપેક્ષાઓનહીં, કારણ કે વિશેષની અપેક્ષાએ એ બધાં ભિન્નભિન્ન શ્રી નન્દી સૂત્ર ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ અર્થવાળા થઈ જાય છે. (૧) અર્થાવગ્રહના સમયને સમનન્તર જ સભૂત અર્થ વિશેષની તરફ ઢળતે જે વિચાર છે તેનું નામ આગનતા છે. (૨) આ અભેગનતાબાદ તે ભૂતઅર્થવિશેષને લઈને જે વિચારણા ચાલે છે કે જેમાં તે અર્થની સાથે અન્વય વ્યતિરેક ધર્મોનું અન્વેષણથાય છે તેનું નામ માર્ગ ણતા છે. (૩) ત્યારબાદ તે સદ્ભૂતઅર્થવિશેષનાવ્યતિરેક ધર્મનાં પરિહારથી અને તેમાં અન્વયધર્મના અધ્યાસથી જે ગવેષણ કરાય છે તેનું નામ ગષણતા છે. (૪) ત્યારબાદ શોપશમવિશેષથી જે એવિચાર આવે છે કે આ સદભૂત અર્થ પોતાના ધર્મની સાથે અનુગત છે, તેનું નામ ચિન્તા છે. (૫) પછી જે એવિચારથાય છે કે આ સદૂભૂતઅર્થમાં આ વ્યતિરેક ધર્મનથી પણ આ અન્વયધર્મ છે; તેથી વ્યતિરેક ધર્મના પરિત્યાગપૂર્વક જે આ અન્વયધર્મને વિચારથાય છે તેનું નામ વિમર્શ છે. દૃષ્ટાન્તદ્વારા આ વિષયને આરીતે સમજાવી શકાય. જ્યારે એવુંજ્ઞાન થાય છે કે “આ કંઈક છે ત્યારે સ્વાભાવિક રીતે જ એ જિજ્ઞાસા થાય છે કે “શું આ બગલાનીહાર છે અથવા પતાકા છે?” “પતાકાહેવી જોઈએ” આ વિચારધારાનુંનામજ આભેગનતા છે. ત્યારબાદ મનમાં જે વિચારઆવે છે કે તે પવન આવતા ઉપરની તરફઉડે છે, પવન ન આવતા નીચી જ રહે છે, તેથી ઉપર ફરકવું નીચે આવવું આદિ જે તેના અન્વયરૂપ ધર્મ છે તે એમાં મળી આવે છે, બગલાંનીહારમાં આ વાત બનતી નથી, તેથી તે પતાકા જ હોવી જોઈએ, કારણ કે તેમાં પતાકાના ધર્મોને સંબંધ જ બંધબેસતે થાય છે, બગલાની હારને નહીં. આ પ્રકારે માણતા, ગવેષણતા, ચિન્તા, અને વિમર્શ. એ ઈહાના પ્રકારે નિર્ણયથઈ જાય છે. મેં સૂ. ૩૧ | અવાયસ્યભેદાનાંપર્યાયાણાં ચ વર્ણનમ્ “ વિ ગાણુo” ઈત્યાદિ– શિષ્યપૂછે છે-“પૂર્વનિર્દિષ્ટ અવાયજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર–અવાયજ્ઞાન નીચે પ્રમાણે છ પ્રકારનું કહેલ છે-(૧) શ્રોત્રેન્દ્રિયથી પિદાથયેલ અવાય (૨), ચક્ષુઈન્દ્રિયથી પિદાથલ અવાય, પ્રાણેન્દ્રિયથી પેદા થયેલ અવાય (૪), જિહુવાઈન્દ્રિયથી પેદા થયેલ અવાય (૫), સ્પર્શેન્દ્રિયથી પેિદા થયેલ અવાય, તથા (૬) ને ઈન્દ્રિયથી પેદા થયેલ અવાય. તે અવાયના એ વિવિધ ઘષવાળા તથા વ્યંજનવાળા એકાર્થક પાંચનામ છે, જેવાંકે (૧) શ્રી નન્દી સૂત્ર ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ આવર્તનતા, (૨) પ્રત્યાવર્તનતા, (૩) અવાય, (૪) બુદ્ધિ, અને (૫) વિજ્ઞાન. આ રીતે પૂર્વેત અવાયજ્ઞાનનું આ સ્વરૂપ છે. શ્રોત્રેન્દ્રિયથી ઉત્પન્નથયેલ ઈહાજ્ઞાન બાદ જે એવું જ્ઞાન થાય છે કે “આ શબ્દ અમુકને છે” તેનું નામ શ્રોત્રેન્દ્રિયજન્ય અવાય છે. જેમ કે આ શંખને જ શબ્દ છે. એજ પ્રકારે બાકીની ઈન્દ્રિયના વિષયમાં ઉત્પન્ન થયેલ ઈહાની પછી જે તે તે વિષયનાં નિશ્ચયનું જ્ઞાન થાય છે, તે જ્ઞાનને તે તે ઇન્દ્રિયજન્ય અવાયજ્ઞાન માનવું. આવર્તનતા આદિ પાંચનામાં જે એકાWતા બતાવેલ છે તે સામાન્ય અવાયની વિવક્ષાથી બતાવાઈ છે એમ સમજવું (૧) જે બોધ પરિણામદ્વારા ઈહાથી નિવૃત્તથઈને જીવ અવાયભાવ તરફ ઝુકાવાતો જાય છે તેનું નામ આવર્તનતા છે. (૨) આ આવર્તનના પ્રતિ જે બોધ વિશેષ થાય છે, અને જે બોધથી જીવ ઉત્તરોત્તર અર્થવિશેષમાં વિવક્ષિત અવાયની બિલકુલ સમીપ આવે છે તેનું નામ પ્રત્યાવર્તનતા છે. (૩) ઈહાથી ફરજઈને જીવનમાટે ને ઈહિત પદાર્થનું જે તદ્દન નિશ્ચિત જ્ઞાન થાય છે તે અવાય છે. (૪) આ અવાય દ્વારા નિશ્ચિતકરાયેલ પદાર્થને જે સ્થિરરૂપે ફરીને સ્પષ્ટતર બે થાય છે તેનું નામ બુદ્ધિ છે. (૫) એ બુદ્ધિની પછી જે એવા જીવને બંધ થાય છે કે જેના આધારે જીવ ધારણાની સમીપ પહોંચી જાય છે-જે ધારણાની ઉત્પત્તિમાં હેતભૂત થાય છે–એ વિશિષ્ટજ્ઞાનનુંનામવિજ્ઞાન છે. આ અવાયનાં સ્વરૂપનું વર્ણન થયું || સૂ. ૩૨ ૫ હવે ધારણાનું સ્વરૂપ બતાવવામાં આવે છે-“શે જિં તં ધારyri૦” ઈત્યાદિ, ધારણા ભેદ વર્ણનમ્ પ્રશ્ન-પૂર્વ નિદિષ્ટ ધારણાનું શું સ્વરૂપ છે? ઉત્તર-ધારણ નીચે પ્રમાણે છ પ્રકારની બતાવેલ છે-(૧) શ્રોત્રેન્દ્રિયથી થનારી ધારણા, (૨) ચક્ષુ ઇન્દ્રિયથી થનારી ધારણું, (૩) ઘ્રાણેન્દ્રિયથી થનારી ધારણ, (૪) જિહવા ઇન્દ્રિયથી થનારી ધરણ, (૫) સ્પર્શેન્દ્રિયથી થનારી ધારણા, અને (૬) ને ઈન્દ્રિયથી થનારી ધારણા. તે ધારણાના આ પાંચ વિવિધ શૈષવાળાં અને વિવિધ વ્યંજનવાળા એકાર્થક નામ છે-(૧) ધરણા, (૨) ધારણ, (૪) સ્થાપના, (૪) પ્રતિષ્ઠા, તથા (૫) કેષ્ઠ. - નિર્ણત અને ન ભૂલવે તેનું નામ ધારણા છે. તે જ પ્રકારની છે શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત શબ્દરૂપ પદાર્થમાં જે અવાયજ્ઞાનની પછી તે વિષયની ધારણ થાય છે કે જેથી જીવ તે વિષયને કાલાન્તરે પણ ભૂલ નથી તેને નામ શ્રોત્રેન્દ્રિય ધારણા છે. એ જ પ્રમાણે તે તે ઈન્દ્રિયેના વિષયભૂત પદાર્થોમાં અવાયજ્ઞાનની પછી તે તે વિષયની ધારણા જીવને થાય છે તે ચક્ષુ આદિ શ્રી નન્દી સૂત્ર ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિચે નાવિષયમાંપણ સમજીલેવીજોઇએ. ધારણાનાં પાંચનામેામાં જે એકાથતા ખતાવવામાં આવેલ છે તે ધારણા સામાન્યની અપેક્ષાએ બતાવવામાં આવી છે. એમ તા વિશેષઅર્થ નીઅપેક્ષાએ તેમનામાં ભિન્નતાપણછે. (૧) અવાય દ્વારા પદા નિણી તથઈજતા તે પદાર્થીની જે અવિચ્યુતિ દ્વારા અન્તર્મુહૂત કાળ સુધી ધારણા બની રહેછે તેનુ નામ ધારણાછે. ( ૨ ) (૨) અવાયજ્ઞાન દ્વારા નિીત પદાર્થની તરફથી જીવનેા ઉપયાગ દૂર થતાં પણ ઓછામાં ઓછી અન્તર્મુહૂત સુધી અને વધારેમાંવધારે સંખ્યાત અને અસ ંખ્યાતકાળસુધી તે પદાર્થની જે સ્મૃતિ અનીરહેછે તેનુ નામ ધારણા છે. ( ૩ ) અવાયદ્વારા નિશ્ચિત કરાયેલ અનુ હૃદયમાં જલપૂર્ણ ભની જેમ સ્થાપન થવુ તે સ્થાપના કહેવાય છે, તેનુ બીજુંનામ વાસનાપણુંછે. (૪) અવાયદ્વારા અવધારિત અર્થનું હૃદયમાં જે ભેપ્રભેદથી સ્થાપના થાય છે તેનું નામ પ્રતિષ્ઠા છે. (૫) અવિનષ્ટ સૂત્રારૂપ ખીજનાં ધારણથી જે ધારણા કાષ્ઠની જેમ થાય છે તેનું નામ કેષ્ઠ છે. આ ધારણાનું સ્વરૂપ થયું ॥ સૂ. ૩૩ || અવગ્રહાદીનાં સ્થિતિકાલ પ્રરૂપણમ્ હવે એ અવગ્રહ આદિ જ્ઞાનાનું કાલમાન કેટલું છે તે સૂત્રકાર સ્પષ્ટ કરે છે—‹ દ્॰ ' ઈત્યાદિ, નયિક અર્થાવગ્રહના કાળ એક સમયના છે. ઇહાજ્ઞાનના કાળ અન્તમુ હૂતના છે. અવાયજ્ઞાનના કાળ પણુ એટલેા જ છે. અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ એ ત્રણ ભેદથી ધારણા ત્રણ પ્રકારની છે. તેમનામાં વાસનારૂપ ધારણાને કાળ સખ્યાત અથવા અસંખ્યાત સમય છે. જેમની સખ્યાત વર્ષની આયુ હાય છે તેમની અપેક્ષાએ સંખ્યાતકાળ, તથા જે જીવાની અસંખ્યાતવષ ની આયુ હાય છે તેમની અપેક્ષાએ અસંખ્યાતકાળ સમજી લેવા જોઈ એ. વિશ્રુતિ તથા સ્મૃતિરૂપ ધારણાના કાળ અન્તમુહૂર્ત પ્રમાણુ છે ! સૂ. ૩૪ || “ વું અઠ્ઠાવીસફ વિલ્સ ’' ઈત્યાદિ, શ્રી નન્દી સૂત્ર ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટાન્ત વ્યજનાવગ્રહ પ્રરૂપણમ્ gવં ગઠ્ઠાવીસર્ વિટ્ટ ઈત્યાદિ. સૂત્રકાર કહે છે-આ રીતે આભિનિબંધિક જ્ઞાનનાં જે અદ્ભવીસ ભેદ પડે છે, તેની હું પ્રરૂપણા કરું છું. મતિજ્ઞાન આ રીતે અદૃાવીસ પ્રકારનું થાય છેવ્યંજનાવગ્રહ ચાર પ્રકારને થાય છે. ચક્ષુ અને મનથી તે અવગ્રહ થતો નથી, બાકીની ચાર ઈન્દ્રિયોથી જ થાય છે. તથા વ્યંજનના ઈહા, અવાય અને ધારણ એ પ્રકાર પડતાં નથી; તે કારણે વ્યંજનને અવગ્રહ જ થાય છે, અને તે અવગ્રહ ચાર ઈન્દ્રિયો વડે થાય છે, તેથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકાર હોય છે . અથને અવગ્રહ પાંચ ઈન્દ્રિયો અને મનથી થાય છે તે કારણે તે એ છે પ્રકારનું હોય છે. ૬. આજ પ્રકારે ઈહા પણ છ પ્રકારની હોય છે ૧૨. અવાય પણ છ પ્રકારને ૧૮, તથા ધારણા પણ છ પ્રકારની ૨૪. આ રીતે એ બધા મળીને ચોવીસ ભેદ થાય છે. આ પ્રકારે મતિજ્ઞાન અાવીસ પ્રકારનું હોય છે. સૂત્રકાર કહે છે કે આ અદ્ભવીસ પ્રકારનાં મતિજ્ઞાનની પ્રરૂપણામાં અમે પહેલાં વધારે સ્પષ્ટ સ્વરૂપે સમજાવવાને માટે વ્યંજનાવગ્રહની પ્રરૂપણ કરશું. આ પ્રરૂપણા પ્રતિબંધક તથા નવીનમલક (શરાવા) નાં દષ્ટાંતથી કરાશે. પ્રતિબંધકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે કેઈએક પુરુષ ગાઢનિદ્રામાં પડેલ કે પુરુષને અવાજ કરી કરીને જગાડે છે, પણ તે શબ્દ તેના કાને પહોંચતે જ ન હોય એવું થાય છે. ત્યારે જ્ઞાનાવરણયકર્મના ઉદયથી કહેલ સૂત્રાર્થને પણ ન જાણનાર શિષ્ય સૂત્રાર્થની યથાવસ્થિત પ્રરૂપણ કરનાર ગુરુમહારાજને પ્રશ્ન પૂછે છે કે-હે ભદન્ત! તે જગાડવા છતાં પણ કેમ જાગતે નથી? શું તેના કાનમાં એકસમય–પ્રવિષ્ટ પુદ્ગલથી માંડીને અસંખ્યાત સમય–પ્રવિષ્ટ-પુદગલ ભરાતા નથી ? જે ભરાતા હોય તે તેણે જાગી જવું જોઈએ. છતાં પણ કેમ જાગતું નથી? આચાર્ય તેને જવાબ આપે છે કે એક સમયથી માંડીને અસંખ્યાત સમય સુધી પ્રવિષ્ટ થયેલ પુદ્ગલ તેના કાનમાં પડે છે, પણ તે લુપ્ત થઈ જાય છે, એજ કારણે તે બે ત્રણવાર જગાડવા છતાં પણ જાગતો નથી, પણ જેવાં તે મંદ મંદ રીતે ચાર પાંચ વાર જગાડતા તેના કાનમાં ભરાઈ જાય છે, અને લુપ્ત થતાં નથી તેવો જ તે માણસ જાગી ઉઠે છે. એનું તાત્પર્ય એ છે કે તે અધિક બેલાયેલ શબ્દ જ્યારે તેના કાનમાં ભરાઈ જાય છે. તેનાથી ગ્રહણ થવા માંડે છે, ત્યારે તે જાગી જાય છે. એટલે કે તે શબ્દ પુદ્ગલ અર્થાવગ્રહનું કારણ શ્રી નન્દી સૂત્ર ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે, એક સમયથી માંડીને અસંખ્યાત સમય સુધીના શબ્દપુદ્ગલ એવાં છે જે તેના અર્થાવગ્રહ રૂપ જ્ઞાનનું કારણ થતાં નથી, પણ અંતિમ સમયમાં જ તે અર્થાવગ્રહરૂપ જ્ઞાનનું કારણ બને છે, તેથી એક સમયનાં તે શબ્દપુદ્ગલથી માંડીને અસંખ્યાત સમય સુધીના એ જેટલાં શબ્દપુદ્ગલ છે તે સ્પષ્ટ પ્રતિભાસજનક હેઈ ન શકવાને કારણે વ્યંજનાવગ્રહરૂપ જ છે. જે અતિમ શબ્દપુગલના ગ્રહણથી સ્પષ્ટ જ્ઞાન થયું છે તે અન્તિમપુલ જ અર્થાવગ્રહનું જનક થયું છે. તેને કાળ એકસમયને છે. તે પરમગીઓનાં જ્ઞાનને વિષય છે. વ્યંજનાવગ્રહને જઘન્ય સમય આવલિકાના અસંખ્યાતમાં ભાગને છે; તથા ઉત્કૃષ્ટ રૂપથી સંખ્યાતઆવલિકા પ્રમાણ છે. તે સંખ્યાતઆવલિકાઓ પ્રાણાપાનપૃથકત્વ એટલે કે બેથી નવ સુધી ઉવાસ-નિઃશ્વાસપરિમિતકાલ–પ્રમાણવાળી સમજવી જોઈએ. વ્યંજનાવગ્રહને આ ખુલાસો પ્રતિબાધકના દષ્ટાંતથી થયે. હવે મલકનાં દષ્ટાંતથી તેનું સ્પષ્ટીકરણ કરે છે – તે િત મા િળે ? ” ઈત્યાદિશિષ્ય પૂછે છે હે ભદન્ત ! મલ્લક દષ્ટાંતનું શું સ્વરૂપ છે ? ઉત્તર-મલકદષ્ટાંત આ પ્રમાણે છે-જેમકે કઈ પુરુષ કુંભારના નિભાડામાંથી એક નવુંશકેરૂં લાવે અને તેમાં પાણીનું એક ટીપું નાખે; પણ તે પાણીનું એક ટીપું તેના પર નાખતા જ નાશ પામે છે, કારણકે તે તદ્દન સૂકું હોય છે. એ જ પ્રમાણે તેમાં પાણીનું બીજું ટીપું પણ નખાતા તેને પણ નાશ થાય છે. આ રીતે વારંવાર નખાતા તે પાણીના ટીપાઓમાંથી કઈ એક ટીપું એવું હોય છે કે જે તે શકરાને ભીનું કરે છે. તથા કઈ ટીપાં એવાં હોય છે કે જે તેમાં ટકે છે. કેઈ ટીપાં એવાં હોય છે કે જે તેને ભરી દે છે. કેઈ ટીપાં એવાં હોય છે કે જે તે શકરાને છલકાવી નાખે છે. એજ પ્રમાણે પ્રક્ષિપ્યમાણુ–ભરાઈજનારાં અનંતપુદ્ગલથી જ્યારે તે શ્રોત્રેન્દ્રિયરૂપ ઉપકરણેન્દ્રિય ભરાઈ જાય છે ત્યારે તે સૂતેલે માણસ “હું” એ શબ્દ બેલીને, એટલે કે અર્થાવગ્રહરૂપ જ્ઞાનવડે નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત જ તે અર્થને જાણે છે, પણ તે એ નથી જાણતા કે આ શબ્દ શે છે? ત્યારબાદ જ્યારે તે ઈહાજ્ઞાનમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે જાણી જાય છે કે આ અમુક શબ્દ જ છે”. ત્યારબાદ વિશેષ નિર્ણય કરવાને માટે તે અવાયમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે તે તેનાથી પરિચિત થઈ જાય છે. ત્યારબાદ તે જ્યારે ધારણાને શ્રી નન્દી સૂત્ર ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ વિષય થાય છે ત્યારે નિશ્ચયથી તે તેને એ પ્રકારે હૃદયમાં ધારણ કરી લે છે કે જેથી તે સંખ્યાત કાળ અથવા અસંખ્યાત કાળ સુધી ભૂલાતો નથી. આ સૂત્રનું તાત્પર્ય આ પ્રમાણે છે. જે પ્રકારે કુંભારના નિભાડામાં પકાવેલ એજ સમયનું નવું શકેરું એક માણસ પોતાને ઘેર લાવે અને તેમાં પાણીનું ટીપું નાખે તે શકે ત્યારે જ તેને શોષી લે છે, એટલે સુધી કે ત્યાં તેનું નામનિશાન પણ રહેશે નહીં. એજ રીતે પછી પણ એકે એકે નાખવામાં આવેલ પાણીનાં ટીપાંઓને તે શકોરૂં શોષી લેશે, પણ છેવટે એ સમય આવશે કે જ્યારે તે શકોરૂં પાણીનાં ટીપાંઓને શેષવાને અસમર્થ થશે. ત્યારે તે તેને શેષતાં ભીનું ન થવાં લાગશે. અને તેમાં નાખેલાં ટીપાંઓ એકત્ર થઈને દેખાવા લાગશે. હવે આ જગ્યાએ વિચારવાની વાત એ છે કે શકરાની આદ્રતા જ્યારે પહેલ વહેલી દેખાવા લાગે છે, ત્યારે જ શું પહેલ વહેલી જ તે તેમાં આવી છે, તેના પહેલાં પાણીના ટીપાં નાખતાં શું તે આવી ન હતી? પણ એવું નથી, જ્યારથી તેમાં પાણીનાં ટીપાં નાખવાનું શરૂ કર્યું ત્યારથી જ તેમાં આદ્રતાનું આવવું શરૂ થયું, પણ તે તેમાં જણાતી ન હતી, તેનું કારણ તેમાં તેને તિરોભાવ થઈ જો તે હતું. જેમ જેમ પાણીનું પ્રમાણ વધ્યું, અને શકરાની પાણી શોષવાની શક્તિ ઘટી, ત્યારે જ તેમાં ભીનાશ સ્પષ્ટરૂપે જણાવા લાગી. એજ રીતે જ્યારે કેઈ ઉંઘતી વ્યક્તિને બોલાવવામાં આવે છે ત્યારે તે શબ્દ તેના કાનમાં જાણે લુપ્ત થઈ જાય છે. બે ચાર વાર બેલાવવાથી જ્યારે તેના કાનમાં પદુગલિક શબ્દની માત્રા પુરતા પ્રમાણમાં ભરાઈ જાય છે ત્યારે જલકણથી પહેલ વહેલા ભીનાં થતાં શર્કરાની જેમ તે ઊંઘતી વ્યક્તિના કાન પણ શબ્દથી પરિપૂરિત થઈને તેમને સામાન્યરૂપે જાણવાને સમર્થ થઈ જાય છે. આ શું છે” એજ સામાન્યજ્ઞાન છે, જે શબ્દને પહેલ વહેલા સ્પષ્ટ રીતે જાણે છે. ત્યાર બાદ વિશેષજ્ઞાનને ક્રમ શરૂ થાય છે, તેમાં ઈહા, અવાય અને ધારણાને સંબંધ રહેલ છે. ધારણાથી અહીં તેના ભેદરૂપ વાસનાનું શ્રી નન્દી સૂત્ર ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરાયું છે. જે આ વાસનારૂપ ધારણ સંખ્યાત વર્ષની આયુવાળાનાં હૃદયમાં જામી ગઈ હોય તો તેની અપેક્ષાએ તે સંખ્યાતકાળની જાણવી જોઈએ, અને જે તે અસંખ્યાતકાળવાળા ભેગભૂમિયા આદિ જીનાં હદયમાં જામી હોય તે તે અપેક્ષાએ તે અસંખ્યાતકાળની જાણવી જોઈએ. આ પૂર્વોકત અવગ્રહાદિકના સમસ્ત પ્રકારને કમ સુપ્ત પુરુષની અપેક્ષાએ તે બરાબર બંધ બેસતે આવે છે પણ જાગ્રત પુરુષમાં આ અવગ્રહાદિકને ક્રમ કેવી રીતે ઘટાવી શકાય? કારણ કે ત્યાં તે શબ્દશ્રવણ પછી જ અવગ્રહ ઈહાને છોડીને અવાયજ્ઞાન થઈ જાય છે. આ વાત દરેક પ્રાણી જાણે છે. આ અશંકાનાં નિવારણ માટે સૂત્રકાર શકરાનાં દૃષ્ટાંતથી જ છ પ્રકારના અવગ્રહ આદિનું પ્રદર્શન કરે છે.–“સે નાનામgo” ઈત્યાદિ. સટ્ટાન્ત અર્થાવગ્રહ નિરૂપણમ્ જેમ કેઈ પુરુષ જ્યારે નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત શબ્દને સાંભળે છે, ત્યારે એ સામાન્ય બંધ થાય છે કે આ શબ્દ છે. એજ બેધનું નામ અર્થાવગ્રહ છે. તે બેધમાં તેને એવું જ્ઞાન નથી થતું કે આ શબ્દ કયાં સ્વરૂપ વાળે અથવા તેને છે? કારણ કે અર્થાવગ્રહમાં સામાન્ય બંધ રહે છે. વિશેષ નહીં, ને સાંભળનારને જે શબ્દને સામાન્ય બંધ થયે છે તે શ્રોત્રેન્દ્રિય સંબંધી અર્થાવગ્રહ છે. એ નિયમ છે કે અર્થાવગ્રહનાં પહેલાં વ્યંજનાવગ્રહ થાય જ છે; તેથી જ્યારે શ્રોત્રેન્દ્રિયસંબંધી અર્થાવગ્રહ થયે છે, ત્યારે એ આપોઆપ સિદ્ધ થાય છે કે તેને પહેલાં વ્યંજનાવગ્રહ થઈ ગયા છે. જ્યારે તે આગળ જાણવાની ઈચ્છામાં પ્રવેશ કરે છે ત્યારે તે શબ્દવિષયક ઈહાજ્ઞાનમાં પિતાને પામે છે. ત્યારે તે એ જાણવા તરફ ઝુકે છે કે આ શબ્દ આ સ્વરૂપવાળો હોવો જોઈએ. શંકા–જાગૃત અવસ્થામાં પુરુષને એવો ક્રમ તે જાતે નથી; પણ પહેલેથી જ તેને શબ્દનું અવાયરૂપ જ્ઞાન થઈ જાય છે. સૂત્રમાં શબ્દનું “અવ્યક્ત શ્રી નન્દી સૂત્ર ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ ઃઃ એવું જે વિશેષણ લગાડેલ છે, તેનાથી એવા અથ પ્રાપ્ત થાય છે, કે શબ્દ સાંભળતાં શબ્દનું તે અવાયજ્ઞાન જ થાય છે. પણ આ શબ્દ શંખના છે અથવા શિગડાના છે કે કોઈ પુરુષ આદિના છે ” તે રૂપે નિશ્ચય નહીં થઈ શકવાને કારણે તે અવ્યક્ત છે. એવા અર્થ કરતા જ નીચેના સૂત્રાંશની સાથે સુસ'ગતતા આવી શકશે. તે આ પ્રકારે-જ્યારે શ્રોતા શબ્દ સાંભળે છે ત્યારે તેને એ નિશ્ચય થઈ જાય છે કે આ શબ્દ છે, પણ તે એ નથી જાણતા કે આ શબ્દ કાના છે? શ ંખના છે કે શિંગડાનેા છે ? અથવા પુરુષ વગેરેના છે ? જ્યારે આ પ્રકારે વિશેષ જાણવાની આકાંક્ષા થાય છે, ત્યારે તે ઈહાજ્ઞાનમાં પ્રવેશ કરે છે. ત્યારપછી તે એ જાણી લે છે કે આ શબ્દ અમુકના છે. આ પ્રકારે સમજાવવાથી જ અર્થની સુસંગતતા ઘટાવી શકાય છે. શંકા કરનારની આ શંકાનું તાત્પર્ય આ પ્રમાણે છે-શંકા કરનાર જાગૃત અવસ્થામાં શબ્દનું શ્રવણુ થતાં કેવળ તેનું અવાયજ્ઞાન જ માને છે, અવગ્રહરૂપ જ્ઞાન નહીં', તે કારણે શકા કરનારે આ સૂત્રના અને શબ્દનું અવાયજ્ઞાન થયાં પછી “ આ શબ્દ કાના છે” તે વિષેની જિજ્ઞાસામાં ઈહા આદિના સમધમાં ઘટાન્ચે છે. ઉત્તર—શ કાકરનારનું એમ કહેવું તે ઉચિત નથી, કારણ કે જ્યારે પણ જે કાઈ પણ વસ્તુના નિશ્ચય થાય છે, ત્યારે તે ઈહાજ્ઞાનપૂર્વક જ થાય છે, એવા નિયમ છે. ઈહાજ્ઞાન થયાં વિના વસ્તુનેા યથા નિશ્ચય થઈ શકતે નથી. જુવે આંખા જ્યારે ધુમાડાથી રૂંધાઈ જાય છે ત્યારે ધુમાડાથી રૂંધાયેલ આંખાવાળી તે વ્યક્તિ એવા વિચારમાં પડી જાય છે કે શું આ ધુમાડે છે કે કોઈ મચ્છવિશેષ છે? આ રીતે સદેહશીલ વિચાર પછી જ્યાં સુધી તે ધુમાડા વડે થતા કડક્ષરણુ, કાલીકરણ, તથા સેષ્મતા આદિ ધર્મના અનુભવ કરતા નથી, ત્યાં સુધી તે ધુમાડાને ધુમાડારૂપે નિર્ણય કરી શકતા નથી. કારણ શ્રી નન્દી સૂત્ર ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ 66 આ કે હજી સુધી તેને તે વિષે સંશય રહેલાજ છે. ધુમાડા વિષેના સંશયનું નિરાકરણ થતાં જ આ ધુમાડા છે” એવા તેના નિર્ણય થઈ જાય છે, તેથી એ માનવું પડે છે કે વસ્તુનુ જે નિર્ણયજ્ઞાન છે તે ઈહાજ્ઞાનપૂર્વક જ થાય છે. જો શ્રોતા “ આ શબ્દ છે’” એવું નિશ્ચયજ્ઞાન કરી લે છે, તે તેનું તાત્પર્ય એ છે કે તેને એ નિશ્ચય થઈ ચુકયા છે કે “ આ શબ્દ જ છે, રૂપાર્દિક નથી. ” પ્રકારે રૂપાદિકના વ્યવચ્છેદથી જ્યારે તે શબ્દના નિશ્ચય કરી લે છે, ત્યારે તેનુ એ જ્ઞાન ઇહાપૂર્વક જ માની શકાશે, અને એ ઇહાજ્ઞાન અવગ્રહ વિના થતુ નથી, તેથી ઈહાના સદ્ભાવથી તેને શબ્દનુ અવગ્રહરૂપ જ્ઞાન થયુ છે, એ વાત પણ સ્વીકારવી પડશે. કારણ કે ઇહાજ્ઞાનના આધાર અવગ્રહજ્ઞાન હેાય છે. અવગ્રહના વિષય સામાન્ય છે, તે કારણે “ આ શબ્દ છે' એવાં જે અવગ્રહજ્ઞાનના વિષય શબ્દ થયા છે તે વિશેષજ્ઞાનરૂપ નથી; પણ અવ્યક્ત નામ જાત્યાદ્વિકથી અનિર્દેશ્ય માત્ર સામાન્યરૂપ જ છે. એજ વાત સૂત્રકારે “ અવત્ત सद्ध सुणिज्जा' આ સૂત્રાંશથી પ્રગટ કરેલ છે. શ્રોતાનાકાને પડતા જ તે એ જાણી લે છે કે “આ પરમાર્થતા શબ્દ જ છે પણ અવ્યક્ત છે” વ્યક્તરૂપ વિશેષરૂપે તે તેને ગ્રહણ કરતા નથી. માત્ર સામાન્યરૂપે જ તે તેને જાણે છે. સૂત્રકારે જે એમ કહ્યું કે શ્રોતાએ “ આ શબ્દ છે” એવું જે જાણ્યુ છે, તેનું તાત્પર્ય એજ છે કે તેણે તેને અવગ્રહજ્ઞાન દ્વારા જ જાણ્યા છે. આ રીતે સૂત્રકારનું આ કથન અવગ્રહના પ્રતિપાદન નિમિત્ત જાણવું જોઈ એ, તેનું તાત્પ એ નથી કે શ્રોતાએ શબ્દને નિશ્ચય કરી લીધેા છે. એજ વાતનું વિવરણ કરતાં સૂત્રકાર આગળ કહે છે કે-“ નો ચેવ 2 ઈત્યાદિ. આ શબ્દ કાને છે” અથવા કયા સ્વરૂપવાળા છે” આ વાત તે સમયે શ્રાતા જાણતા નથી. અવગ્રહ એ પ્રકારના છે–(૧) વ્યંજનાવગ્રહ, (૨) અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહની જ પુષ્ટ. પર્યાય અર્થાવગ્રહ છે, આ વાત હમણાં જ બતાવાઈ ગઈ છે. અર્થાવગ્રહના "" 66 શ્રી નન્દી સૂત્ર ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ વિષય માત્ર સામાન્ય છે, અને આ ક્ષેત્રેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ, અથવા ધ્રાણેન્દ્રિય આદિ જન્ય અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહપૂર્વક જ થાય છે. તે કારણે આ વાત સર્વત્ર પદાર્થનું જ્ઞાન થતી વખતે સ્વીકારવી જોઈએ કે અવાયજ્ઞાન, અવગ્રહ તથા ઈહાપૂર્વક જ થાય છે, તેમના વિના નહીં. હા, જે અભ્યાસદશાસંપન્ન વ્યક્તિઓ છે તેમનામાં અવગ્રહાદિક વધારેઝડપથી પ્રવર્તિત થતાં રહે છે. તેથી કાળની સૂક્ષમતાથી તેઓ સ્પષ્ટરૂપે અનુભવવામાં આવતા નથી, અને એવું લાગે છે કે અવગ્રહ ઈહા વિના પણ અવાયજ્ઞાન થઈ ગયું છે. કમળનાં સે પાનને એક ઉપર એક ગોઠવીને જ્યારે કેઈ વ્યકિત તેમને સોય વડે છેદે છે, તે તેને એમ જ લાગે છે કે એ સઘળાં પાન એકજ સાથે છેદાઈ ગયાં છે. પણ તે બધાં પાન એકસાથે છેદાયાં નથી, વારા ફરતી છેદાયાં છે, તે પણ કાળની સૂક્ષ્મતાને લીધે તેઓ એકસાથે છેદાયાં હોય એવું લાગે છે. એ જ રીતે અભ્યાસદશામાં અવગ્રહઆદિને કાળ અતિસૂક્ષ્મ હેવાથી દુર્લક્ષ્ય થાય છે, તેથી ત્યાં તેમને સમયભેદ અનુભવવામાં આવતું નથી. શંકા–“શું “આ શંખને શબ્દ છે અથવા શિંગડાને શબ્દ છે” એ રૂપે પ્રવર્તિત થનારા જ્ઞાનને આપ ઈહા કહે છે, તો પછી સંશયમાં અને ઈહામાં શે ભેદ હશે, કારણ કે સંશયજ્ઞાન પણ એજ રીતે પ્રવર્તિત થાય છે? ઉત્તર–જે જ્ઞાન શંખ અને શિંગડા આદિ પરસ્પરવિરુદ્ધ અનેક વિશેષને વિષય કરે છે. તેમને પરિત્યાગ કરતું નથી, પણ એ પરસ્પરવિરુદ્ધ અનેક કેટીઓમાં સુપ્ત હોય એમ રહે છે-કેઈપણ વિશેષને નિર્ણય કરી શકતું નથી, એવાં જ્ઞાનનું નામ સંશય છે. એવું જ્ઞાન ઈહા નથી, કારણ કે આ જ્ઞાનમાં સભૃતાર્થવિશેષવિષયતા રહે છે, કારણ કે આ જ્ઞાન હેતુ આદિના વ્યાપારથી સદૂભૂતાર્થવિશેષને ઉપાદાન કરવાની તરફ ઝુકેલ રહે છે, તથા અસભૂતવિશેષને તેમાં પરિત્યાગ રહ્યા કરે છે. તેનું તાત્પર્ય એ છે કે-સંશય જ્ઞાનમાં એ બંધ રહે છે કે “આ શંખને શબ્દ છે કે શિંગડાને શબ્દ છે. ” શ્રી નન્દી સૂત્ર ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે પરસ્પરવિરુદ્ધ અનેક કેટીએનું અવલંબન કરનાર સંશયજ્ઞાન હોય છે, ત્યારે ઈહામાં “આ શંખને શબ્દ છે જેઈએ. અથવા શિંગડાને શબ્દ હવે જોઈએ” એ એક તરફના નિર્ણય તરફ ઝુકતે બેધ રહ્યા કરે છે. ” આ શંખને શબ્દ જોઈએ, કારણ કે તેમાં તેના જ માધુર્ય આદિ અમુક અમુક વિશેષગુણ મળે છે, શિંગડાને આ શબ્દ ન હોવું જોઈએ, કારણ કે તેને કર્કશતા, કઠોરતા આદિ અમુક અમુક વિશેષગુણ અહીં પ્રાપ્ત થતા નથી.” આ રીતે ઈહાજ્ઞાનમાં વિશેષાર્થના નિર્ણયનીતરફ અને અસદ્ભતવિશેષ અર્થના પરિત્યાગ તરફ ઝુકેલ બેધને ઉદય રહે છે. સંશયમાં એવું થતું નથી. તે કારણે ઈહાજ્ઞાન અને સંશયજ્ઞાન વચ્ચે મોટે ભેદ છે. ઈહિત વસ્તુ જે સુબોધ હોય છે. તથા તે જીવને મતિજ્ઞાનાવરણ કર્મને વિશિષ્ટ ક્ષયે પશમ થાય છે, તો તે વસ્તુ અન્તર્મુહૂર્તકાળમાં નિયમથી નિશ્ચિત થઈ જાય છે. જે તે ઈહિત વસ્તુ ય હાય તથા જ્ઞાતાના મતિજ્ઞાનાવરણીયકર્મને વિશિષ્ટક્ષપશમ ન થયે હેય, તે તે જ્ઞાતા ઈહારૂપ ઉપગથી અમ્યુત બનીને જ ફરિથી અન્તર્મુહર્તાકાળસધી, એ વસ્તુને ઈહાજ્ઞાનના વિષયભૂત બનાવે છે. આ રીતે ઈહારૂપ ઉપગના અવિચ્છેદથી તેનાં અનેક અન્તર્મુહૂર્ત ઈહાજ્ઞાનમાં વીતી જાય છે, ત્યારે તે જાણે છે કે “અમુક વર્થઃ ” આ શબ્દજ છે રૂપાદિક નથી. ત્યારબાદ તે અવાયજ્ઞાનમાં પ્રવેશ કરે છે. તેને તે શબ્દરૂપ અર્થ ઉપગત-જ્ઞાત થાય છે. અવાયજ્ઞાન જે સમયે આત્મામાં પરિણત થઈ જાય છે, ત્યારે તે જ્ઞાતા વ્યક્તિ તે શબ્દરૂપ અને હૃદયમાં ધારણ કરવાને માટે ધારણારૂપ જ્ઞાનમાં પ્રવેશ કરે છે. ધારણા આત્મામાં એવા સંસ્કાર ઉત્પન્ન કરી નાખે છે કે જેથી આત્મા તે વસ્તુને કાળાન્તરે પણું ભૂલતા નથી. સંખ્યાતકાળ સુધી અથવા અસંખ્યાત કાળ સુધી તે વસ્તુ અવધારિત બની રહે છે. - હવે ચક્ષુ ઈન્દ્રિયથી અવગ્રહાદિક કેવી રીતે થાય છે તેનું સૂત્રકાર વર્ણન કરે છે.–“સે નાનામg૦” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર ૧૭૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ આનાઅથ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં કરાયેલ અથ સમાનજ છે, પણ અહીં, એ વિશેષતા છે કે શ્રોત્રેન્દ્રિયના વિષયભૂતપદાર્થ માં શ્રોત્રેન્દ્રિયજન્ય અર્થાવગ્રહના પહેલાં જેવા વ્યંજનાવગ્રહ થવાનુ કહ્યુ છે, એવા વ્યંજનાવગ્રહ અહી થતા નથી. તેનુ' કારણ એ છે કે એ બન્ને ઈન્દ્રિયા અપ્રાપ્યકારી છે. શેષ ઈન્દ્રિયેાના વિષયભૂત પદાર્થીમાં જ આ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહના પહેલાં થાય છે, કારણ કે ચાર ઇંન્દ્રિયા પ્રાપ્યકારી છે. બાકીનાં પદોનું વ્યાખ્યાન શ્રોત્રેન્દ્રિ વિષેનાં સૂત્રમાં રહેલ પદાપ્રમાણેજ સમજવાનું છે. << હવે સૂત્રકાર ઘ્રાણેન્દ્રિય જનિત અવગ્રહાર્દિકનું વર્ણન કરે છે તે નાनामए० ’’ ઈત્યાદિ. આપદોની વ્યાખ્યા પણ પહેલાની જેમજ સમજવાની છે. એજ પ્રમાણે રસનેન્દ્રિય જનિત અગ્રહાર્દિકાનું, સ્પર્શેન્દ્રિયજનિત અવગ્રહાર્દિકાનુ અને ન ઈન્દ્રિયજનિત અવગ્રહાર્દિકનું વર્ણન પણ સમજી લેવું જોઇએ. ના ઈન્દ્રિયજનિત અર્થાવગ્રહની પહેલાં વ્યંજનાવગ્રહ થતા નથી. આ વાત સમજાવી દેવામાં આવી છે, કારણ કે મન અપ્રાપ્યકારી છે. હવે સૂત્રકાર મલક ( શકેારા )નાં દૃષ્ટાંતના ઉપસ'હાર કરતા કહે છેકે મલ્લકનાં દૃષ્ટાંતથી અટ્ઠાવીસ પ્રકારના આભિનિાધિક જ્ઞાનની આ પ્રરૂપણા કરી છે. તેનું તાત્પર્ય એ છે કે આ આભિનિાધિકજ્ઞાન પાંચઈન્દ્રિય અને મનથી થાયછે. પ્રત્યેક ઈન્દ્રિયથી જ્ઞાત પદાર્થીમાં અવગ્રહ, ઈહા, અવાય, અને ધારણા એ બધું થાયછે. આરીતે અર્થાવગ્રહની અપેક્ષાએ ચાવીસ ભેદપડેછે. તથા વ્યંજનાવગ્રહની અપેક્ષાએ ખીજા ચારભેદપડેછે. આરીતે અઠ્ઠાવીસપ્રકારના આભિનિાધિકજ્ઞાનની પ્રરૂપણા મલ્કનુ દૃષ્ટાંત લઇને પૂર્ણ થઇ, હવે સૂત્રકાર આભિનિબાધિકજ્ઞાનના-મતિજ્ઞાનના-ત્રણસો છત્રીસ (૩૩૬) ભેદ કઇ રીતે થાય છે એ વાત પ્રગટ કરે છે. (૧) મહુ, (૨) મહુવિધ, (૩) ક્ષિપ્ર, (૪) અનિશ્ચિત, (૫) અસંદિગ્ધ, અને () ધ્રુવ. આ ભેદોથી તથા તેના ઉલટા (૧) એક, (૨) એકવિધ, (૩) અક્ષિપ્ર, (૪) નિશ્ચિત, (૫) સ ંદિગ્ધ, (૬) અપ્રુવ, એ ભેદ્દોથી શબ્દાર્દિક પદાર્થ બાર બાર પ્રકારના હોય છે. એ ખાર બાર પ્રકારના શબ્દાદ્વિપદાથ શ્રેત્રેન્દ્રિયાદિ છ વડે યથાયેાગ્ય ગૃહીત થાય છે. તેથી ખારને છ વડે ગુણુતા ખેતેર ભેદ થાય છે. એ બેતેરમાં પણ પ્રત્યેક અવગ્રહ, ઇહા, અવાય, અને ધારણાના ભેદથી ચાર ચાર પ્રકારના હાય છે. આ પ્રકારે બધા મળીને ખસેા અડ્ડાસી (૨૮૮) ભેદ થાય છે. તથા શ્રી નન્દી સૂત્ર ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યંજનાવગ્રહ ચહ્યું અને મનના વિષયમાં થતું નથી. ફકત ચાર ઈન્દ્રિયેના વિષયમાં જ થાય છે. તેથી તે ચાર પ્રકાર છે. તે ચારપ્રકારમાંના દરેક ક્ષિપ્રાદિભેદથી બાર બાર પ્રકારના હોય છે. તેથી બધા ભેદ મળીને તે અડતાળીસ (૪૮) પ્રકારને થાય છે. પૂર્વોકત ૨૮૮ અર્થાવગ્રહનાભેદમાં વ્યંજનાવગ્રહના ૪૮ ભેદ ઉમેરતા કુલ ૩૩૬ ભેદ થાય છે. આ રીતે આભિનિધિક જ્ઞાન ત્રણસે છત્રીસ (૩૩૬) ભેદવાળું હોય છે. એ ભેદ મતિજ્ઞાનવરણ કર્મના ક્ષપશમની ઉત્કર્ષતા અને અપકર્ષતાને લીધે થાય છે. શંકા–અવગ્રહને કાળ શાસ્ત્રમાં એકસમય કહ્યો છે. બહુ અવગ્રહ, બહુવિધ અવગ્રહ, આદિરૂપ જે બાર પ્રકારના અવગ્રહ હમણા બતાવવામાં આવ્યા છે, તે એકસમયપ્રમાણવાળા કેવી રીતે હોઈ શકે છે, કારણ કે આ અવગ્રહવિશેષને ગ્રાહક થાય છે? ઉત્તર–શંકા બરાબર છે, પણ વિચારકરવાથી તેનું સમાધાન મળી જાય છે. તે આ પ્રકારે છે અવગ્રહ બેપ્રકારના બતાવ્યા છે (૧) ઐશ્ચયિક, (૨) વ્યાવહારિક. નૈઋયિક અવગ્રહને જ કાળ એકસમયને છે, તેને વિષય સામાન્ય છે, અને તે પરમગિજ્ઞાનગમ્ય છે. આ નિશ્ચયિક અવગ્રહની પછી ઈહા, અને ઈહા પછી અવાય પ્રવર્તિત થાય છે. આ જે અવાયજ્ઞાન છે તે ઔપચારિક રીતે અવગ્રહરૂપ માની લેવાય છે, કારણ કે તેના પછી અન્યાન્ય વિશેની જિજ્ઞાસા થાય છે. - જ્યારે “આ શબ્દ છે આ પ્રકારનું અવાયજ્ઞાન થાય છે ત્યારે એ જિજ્ઞાસા થાય છે કે “આ શબ્દ કોને છે? શું શંખને છે અથવા શ્રેગને છે?” શંખને હવે જોઈએ” આ પ્રમાણે નિર્ણય તરફ ઢળતો જે બેધ થાય છે તે ઈહા છે. આ ઈહા પછી અવાય થાય છે કે “આ શબ્દ શંખને જ છે” આ પ્રકારે જે આ અવાયજ્ઞાન શબ્દવિશેષને વિષય કરનારું હોય છે શ્રી નન્દી સૂત્ર ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ તા એ અપેક્ષાએ “ ફોડયમ્ ’” એ બધ સામાન્યવિષયક મનાય છે. સામા જ્યને વિષય કરનાર અવગ્રહ હોય છે. તેથી આ અવાયને ઔપચારિક રીતે અવગ્રહ માની લીધા છે. તેનું તાત્પર્ય એ છે કે જે પહેલવહેલું સામાન્ય માત્રને વિષય કરે છે, તે નૈૠયિક અવગ્રહ છે. તથા જે વિશેષગ્રાહી અવાયજ્ઞાનની પછી અન્યાન્ય વિશેષાની જિજ્ઞાસા અને અવાય થતાં રહે છે, તે સામાન્ય વિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યાવહારિક અર્થાવગ્રહ છે. જેનાં પછી અન્ય વિશેષાની જિજ્ઞાસા ન થાય, તે અવાયજ્ઞાનને વ્યાવહારિક અર્થાવગ્રહ માનેલ નથી. ખીજા' અધાં અવાયજ્ઞાન જે પેાતાના પછી નવા નવા વિશેષાની જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે. એજ વાત ટીકાકારે “ઉત્તરોત્તર વર્તિનીમહાमवायं चाश्रित्य पूर्व पूर्वोऽवायः सामान्य ग्राहको भवतीत्यतस्तत्रतत्राव महत्वोपचारः । यदा तु अपर विशेष नाकाङ्क्षति तदा अवाय एव भवति न तत्रोपचारः, तस्य अवायस्य सामान्यरूपत्वाभावात् । तस्माद् बह्वगृहादि रौपचारिको विशेष सामान्याવઘુ પોડનમ:, નવે સમયવર્તી નૈધ્યચિજોડવઋદ્કૃતિ સ્થિતમ્” આ પંકિત દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેઓ કહે છે કે ઉત્તરાત્તરવતી ઈહા અને અવાયની અપેક્ષાએ કરીને પૂર્વ પૂર્વનું અવાયજ્ઞાન સામાન્ય ગ્રાહક થઇ જાય છે. તેથી સામાન્ય ગ્રાહક હેાવાને કારણે તે અવાય જ્ઞાનમાં અવગ્રહ રૂપતાના ઉપચાર કરી લેવામાં આવે છે. જ્યારે તે અવાયજ્ઞાન ઉત્તરકાળમાં અપર વિશેષની આકાંક્ષા કરતું નથી ત્યારે તે અવાય જ રહે છે, ઉપચારથી તેમાં અવગ્રહરૂપતા કલ્પવામાં આવતી નથી, કારણ કે તેમાં સામાન્યરૂપતા તે સમયે આવતી નથી. તે કારણે બહુ આદિ ખાર પ્રકારના પદાર્થોનું અવગ્રહરૂપ જ્ઞાન એક સમયવતી નૈૠયિક અર્થાવગ્રહરૂપ માનવામાં આવ્યું નથી, પણ ગ્યાવહારિક અર્થાવગ્રહરૂપ જ માન્યું છે. કારણ કે તેમાં સામાન્ય વિશેષનું જ્ઞાન થાય છે, તેથી તે અવાયરૂપ હાવાથી ઉપચારથી અવગ્રહરૂપ માની લેવામાં આવેલ છે. હવે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે બહુ આદિક પદાર્થ વિષયક અવગ્રહ શબ્દમાં કેવી રીતે થાય છે? શ્રી નન્દી સૂત્ર ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ અહીં બહુનું તાત્પર્ય અનેક છે. જ્યારે શ્રોતા શંખ, પહ, આદિ વિવિધ શબ્દ સમૂહમાંથી એક એકના શબ્દને અવગ્રહજ્ઞાનના વિષયભૂત કરે છે, ત્યારે તેનું નામ “ચંદુને અવગ્રહ છે. કમશઃ બે કે તેથી વધુ શબ્દનું જ્ઞાન આ બહુના અવગ્રહમાં વિવક્ષિત થયું છે ૧. જ્યારે શ્રોતા એક જ કેઈ શબ્દને સાંભળે છે ત્યારે તે તેનાથી “જનું અવગ્રહજ્ઞાન મનાય છે ૨. જે સમયે શ્રોતા શખ પટહ આદિના અનેક શબ્દસમૂહમાંથી એક એક શબ્દને સ્નિગ્ધ, ગાંભીર્ય આદિ અનેક પર્યાયથી વિશિષ્ટ જાણે છે, ત્યારે તે પ્રકારનું જ્ઞાન બહુવિધ અવગ્રહ કહેવાય છે ૩. અને જ્યારે શ્રોતા એક કે અનેક શબ્દને એક જ પર્યાયથી વિશિષ્ટ જાણે છે ત્યારે તે જ્ઞાન એકવિધને અવગ્રહ કહેવાય છે. બહુવિધમાં પિતાની પર્યામાં વિવિધતા રાખનાર અનેક પદાર્થોનું જ્ઞાન વિવક્ષિત થયું છે, ત્યારે પિતાની પર્યાયામાં એક પ્રકારતા રાખનાર પદાર્થોનું જ્ઞાન એકવિધમાં વિવક્ષિત થયું છે ૪. શબ્દને જલ્દી જાણ તે ક્ષિકને અવગ્રહ છે ૫. લાંબે કાળે શબ્દનું જ્ઞાન થયું તેનું નામ ચિરને અવગ્રહ છે . એવું જોવામાં આવે છે કે ઈન્દ્રિય વિષય આદિ સઘળી બાહ્ય સામગ્રી બરાબર હોવા છતાં પણ ફક્ત ક્ષોપશમની પટુતાને કારણે એક માણસ તે વિષયનું જ્ઞાન જલ્દી પ્રાપ્ત કરી લે છે, અને ક્ષપશમની મદતાને કારણે બીજે માણસ મોડું પ્રાપ્ત કરે છે (૫-૬). શબ્દસ્વરૂપથી શબ્દને જાણ, અનુમાનથી નહીં, તેનું નામ અનિશ્રિતાવગ્રહ છે ૭. અનુમાનથી શબ્દને જાણ તેનું નામ નિશ્રિતાવગ્રહ છે ૮. સંદેહરહિત થઈને શબ્દને જાણ તેનું નામ અસંદિગ્ધાવગ્રહ છે ૯. સંદેહયુક્ત શબ્દનું જ્ઞાન થવું તેનું નામ સંદિગ્ધાવગ્રહ છે ૧૦. સદા બહુ આદિ રૂ૫થી શબ્દને જાણો તેનું નામ વાવગ્રહ છે ૧૧. અને કઈ કઈ વાર જાણ તેનું નામ અધુવાવગ્રહ છે. ૧૨. અસંદિગ્ધ અવગ્રહનું તાત્પર્ય આ પ્રમાણે છે. જેમકે “આ શબ્દ મનુષ્યને જ છે બીજાનો નહીં. સંદિગ્ધાવગ્રહમાં આ પ્રકારનું જ્ઞાન થશે કે “આ શબ્દ મનુષ્યને છે અથવા બીજા કોઈને છે ? ધ્રુવનું તાત્પર્ય અવશ્ય બનનાર, અને અધુવનું તાત્પર્ય કદાચ બનનાર છે. તે સૂ. ૩પ છે શ્રી નન્દી સૂત્ર ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન મેદનિરૂપણમ્ હવે સૂત્રકાર મતિજ્ઞાનના દ્રવ્ય, ક્ષેત્ર, આદિની અપેક્ષાએ ચાર ભેદ બતાવે છે- “તમારો દિવ૬. ” ઈત્યાદિ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ મતિજ્ઞાન સંક્ષિપ્તમાં ચાર પ્રકારનું કહેલ છે. એ દ્રવ્યની અપેક્ષાએ આભિનિધિકત્તાની–મતિજ્ઞાની આત્મઆદેશથી દ્રવ્ય જાતિરૂ૫ સામાન્ય પ્રકારે ધર્માસ્તિકાય આદિક સમસ્ત દ્રવ્યને જાણે છે. અહીં આદેશનો ભાવાર્થ પ્રકાર છે. સામાન્ય અને વિશેષની અપેક્ષાએ આ પ્રકાર બે જાતને બતાવ્યું છે. અહીં સામાન્યરૂપ પ્રકાર વિવક્ષિત થયે છે, જો કે મતિજ્ઞાની આત્મા સમસ્ત ધર્માદિક દ્રવ્યોને સામાન્યરૂપ જ જાણે છે, તે પણ તે તેમના વિષે કંઈક કંઈક વિશેષરૂપે પણ જાણે છે. જેમકે – ધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુલેને ગમનમાં સહાયતા આપવાનું છે. આ દ્રવ્ય અમૂર્તિક અને કાકાશવ્યાપી છે. તેનામાં અસંખ્યાત પ્રદેશ છે. આ રીતે તે મતિજ્ઞાની આત્મા ધર્માદિક દ્રવ્યોને સામાન્ય રૂપે જાણવા છતાં પણ તેમને ચેડા થડા વિશેષરૂપે પણ જાણે છે, જાણે છે, પણ તેમને પ્રત્યક્ષરૂપે સર્વાત્મના દેખતે નથી. હા, જે ઘડે આદિ દ્રવ્ય એગ્ય સ્થાનમાં રહેલ હોય તેમને તે દેખે પણ છે. અથવા “આદેશ” શબ્દનો અર્થ સૂત્રાજ્ઞા છે. સૂત્રઆગમનની આજ્ઞા પ્રમાણે મતિજ્ઞાની આત્મા ધર્માદિક દ્રવ્યોને કેવળ જાણે જ છે, તેમને પ્રત્યક્ષ દેખતે નથી. શંકા–જે આદેશ ” શબ્દનો અર્થ સૂત્રાજ્ઞા હોય, અને એમ કહેવામાં આવે છે કે મતિજ્ઞાની આત્મા આગમની આજ્ઞા પ્રમાણે ધર્માદિક દ્રવ્યોને જાણે છે, તે સૂત્રથી જે જ્ઞાન થાય છે તે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અહીં મતિજ્ઞાનનું પ્રકરણ ચાલી રહ્યું છે, તે તે જ્ઞાન મતિજ્ઞાન કેવી રીતે કહેવાય? ઉત્તર–આ પ્રશ્ન તત્વને સમજ્યા વિના કરાય છે, કારણ કે જેમની મતિ શ્રુતજ્ઞાનથી પરિભાવિત થઈ રહી છે, એવા પુરુષને શ્રુતપલબ્ધ પદાર્થોમાં પણ સૂત્રાનુસારી જે અવગ્રહ, ઈહા, અવાયજ્ઞાન થાય છે, એ મતિજ્ઞાન જ છે, કૃતજ્ઞાન નહીં. કારણ કે તે સમયે તેઓ સૂત્રને અનુસરવાની અપેક્ષાએ નિરપેક્ષ હોય છે. એ જ પ્રકારને સંબંધ ક્ષેત્ર આદિકામાં સમજી લેવું જોઈએ, ક્ષેત્રની અપેક્ષાએ જ્યારે વિચાર કરાય છે ત્યારે મતિજ્ઞાની આત્મા સામાન્યરૂપે અથવા સૂત્રની આજ્ઞા અનુસાર કોલકાત્મક સમસ્ત ક્ષેત્રને ફક્ત જાણે જ છે, તેને શ્રી નન્દી સૂત્ર ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ દેખતા નથી. કાળની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યરૂપે અથવા આગમની આજ્ઞા અનુસાર સર્વોદ્ધારૂપ નિશ્ચય કાળને ભૂત, ભવિષ્ય વર્તમાનરૂપ વ્યવહાર કાળને માત્ર જાણે જ છે, તેને પ્રત્યક્ષ દેખતેા નથી. એજ પ્રમાણે ભાવની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્યરૂપે અથવા આગમની આજ્ઞાનુસાર સમસ્ત ભાવાને પોંચેને માત્ર જાણે જ છે, તેમને દેખતા નથી. ' મતિજ્ઞાનના વિષયમાં આ પ્રમાણે સંગ્રહ ગાથાઓ છે તૢા૦ ’ ઇત્યાદિ ગાથાઓના અર્થ-મતિજ્ઞાનના સક્ષેપથી ચાર ભેદ છે. એ આ પ્રકારે છે અવગ્રહ ૧, ઈહા ૨, અવાય ૩, અને ધારણા ૪. તેમના આ પ્રકારના ક્રમનું કારણ એ છે કે જ્યાં સુધી પદાર્થનું અવગ્રહજ્ઞાન થતું નથી ત્યાંસુધી તેની ઈહા થતી નથી. ઈહા ન થાય તે અવાય થતું નથી તથા અવાયજ્ઞાનના અભાવે પારણા થતી નથી, અવગ્રહ આદિ જ્ઞાનાનું સ્વરૂપ આ પ્રમાણે છે-શબ્દદિક પદાર્થોના પ્રથમદર્શનરૂપ વ્યંજનાવગ્રહુની પછી જે સામાન્યય થાય છે, તેનું નામ અવગ્રહ છે. (૧) શંકા——જો વસ્તુ સામાન્ય વિશેષ ધર્માત્મક હોય છે, તે કયાં કારણે તેનું સર્વપ્રથમ દર્શન જ થાય છે, પણુ જ્ઞાન થતુ નથી? અને શા કારણે દન પછી જ્ઞાન થાય છે? ઉત્તર—જ્ઞાનનુ જે આવરણ છે તે દર્શનનાં આવરણ કરતાં પ્રમળ છે. અને દનનું આવરણ અલ્પ છે, તેથી પ્રમળ આવરણુવાળું હોવાથી દર્શીન પછી જ જ્ઞાન થાય છે. દર્શનનું આવરણુ જલ્દી ખસી જાય છે, અને જ્ઞાનના આવરણને ખસતા વાર લાગે છે. તે કારણે જ્ઞાન કરતાં દર્શન પહેલું થાય છે, અને પછી જ્ઞાન થાય છે. અર્થાની જે વિચારણા થાય છે તેનું નામ ઈહા. ૨. અને તેમને જે નિશ્ચય થાય છે તેનું નામ અવાય ૩. તથા એ શબ્દાર્દિક પદાર્થાનું જે વાસના આદિ રૂપે હૃદયમાં ધારણા થાય છે તેનુ નામ ધારણા છે ૪. એવું તીથૅ'કર ગણધરાએ કહ્યું છે. તેમનું કાળમાન આ પ્રમાણે છે અવગ્રહ નયિક અર્થાવગ્રહ–ના કાળ માત્ર એક સમયના છે. કાળના સૌથી જઘન્ય ભેદ સમય કહેવાય છે. ઉત્પલના સો પાનને એક સાથે છેઢવામાં તથા જીણું વસ્ત્રાદિકને ફાડવામાં અસંખ્યાત સમય લાગે છે; તેથી જાણી શકાય છે કે સમય, કાળના સૌથી સૂક્ષ્મ લે છે. નૈૠયિક અર્થાવગ્રહ એક સમય સુધી જ રહે છે, ત્યારબાદ રહેતા નથી. વ્યંજનાવગ્રડુ તથા વ્યાવહારિક અર્થાવગ્રહ એ પ્રત્યેકના કાળ અન્તમુર્હુત છે, ઇહા તથા અવાયને કાળ અર્ધો મુહૂતુના છે. એ ઘડીનુ એક મુહુર્ત થાય છે, અહીં જે અર્ધા મુહુર્તાકાળ બતાવ્યે શ્રી નન્દી સૂત્ર ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ છે. તે વ્યવહારની અપેક્ષાએ કહેલ છે એમ સમજવાનું છે. આમ તે વાસ્તવિક રૂપે તેને કાળ “મુત્તમદ્ર” આ કથનથી અન્તમુહર્ત જ માનવો જોઈએ. ધારણને કાળ અસંખ્યાત અને સંખ્યાતકાળરૂપ કહેવાય છે. પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર આદિરૂપ સંખ્યા જેમાં હતી નથી એ જે પપમ આદિ રૂપ કાળ છે તેનું નામ અસંખ્યાત કાળ છે, તથા જેમાં પક્ષ, માસ, ઋતુ આદિને વ્યવહાર થાય છે તે સંખ્યાત કાળ છે. તથા “” શબ્દથી આ વાત પણું જાણવા મળે છે કે તેને કાળ અન્તર્મુહર્ત પણ છે. તેનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રોમાં ધારણાના, (૧) અવિસ્મૃતિ, (૨) વાસના, તથા (૩) સ્મૃતિ એ રીતે ત્રણ ભેદ બતાવ્યા છે. તેમાં અવિસ્મૃતિ તથા સ્મૃતિરૂપ ધારણું એ પ્રત્યેકને કાળ અત્તમુહર્તાને છે. અને વાસનારૂપ જે ધારણા છે કે જેથી સ્મૃતિ થાય છે, અને જે તે તે અર્થનાં જ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ હોય છે, તે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પ્રાણીઓની અપેક્ષાએ સંખ્યાત વર્ષ પ્રમિત કાળવાળી મનાય છે, અને જે પલ્યોપમ આદિ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવ હોય છે. તેમની અપેક્ષાએ અસંખ્યાત વર્ષ પ્રમિત કાળવાળી મનાય છે. તે અપેક્ષાએ તેને કાળ અસંખ્યાત તથા સંખ્યાત વર્ષને બતાવ્યો છે. એ ૩ આ રીતે અવગ્રહ આદિનું સ્વરૂપ અને કાળપ્રમાણુ બતાવીને હવે શ્રેગ્નેન્દ્રિય આદિમાં પ્રાધ્યકારિતા તથા અપ્રાપ્યકારિતા પ્રગટ કરે છે“જુદું સ. ” ઈત્યાદિ જે શ્રોત્ર ઈન્દ્રિય છે, તે માત્ર સ્પષ્ટ શબ્દને જ સાંભળે છે. તે કારણે તે પ્રાપ્યકારી છે. જેમ શરીર ઉપર ધુલિકને સંપાત થાય છે એજ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયની સાથે શબ્દને સ્પર્શ માત્ર થતાં જ તે તેને જાણું લે છે. શંકા–સ્પર્શમાત્ર થતાં જ શ્રોત્રેન્દ્રિય શબ્દને કેવી રીતે સાંભળે છે? ઉત્તર–બાકીની ઈદ્રિ કરતાં શ્રોત્ર ઈન્દ્રિય સામાન્ય રીતે વધારે ચપળ હોય છે, તથા ગંધ આદિ દ્રવ્યની અપેક્ષાએ શબ્દદ્રવ્ય, સૂમ, પ્રભૂત અને ભાવુક હોય છે, એટલે કે-શ્રોત્ર ઈનિદ્રયની સાથે શબ્દદ્રવ્યને સંસર્ગ થતા જ તેમાં તે પ્રકારની પરિણમન શીલતા આવી જાય છે. શબ્દ પુદ્ગલ જ બધી તરફથી તે ઇન્દ્રિયને આવરી લે છે, તે કારણે શબ્દદ્રવ્યને સ્પર્શમાત્ર શ્રોત્રે ન્દ્રિય વડે ગ્રહણ થાય છે, તેથી તેને પ્રાપ્યકારી દર્શાવી છે. એજ વાત સૂત્રકારે “પુ સુફ સ”—સ્કૃષ્ઠ શ્રોતિ ” એ ગાથાંશ દ્વારા સ્પષ્ટ કરેલ છે. ચક્ષ ઇન્દ્રિય અસ્પૃશ્ય રૂપને દેખે છે, તેથી તેને અપ્રાપ્યકારી કહેલ છે. ગાથામાં પુનઃ શબ્દ એ બાબતની સૂચનાને માટે છે. કે ચક્ષુ ઇન્દ્રિય અસ્પૃશ્ય રૂપને જ જાણે તે પણ તે ચગ્ય સ્થાનમાં રહેલ તે રૂપને જ ગ્રહણ કરે છે, અલોક આદિ અગ્ય સ્થાનમાં રહેલ રૂપને નહીં, કારણ કે તે અપ્રાપ્યકારી ગણેલ છે. તથા આ ઇન્દ્રિયને સ્વભાવ જ કંઈક અવે છે કે જેને કારણે તે મર્યાદિત સ્થાનમાં રહેલ વિષયને ગ્રહણ કરે છે. ગાથામાં “” શબ્દ “a”ના શ્રી નન્દી સૂત્ર ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ અર્થમાં આવ્યું છે. પ્રાણેન્દ્રિય, રસનાઈન્દ્રિય તથા સ્પર્શ ઈન્દ્રિય, એ આશ્લિષ્ટ અને પૃષ્ટ થયેલ પિતાના વિષયને-ગંધ, રસ અને સ્પર્શને જાણે છે. “વફ્ટ પુ'' એ આર્ષવાક્ય છે તેથી અહીં “g Tદ્ધ ” એમ સમજવાનું છે. એટલે કે એ ઈન્દ્રિયને વિષય પહેલાં એ ઈન્દ્રિયની સાથે પ્રુષ્ટ થાય છે, પછી બદ્ધ થાય છે. એવું તીર્થકર ગણુધરેએ કહ્યું છે. બાર એજનથી આવેલ શબ્દને જીવ કર્ણ ઈન્દ્રય દ્વારા ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિષય કરી લે છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટની અપેક્ષાએ નવ, નવ, જન સુધીના ગંધ, રસ અને સ્પર્શ દ્રવ્યને ધ્રાણેન્દ્રિય આદિ ઈન્દ્રિ દ્વારા જીવ વિષય કરી લે છે. જઘન્યની અપેક્ષાએ રૂપને છેડીને અંગુલના અસંખ્યાતમાં ભાગથી આવેલ શબ્દાદિક દ્રવ્યને જીવ જાણી લે છે. જઘન્યની અપેક્ષાએ ચક્ષુ દ્વારા જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગવતિ, રેગ્ય સ્થાનમાં રહેલ એવાં યોગ્ય વિષયરૂપ દ્રવ્યોને જાણી લે છે. તથા ઉત્કટની અપેક્ષાએ આત્માગુલના માપથી કંઈક વધારે એક લાખ જનવતી દ્રવ્યને જાણ લે છે. આ કથન ભાસ્વર દ્રવ્યની અપેક્ષાએ કહેલ છે, એમ સમજવાનું છે. જીવ ચક્ષુઈન્દ્રિય દ્વારા એકવીસ લાખ એજનથી પણ દૂર રહેલ ભાસ્વર દ્રવ્ય જેવું છે. જેમકે કર્ક સકાતિમા પુષ્પકવર કપાધમાં રહેલ માનુષેત્તર પર્વતના પ્રત્યાસન્નવતી જીવ સૂર્યના બિંબને જવે છે. કહ્યું પણ છે– " लक्खे हि एगवीसाए साइ रेगे हि पुक्खर वरद्धंमि। उदये पेच्छंति नरा, सूरं उक्कोसए दिवसे" ॥१॥ શંકા–મનુષ્ય કોંન્દ્રિય દ્વારા સ્પષ્ટ શબ્દને સાંભળે છે એમ જે કહેલું છે, તે વિષયમાં આ પ્રશ્ન છે કે-મનુષ્ય કણેન્દ્રિય દ્વારા શબ્દ પ્રયોગ કરતી વખતે નિકળેલ એક માત્ર શબ્દ દ્રવ્યોને સાંભળે છે અથવા તેમનાથી જુદા તભાવિત શબ્દને? અથવા મિશ્ર શબ્દોને સાંભળે છે? ઉત્તર–મનુષ્ય કન્દ્રિય દ્વારા ફક્ત શબ્દ પ્રયોગ નિરુત શબ્દ દ્રવ્યોને સાંભળતું નથી, કારણ કે તેઓ તે સમયે વાસક (સંસ્કારક) હોય છે. તથા શબ્દગ્ય દ્રવ્ય સકળ લોકમાં વ્યાપ્ત રહ્યા કરે છે, તેથી તદભાવિત શબ્દ વિના ફક્ત શબ્દ દ્રવ્યનું કર્ણેન્દ્રિય દ્વારા સંભળાવું તે અસંભવિત છે, તેથી તદુભાવિત શબ્દોનું અથવા મિશ્ર શબ્દોનું જ સંભળાવું સંભવિત છે, તે કારણે શ્રોતા એવાં શબ્દને જ સાંભળે છે, ફક્ત શબ્દ દ્રવ્યને જ નહીં એ જ વાત સૂત્રકાર હવે પછીની ગાથામાં સ્પષ્ટ કરે છે મારા સમલી ” ઈત્યાદિ. શબ્દરૂપે પરિણત થઈને નિકળેલ પુગલ દ્રવ્યસમૂહને ભાષા કહે છે. શ્રી નન્દી સૂત્ર ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ એ ભાષા વણસ્વરૂપ અને અવર્ણ સ્વરૂપ એ બે પ્રકારની હોય છે. જે ભાષામાં લોકવ્યવહાર ચાલે છે તે વર્ણાત્મક ભાષા છે, તથા ભેરી આદિના ધ્વનિરૂપ ભાષા અવર્ણ સ્વરૂપ છે. ભાષાની સમશ્રેણીનું તાત્પર્ય આ છે ભાષાના ક્ષેત્રપ્રદેશમાં સમાન પંક્તિનું હોવું. એ શ્રેણિએ બેલનાર વ્યક્તિની છએ દિશાઓમાં થાય છે. તેમની અંદરથી ભાષા પ્રથમ સમયમાં જ લોકના અન્ત સુધી પહોંચી જાય છે, તેથી ભાષાની સમણિમાં રહેલ શ્રોતા જ્યારે કે ઈશબ્દને–ભલે તે પુરુષ આદિ સંબંધી હોય કે ભેરી આદિ સંબંધી હાયસાંભળે છે ત્યારે તે તેને મિશ્રિત જ સાંભળે છે. તથા જે વ્યક્તિ ભાષાની સમશ્રેણિમાં રહેલ નથી પણ વિશ્રેણિમાં રહેલ છે, તે નિયમતઃ પરાઘાત થતા વાસિત શબ્દદ્રવ્યને જ સાંભળે છે. ફક્ત નિવૃત શબ્દને નહીં, કારણ કે તે શ્રેણિ પ્રમાણે ગમન કરે છે. અને તેમનામાં તે સમયે પ્રતિઘાતનો અભાવ રહે છે | ૫ છે હવે મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દ સૂત્રકાર બતાવે છે-“હા” ઈત્યાદિ મતિજ્ઞાનના પર્યાયવાચી નવ નામ આ પ્રમાણે છે-(૧) ઈહા, (૨) અપેહ, (૩) વિમર્શ, (૪) માગણ, (૫)ગવેષણ, (૬) સંજ્ઞા, (૭) સ્મૃતિ, (૮) મતિ અને (૯) પ્રજ્ઞા. (૧) સદઈને વિચાર કરે તેનું નામ “' (૨) તે વસ્તુને નિશ્ચય થઈ જ તેનું નામ “ગપો' (૩) અવાયની પહેલાં અને ઈહાની પછી થનાર વિચારનું નામ “વિમ” (૪) અને અન્વયધર્મોનું અન્વેષણ કરવું તે “મા ” છે. (૫) વ્યતિરેક ધર્મોની આલોચના કરવી તેનું નામ “વેષણ છે. (૬) વ્યંજનાવગ્રહના ઉત્તર કાળમાં જે મતિવિશેષ થાય છે તેનું નામ “સંજ્ઞા છે. (૭) પૂર્વે અનુભવેલ અર્થનું સ્મરણ કરવું તેનું નામ “મૃતિ” છે. (૮) અર્થને પરિચ્છેદ થઈ ગયા પછી પણ તે અર્થના સૂક્ષ્મધર્મોનું આલેચન કરવું તે “ત્તિ છે. (૯) તથા તે પદાર્થને યથાર્થ પ્રભૂત ધર્માને વિચાર કરે તે “ છે. એ બધા મતિજ્ઞાનનાં જ પર્યાયવાચી શબ્દ છે. જો કે તેમનામાં શાબ્દિક ભેદ છે તો પણ મતિજ્ઞાન રૂપતાની સમાનતા હોવાથી એ બધાં મતિજ્ઞાન સ્વરૂપ જ છે. આ અભિનિબેધિક જ્ઞાન પક્ષ જ્ઞાન છે. આ પ્રમાણે મતિજ્ઞાનનું વર્ણન કરાયું | સૂ. ૩૬ હવે સકળ ચરણ કરણ ક્રિયાના આધારભૂત શ્રુતજ્ઞાનનું વર્ણન કરે છેતે જિં તું સુચના પોરવું ?” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન પરોક્ષ ભેઠાઃ પૂર્વ ર્ણિત શ્રુતજ્ઞાન કે જેનુ પરાક્ષરૂપે વર્ણન કરાયું છે, તેનુ શું સ્વરૂપ છે ? ઉત્તર—શ્રુતજ્ઞાન કે જેને પરાક્ષ કહેવાયું છે. તે ચૌદ પ્રકારનું છે તે ચૌદ પ્રકાર આ પ્રમાણે છે–(૧) અક્ષર શ્રુત, (૨) અનક્ષર શ્રુત, (૩) સન્નીશ્રુત, (૪) અસંજ્ઞીશ્રુત. ઈત્યાદિ, સૂ ૩૭ ॥ અક્ષરશ્રુતાનક્ષરશ્રુત॰ ભેદ વર્ણનમ્ હવે સૂત્રકાર શ્રુતજ્ઞાના ચૌદ ભેદનું વર્ણન કરે છે—સે િ ત વવર સુચ` ? ?' ઈત્યાદિ. પ્રશ્ન—પૂર્વનિર્દિષ્ટ અક્ષરશ્રુતનું શું સ્વરૂપ છે ? ’ છે. ઉત્તર—પૂર્વ નિર્દિષ્ટ અક્ષરશ્નત ત્રણ પ્રકારનુ ખતાવ્યું છે. તે ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે—(૧) સંજ્ઞા શ્રુત, (૨) યજ્ઞના શ્રુત, અને (૩) રુદ્ શ્રુત અક્ષર શખ્સના શા અર્થ છે ? અક્ષર શબ્દને અર્થ “ સામાન્ય જ્ઞાન અનુપયોગ અવસ્થામાં પણ જે નાશ પામતું નથી તે અક્ષર છે, એવી અક્ષરની વ્યુત્પત્તિ છે. જ્ઞાનસામાન્ય જીવનું લક્ષણ છે, તેથી અક્ષર શબ્દના વાચ્ચા સામાન્યજ્ઞાન થાય છે. જો કે મતિજ્ઞાન આદિ સમસ્ત વિશેષજ્ઞાન સામાન્યરૂપે અક્ષરરૂપ છે, તે પણ અહીં શ્રુતજ્ઞાનના વિષય ચાલી રહ્યો છે, તેથી “અક્ષર” વડે અહીં શ્રુતજ્ઞાન જ ગ્રહણ કરાયું છે, ખીજું જ્ઞાન નહીં. આ શ્રુતજ્ઞાનરૂપ ભાવાક્ષરનું કારણ આક઼ાર આદિ વસમૂહ છે, તેથી આકાર આદિ વણુ પણ ઔપચારિક રીતે અક્ષરરૂપ માની લેવામાં આવ્યા છે, તે કારણે જ્ઞાનરૂપ જે શ્રુત છે તે અક્ષરશ્રુત-ભાવશ્રુત છે. અને આ ભાવશ્રુતનું કારણ હાવાથી અકારાદિ અક્ષર દ્રષ્યશ્રુત છે. અક્ષરશ્રુત પદ્મથી દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત એ બન્ને ગ્રહણ કરાયા શ્રી નન્દી સૂત્ર ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ છે, તેમનામાં દ્રવ્યશ્રુતના સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ એ ભેદ છે, તથા ભાવશ્રુતના લબ્બક્ષર રૂપ એક ભેદ છે. કારણ કે ભાવશ્રુત લધ્યક્ષર રૂપ હાય છે. વળી શિષ્ય પૂછે છે—પૂર્વનિર્દિષ્ટ સંજ્ઞાક્ષરનું શું સ્વરૂપ છે ? ઉત્તર—અકાર આદિ વર્ણની જે સંસ્થાકૃતિ–રચના વિશેષ છે તે સજ્ઞાક્ષર છે. સંજ્ઞા શબ્દના અર્થ-અવમેધ જ્ઞાન છે અથવા જેના દ્વારા પદાર્થનુ ભાન થાય છે તે સ'ના છે. તેનુ' જે કારણ છે તે સ'સાક્ષર છે. સંજ્ઞાનુ કારણ આકૃતિ વિશેષ હાય છે. આકૃતિવિશેષમાં જ તે નામ કરાય છે, અને વ્યવહારમાં પણ તેને જ કામમાં લેવાય છે. તે કારાણે પાટી આદિમાં લખેલ અક્ષરની જે સંસ્થાનાકૃતિ છે તે સ`જ્ઞાક્ષર છે. એવા તેના ફલિતાર્થ થાય છે. આ સજ્ઞાક્ષર બ્રાહ્મી આદિ લિપિના ભેદથી અનેક પ્રકારના ખતાન્યેા છે. આ વાત સમવાયાંગ સૂત્રના અઢારમાં અધ્યયનમાં કહી છે, તેથી જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવી. આ પ્રકારનું આ સંજ્ઞાક્ષર છે (૧), પ્રશ્ન—વ્યંજનાક્ષર શું છે ? ઉત્તર--જે રીતે દીવા વધુ ઘડાને પ્રકાશિત કરાય છે એજ રીતે જેના દ્વારા અથ પ્રકાશિત થાય છે, તે વ્યજતાક્ષર છે, આ રીતે ઉચ્ચાર્યં માણુ અકાર આદિ સમૂહનું નામ વ્યંજનાક્ષર કહેલ છે, કારણ કે તેના દ્વારા જ વિવક્ષત અના આધ થાય છે. વ્યંજનાક્ષરશ્રુતના બે ભેદ છે (૧) યથાર્થી નિયત, અને (૨) અયથા—નિયત. સાંક નામ સૌંપન્ન જે અક્ષર હાય છે, તેનું નામ યથાર્થ નિયત છે. જેમકે ક્ષપણુ શબ્દ. આ શબ્દ " क्षपयतीति ક્ષપળઃ ” જે કર્મોના ક્ષય કરે તે ક્ષણ-મુનિ કહેવાય છે. એ સાથ ક નામવાળા છે, તે કારણે એ શબ્દને પેાતાના અર્થની સાથે નિયત માનેલ છે. એજ રીતે તપન આદિ શબ્દને પણુ એજ પ્રકારના જાણવા. અયથાર્થ નિયત તે છે કે જે સાક નામવાળુ નથી. જેમકે ઈન્દ્રગેાપક શબ્દ ઈન્દ્રગાપક ખાસ પ્રકારનું જંતુ છે. તે શબ્દ પેાતાના અથથી સપન્ન નથી, કારણ તે ઈન્દ્રની રક્ષા ઘેાડી જ કરે છે ! ફક્ત તેનુ નામ જ એ પ્રકારનું છે. આવા અશૂન્ય શબ્દ અયથાર્થ નિયત મનાય છે. એજ રીતે પલાશ આદિ શબ્દ પણ એજ પ્રકારના જાણવા, કારણ કે પલ માંસને જે ખાય છે તેનું નામ પલાશ છે, પણ પલાશ-ખાખરાને માંસ ખાવાને કારણે પલાશ કહેતા નથી, પણ એ તે ફકત તેનું નામ જ છે. અથવા ખીજી રીતે પણ વ્યંજનાક્ષર એ પ્રકારના ખતાવ્યા છે–જેનુ અભિધેય-નામ એક પર્યાય હાય છે તે એક પર્યાયવાળુ વ્યંજનાક્ષર છે અને જેનું અભિધેયનામ અનેક પર્યાય હાય છે તે અનેક પર્યાયવાળુ વ્યંજનાક્ષર છે. એક પર્યાયવાળુ વ્યંજનાક્ષર અલાક સ્થ`ડિલ આદિ શબ્દ છે. કારણ કે અલાક શબ્દનુ અભિધેય–વાસ્થ્ય શ્રી નન્દી સૂત્ર ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ કેવળ એક અલાકાકાશ રૂપ પર્યાય જ છે. એજ રીતે સ્થલિ શબ્દનું અભિધ્યેય એક સ્થ’ડિલરૂપ પર્યાય જ છે. “ લાક આ વ્યંજનાક્ષર અનેક પર્યાયવાળા છે. કારણ કે તેના જગત, ભુવન, સંસાર આદિ અનેક અભિધેય થાય છે. એકાક્ષર, અનેકાક્ષર, આ રીતે પણ વ્યંજનાક્ષર એ પ્રકારનું બતાવ્યુ` છે. જેમાં ફકત એક જ અક્ષર હાય છે તે એકાક્ષર વ્યંજનાક્ષર છે જેમકે–ધી, શ્રી આદિ અક્ષર. જેમાં અનેક અક્ષર ાય છે તે અનેકાક્ષર વ્યંજનાક્ષર છે; જેમકે વિણા, લતા, માલા, આદિ શબ્દ. 46 અથવા સંસ્કૃત અને પ્રાકૃત આદિના ભેદથી પણ એ વ્યંજનાક્ષર એ પ્રકારનું મનાય છે. વૃક્ષ ” શબ્દ સંસ્કૃત અને “લ” શબ્દ પ્રાકૃત છે, અથવા વિવિધ દેશેાની અપેક્ષાએ વ્યંજનાક્ષર અનેક પ્રકારનું પણુ ખતાવ્યુ છે જેમકે મગધ દેશમાં ચાખાને ‘બોન’ કહે છે, લાટમાં “” કહે છે. દ્રાવિડ દેશમાં “રો” કહે છે અને આંધ્ર દેશમાં “કા '' કહે છે. વ્યંજનાક્ષર પેાતાના વાચ્યથી કંઈક ભિન્ન પણ છે અને કંઈક અભિન્ન પણ છે. ભિન્ન એટલા માટે છે કે શબ્દ અને તેના અર્થના તાદૃશ્ય સંબ ંધ નથી. જો તાદૃશ્ય સંબંધ હોત તા ક્ષુર શબ્દનું ઉચ્ચારણ કરતાં જ મેઢુ કપાઈ જવુ' જોઈ એ અને સાંભળનારના કાન પણ ફાટી જવા જોઈએ. એજ રીતે અગ્નિ શબ્દ ખેલતા જ ખેલનારનાં મુખમાં. ખળતરા અને શ્રોતાના કાનમાં પણ દાહ પેદા થવા જોઈએ. ‘લાડુ' શબ્દ ખેલતાજ ખેાલનારનુ` માઢું ભરાઈ જવું જોઈ એ, અને શ્રોતાના કાન ભરાઈ જવા જોઈએ, પણ એવું થતુ નથી, તેથી એમ લાગે છે કે શબ્દના અને તેના અર્થના તાદૃશ્ય સંબંધ નથી, પણુ શબ્દ અને તેના અર્થમાં અન્યાન્ય ભિન્નતા છે. અભિન્નનું તાત્પર્ય છે પેાતાના અને દર્શાવવા-આધ કરાવવા-પાતાના અર્થની સાથે શબ્દના સબંધ હાવા. લાકમાં પણ જેના જેની સાથે ખાવા શ્રી નન્દી સૂત્ર ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ પીવાના સંબધ હાય છે, તે તેનાથી અભિન્ન મનાય છે. જ્યારે ખેલનાર મેદક આદિ શબ્દનું ઉચ્ચારણ કરે છે ત્યારે સાંભળનારને સ`કેતને કારણે મેદકરૂપ અર્થના જ મેધ થાય છે, ખીજા અર્થના નહી'. જો મેદકરૂપ અર્થથી માદક શબ્દ તદ્દન ભિન્ન તથા અસંખદ્ધ માનવામાં આવે તે મેદક શબ્દથી મેદકરૂપ અર્થની નિયમતા પ્રતીતિ થઇ શકતી નથી. જો માકરૂપ અર્થ સાથે માદક શબ્દ સંબદ્ધ જ ન હાય તેા પછી સધને અભાવે માદક શબ્દ દ્વારા ખીજા પદાર્થના પણ બેષ થવા લાગશે. આ રીતે નિયામકને અભાવે શબ્દ સ્વાભિ ધેયનું પ્રત્યા યક-ધક નહી થઈ શકવાને કારણે દરેક પદાર્થનું બેધક થઈ જશે ત્યારે તેનાથી વિવક્ષિત અથ ની પ્રતીતિ કેવી રીતે થઇ શકશે ? પણ વ્યવહારમાં એવું થતું નથી. વિવક્ષિત શબ્દથી વિવક્ષિત અર્થની પ્રતીતિ થાય છે, તેથી એ માનવુ' જોઈએ કે શબ્દથી અર્થ કયારેક અભિન્ન પણ હૈાય છે. આ અભિન્નતામાં જ શબ્દ અને અર્થના વાચ્યવાચક સંબંધ સિદ્ધ થાય છે. શબ્દ અને અથના આ સબંધ જ એ બન્નેની અભિન્નતાના કયારેક એધક મનાય છે. તથા—એક એક વ્યંજનાક્ષરની એ એ પ્રકારની પર્યાય થાય છે. તેમનુ નામ સ્વપર્યાય અને પરપર્યાય છે. એટલે કે સ્વપર્યાય અને પરપર્યાયના ભેદથી એ પાઁચા એ પ્રકારની હાય છે. જેમકે-અકાર આ અક્ષર હ્રસ્વ, દી અને વ્રુતના ભેદથી ત્રણ પ્રકારના કહેલ છે, તથા હ્રસ્વ, દીર્ઘ, અને શ્રુત, એ પણ પ્રત્યેક ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના ખતાવ્યા છે. એમ આ નવ ભેદ થયા. એ પણ સાનુનાસિક, અને નિરનુનાસિકના ભેદથી એ એ પ્રકારના હેાવાથી અવણૅ અઢાર પ્રકારના થાય છે. એજ રીતે એક એક અક્ષરના સંચાગથી અક્ષરોના જેટલા સંચાગ પ્રાપ્ત થાય છે, તથા એ સંચાગાને કારણે અક્ષરાની જે અવસ્થાઓ થાય છે, તથા તે અવસ્થાઓમાં તે તે શબ્દો જે પોતપાતાના તે તે અર્થના અભિધાયક સ્વભાવવાળા હાય છે, એ સઘળી પણ વ્યંજનાક્ષરની સ્વપર્યંચે છે, જે પોંચે તેમનામાં નથી તે શ્રી નન્દી સૂત્ર ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ બધી પરપર્યાય છે. એ જ પ્રકારે ઇવ આદિ વ્યંજનાક્ષરોમાં પણ સ્વપર્યાય અને પરપર્યાય સમજી લેવી જોઈએ. એ જે પરપર્યાયે છે તે તે વ્યંજનાક્ષરની જ સ્વપર્યાયના જેવી પર્યા છે. એટલે કે જેમ સ્વપર્યાય વ્યંજનાક્ષરની પિતાની પર્યાયે કહેવામાં આવી છે તેમ પર પર્યાયે પણ તે વ્યંજનાક્ષરની માનવામાં આવે છે, કારણ કે તેઓ ત્યાં વ્યવએછેદ્ય છે અને તેથી તે વિવક્ષિત અકારાદિ અક્ષરની તેઓ વિશેષક હોય છે, જેમકે “આ મારે શત્રુ છે” એમ કહેવામાં આવે છે. સ્વપર્યાય અને પરપર્યાય એ બન્ને બે બે પ્રકારની બતાવી છે. એક સંબદ્ધ અને બીજી અસંબદ્ધ. વિવક્ષિત શબ્દની જે પર્યાય થયા કરે છે તેઓ ત્યાં અસ્તિત્વધર્મથી સંબંધિત રહ્યા કરે છે, અને જે પરપર્યાયો હોય છે તેઓ ત્યાં નાસ્તિત્વધર્મથી સંબંધિત રહ્યા કરે છે. સ્વપર્યાયે નાસ્તિત્વધર્મથી સંબંધિત હેતી નથી, કારણ કે વસ્તુની સ્વપર્યાયે વસ્તુમાં અસ્તિત્વમથી સંબંધિત અને નાસ્તિત્વધર્મથી અસંબંધિત માનવામાં આવી છે. એ જ પ્રમાણે પરપર્યાયે વસ્તુમાં નાસ્તિત્વધર્મથી સંબંધિત અને અસ્તિત્વધર્મથી અસંબંધિત બતાવવામાં આવેલ છે. જેમકે “ઘટ” શબ્દમાં “ઘ, સ, શ,” રૂપ એટલે કે ઘકાર, પ્રકાર, અકાર રૂપ જે પર્યાય છે તે ત્યાં (ઘટમાં) અસ્તિત્વધર્મથી સંબંધ રાખનારી છે, કારણ કે તેમની ત્યાં હાજરી છે. તથા “રથ” આદિમાં તેમની વિદ્યમાનતા ( હાજરી) ન હોવાને કારણે તેઓ ત્યાં (રથ આદિમાં) અસ્તિત્વધર્મથી અસંબધિત છે. આ રીતે સ્વય ત્યાં (ઘટ શબ્દમાં) અસ્તિત્વથી સંબદ્ધ છે અને અન્યત્ર (રથ આદિમાં ) અસ્તિત્વથી તે સંબદ્ધ નથી, તથા એજ સ્વપર્યાય નાસ્તિત્વથી ત્યાં અસંબદ્ધ છે અને અસ્તિત્વથી સંબદ્ધ છે. એજ પ્રમાણે રથ આદિ શબ્દની જે સ્વપર્યા છે તેઓ ત્યાં અસ્તિત્વધર્મથી સસંબધિત છે, કારણ કે તેમની જ ત્યાં વિદ્યમાનતા છે, “ઘટ' શબ્દમાં તેમની વિદ્યમાનતા ન હોવાથી તેઓ ત્યાં અસંબંધિત છે. “રથ” શબ્દમાં તેઓ નાસ્તિત્વધર્મથી અસંબદ્ધ તે કારણે માની છે કે ત્યાં તેમની (ા છે, જ) વિદ્યમાનતા છે અને ઘટ શબ્દમાં નાસ્તિત્વધર્મથી સંબંધિત તે કારણે માનેલી શ્રી નન્દી સૂત્ર ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ છે કે ત્યાં તેમની (ર, થ, મની) અવિદ્યમાનતા છે. આ રીતે વપર્યાય અને પરપર્યાય, એ બન્ને પ્રકારની પર્યાયો પોતપોતાના વ્યંજનાક્ષામાં સંબદ્ધ અને અસંબદ્ધ ભેદવાળી સિદ્ધ થાય છે. આ પ્રકારે અહીં સુધી વ્યંજનાક્ષરનું વર્ણન થયું. શિષ્ય લધ્યક્ષરના વિષયમાં પૂછે છે-“જ તં દ્ધિમાહેર ” ઈત્યાદિ લધ્યક્ષરનું શું સ્વરૂપ છે? ઉત્તર–લબ્ધિ ઉપયોગનું નામ છે, આ ઉપગ શબ્દ અને અર્થને જે પર્યાલચનરૂપ વ્યાપાર હોય છે તેનું સ્વરૂપ અહીં ગ્રહણ કરેલ છે. આ રીતે લબ્ધિરૂપ જે અક્ષર છે તે લધ્યક્ષર છે, અને તે ભાવકૃતરૂપ છે. અક્ષરલબ્ધિક-એટલે કે અક્ષરનું ઉચ્ચારણ કરવામાં અથવા અક્ષરને અવધ કરવામાં ઉપયેગ-યુક્ત વ્યકિતને એ ભાવકૃત ઉત્પન્ન થાય છે. અકારાદિ અક્ષરાનુગત-શ્રુતલબ્ધિ સમન્વિત પ્રાણીને શબ્દાદિ ગ્રહણ કર્યા પછી, ઈન્દ્રિય અને મન નિમિત્તક જે શબ્દ અને અર્થની પર્યાલચના અનુસાર જ્ઞાન ઉત્પન્ન થાય છે એજ ભાવકૃત છે. જેમકે શંખને શબ્દ જ્યારે કાને પડે છે. ત્યારે શ્રોતાને એવો જે વિચાર થાય છે કે “ આ બીજાને શબ્દ નથી, આ તે શંખને શબ્દ છે” એનું નામ ભાવકૃત છે. શંકા– ધ્યક્ષરરૂપ ભાવકૃતનું આપ જે સ્વરૂપ પ્રગટ કરે છે, તે તે સંજ્ઞીપંચેન્દ્રિય પ્રાણીમાં જ ઘટાવી શકાય છે, અસંજ્ઞી એકેન્દ્રિયાદિકમાં નહીં, કારણ કે તેમનામાં એવી લબ્ધિ નથી કે જેથી તેઓ અકાર આદિ અક્ષરને અવગમ અથવા ઉચ્ચારણ કરી શકે. અકાર આદિ અક્ષરનું જે અવગમ આદી થાય છે તે પરના ઉપદેશ શ્રવણ પૂવર્ક થાય છે. તેમનામાં કણેન્દ્રિય અને મનને અભાવ હેવાથી પરોપદેશ શ્રવણતા આવતી નથી. પણ લધ્યક્ષરરૂપ આ ભાવથુત તે એકેન્દ્રિય આદિ પ્રાણિઓમાં પણ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. જેમકે કહ્યું છે કે વસુથમાવંfમ વિ, માવથે પત્યિવાદ ઈતિ. દ્રવ્યશ્રુતના અભાવમાં પણ પૃથિવ્યાદિ-એકેન્દ્રિયદિક જેમાં ભાવશ્રુત થાય છે, પણ જે ભાવશ્રતને અર્થ “શબ્દ અને અર્થનું પર્યાલચન કરવું તે ભાવકૃત છે ? એ પ્રમાણે કરાય તે તેમનામાં ભાવકૃતને સદ્ભાવ કેવી રીતે સિદ્ધ થઈ શકે છે. કારણ કે શબ્દ અને અર્થના પર્યાલોચનરૂપ ભાવકૃત અક્ષરના વિના સંભવિત હોતું નથી. ઉત્તર--શંકા બરાબર છે, પણ જે તેના પર વિચાર કરવામાં આવે તો એ વાત સમજવામાં આવી જ જાય છે. હા, એ ઉચિત છે કે એ એકેન્દ્રિયાદિક જીવોમાં પપદેશ શ્રવણની સંભવિતતા નથી, છતાં પણ તેમનામાં એ પ્રકારને ક્ષપશમ અવશ્ય છે, કે જેથી તેમનામાં અવ્યક્ત અક્ષરલબ્ધિ હોય છે, અને તેથી જ અક્ષરાનુષકત શ્રુતજ્ઞાન તેમને થાય છે. એ વાત આ રીતે તેમનામાં જાણી શકાય છે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, એ ચાર પ્રકારની જે શ્રી નન્દી સૂત્ર ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ સગાએ શાસ્ત્રકારોએ બતાવી છે, તે એ એકેન્દ્રિયાદિ જીવેામાં પણ હોય છે. એ આહાર આદિ સંજ્ઞાઓ અભિલાષા સ્વરૂપ માનવામાં આવી છે. અભિલાષાનુ તાત્પ અહી એ પ્રકારની પ્રાર્થના છે કે “જો હું તેને પ્રાપ્ત કરૂ તે એ ઘણી સરસ વાત છે ” જયારે આ પ્રકારની અભિલાષા તેએમાં છે, ત્યારે એ માનવું જ પડે છે કે તેમનામાં અન્નાનુષત શ્રુતજ્ઞાન પણ છે. કારણ કે એ પ્રાર્થના રૂપ અભિલાષા અક્ષરાનુગત જ છે, તે કારણે તેમાં પણુ થાડી ઝાઝી અવ્યકત અક્ષરલબ્ધિ અવસ્ય અંગીકાર કરવી જોઇએ. જો એ વાત સ્વીકારીએ તે તેમનામાં પણ લખ્યક્ષરરૂપ ભાવશ્રુત છે. આ સિદ્ધાંત સુસંગત થઈ જાય છે. << આ લખ્યક્ષર છ પ્રકારનુ ખતાવ્યુ છે-શ્રોત્રેન્દ્રિય લખ્યક્ષર, ચક્ષુ ઇન્દ્રિય લખ્યક્ષર ઇત્યાદિ. શ્રૌત્રેન્દ્રિયથી શબ્દ સાભળતા જ્યારે એવુ' ભાન થાય છે કે '' આ શબ્દ શંખના છે” ત્યારે તે જ્ઞાન અક્ષરાનુગત શબ્દ અને અની પર્યાલાચના અનુસાર ઉત્પન્ન થવાને કારણે શ્રોત્રેન્દ્રિય લન્ધ્યક્ષર છે, કારણ કે તે શ્રોત્રેન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થયુ છે. આંખથી અમળ આદિને જોઈ ને જે એવા વિચાર આવે છે કે “ આ આમ્રફળ છે” એ ચક્ષુઈન્દ્રિયલન્ધ્યક્ષર છે, કારણ કે “ આ આમ્રફળ છે” આ પ્રકારના અક્ષરથી આ જ્ઞાન મળેલું છે, અને તેમાં શબ્દ અને તેના અર્થની પર્યાલેાચના થઈ રહી છે. એજ પ્રકારે ખાકીની ઇન્દ્રિયાનુ લન્ધ્યક્ષર પણ સમજી લેવું. O વળી શિષ્ય પૂછે છે—‹ àજિત અળવવર્યું ” ઇત્યાદિ. અનક્ષરરૂપ શ્રુતજ્ઞાનનું શુ' સ્વરૂપ છે! ઉત્તરમનારરૂપ શ્રુતજ્ઞાન અનેક પ્રકારનુ બતાવ્યું છે–(૧) ઉવસિત (૨) નિઃશ્વસિત, (૩) નિયૂત, (૪) કાસિત, (૫) શ્રુત (છીંક), (૬) નિઃસિધિત, (૭) અનુસાર (૮) ખેલિત આદિ (શ્લેષ્ઠિત, ચીત્કાર, આદિ) નાસિકાજન્ય શબ્દનું નામ નિઃસિંઘિત છે. તથા અધેવાયુનું નિઃસરણુ થતી વખતે જે શબ્દ થાય છે તેનું નામ અનુસાર-અનુસરણ છે. એ બધા અનક્ષરાત્મક શ્રુત છે. એ ઉવસિત આદિ બધા ધ્વનિમાત્ર હાવાથી ભાવદ્યુતના જનક હોવાથી અને ભાવશ્રુતના કાર્ય હોવાથી દ્રષ્યશ્રુરૂપ માનવામાં આવ્યાં છે તેનું તાત્પર્યં એ છે કે-જ્યારે કાઈ પ્રયાકતા કાઈ વિશેષ વાતને સમજાવાવવાને માટે ઈચ્છાપૂર્ણાંક કોઈના તરફ એ ઉશ્ર્વસિત આદિના પ્રયોગ કરે છે, ત્યારે એ ઉચ્છવસિત આદિ તે પ્રયાકતાના ભાવતના મૂળરૂપ હાય છે, અને શ્રોતાના એ જ્ઞાનનું –ભાવશ્રુતનું જનક હોય છે, તે કારણે તેમને દ્રશ્યશ્ચતરૂપ બતાવ્યું છે. શંકા~~આ રીતે જો આપ ઉચ્છવસિત આદિને દ્રવ્યશ્રુતરૂપ માને છે તે પછી હસ્તાદિની ચેષ્ટાને પણ દ્રવ્યશ્રુતરૂપ માનવી જોઈએ, કારણ કે એ પશુ પ્રત્યેાકતા દ્વારા બુદ્ધિપૂર્વક જ કરાય છે, તથા એ ચેષ્ટાથી પ્રયાકતાના હાર્દિક શ્રી નન્દી સૂત્ર ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ભાવની ખબર પડી જાય છે. અને પ્રયકતા એને જાણે જોઈને કરે છે, તેથી ઉછૂવસિત આદિની જેમ, એ પણ ભાવકૃતનું કાર્ય અને ભાવકૃતનું જનક છે. ઉત્તર–આ પ્રકારની શંકા એગ્ય નથી, કારણ કે “મૃત?' અહી શ્રત શબ્દના અર્થને આધાર લેવાય છે. અને તેનું તાત્પર્ય એ છે કે “તે ચત્તિિરશ્રતfમસૂદ ” એટલે કે જે સંભળાય છે તે શ્રત છે. હસ્તાદિની ચેષ્ટા સંભળાતી નથી, તે તે જોવાય છે, તે કારણે તે દ્રવ્યશ્રતરૂપ મનાઈ નથી. એ ઉછૂવસિત આદિ સંભળાય છે અને સ્વયં અક્ષર રહિત છે તેથી, તેને અનેક્ષરશ્રતરૂપ માન્યા છે. આ રીતે આ અક્ષરતનું વર્ણન થયું છે. સૂ. ૩૮ છે સંશ્રુિતા સંક્ષિશ્રુત ભેદ વર્ણનમ્ હવે સંજ્ઞીશ્રતનું વર્ણન કરે છે તે વિં તં UિTયુઘં. ” ઈત્યાદિ– શિષ્ય પૂછે છે–હે ભદન્ત ! પૂર્વવર્ણિત સાજ્ઞિકૃતનું શું સ્વરૂપ છે? ઉત્તર-સંજ્ઞિકૃત ત્રણ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રકારે છે–(૧) કાલિકી ઉપદેશથી, (૨) હેતુ ઉપદેશથી, અને (૩) દષ્ટિવાદના ઉપદેશથી. શંકા–– સંજ્ઞાના સંબંધથી જીવ સંશી ગણાય તે પછી એ પ્રકારે તે કોઈ પણ પ્રાણી અસંસી માની શકાય નહીં, કારણ કે પ્રજ્ઞાપન આદિમાં સમસ્ત એકેન્દ્રિયાદિ ને પણ દસ પ્રકારની સંજ્ઞાઓ પ્રરૂપિત કરેલ છે, તેથી તેઓ પણ સંજ્ઞાના સંબંધથી સંસી સિદ્ધ થઈ જાય છે. જેમકે– જિકિયા મંતે! વિદા સUT Tumત્તા? જોયા ! સુવિ પાત્તા ” ઇત્યાદિ. આ પાઠથી કે જેમાં એજ બતાવ્યું છે કે એકેન્દ્રિય જીને (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા, (૫) કોધ સંજ્ઞા, (૬) માન સંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભ સંજ્ઞા, (૯) ઓધ સંજ્ઞા, અને (૧૦) લેક સંજ્ઞા. એ દસ પ્રકારની સંજ્ઞાઓ હોય છે. એજ પ્રમાણે દ્વીન્દ્રિય આદિ જીમાં પણ એજ દસ પ્રકારની સંજ્ઞાઓ જાણવી જોઈએ, તેથી જ્યારે આમ વાત છે ત્યારે “સંજ્ઞાના સંબંધથી જીવ સંસી છે ” શ્રી નન્દી સૂત્ર ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ આ કથનથી કેઈ પણ જીવ અસંશી સિદ્ધ થતું નથી તે “અસંજ્ઞી જીવ છે” એ વાત કેવળ અસંબદ્ધ જ માનવી જોઈએ, કારણ કે આ રીતે કોઈ પણ અસંજ્ઞી જીવ હોતા નથી ? ઉત્તર–કથનને નહીં સમજવાને કારણે આ પ્રકારની શંકા ઉઠાવવામાં આવી છે. સંજ્ઞી શબ્દના અર્થને જ્યાં વિચાર કરાવે છે, ત્યાં આ દશ પ્રકારની સંજ્ઞાનો સંબંધ વિવક્ષિત નથી. કારણ કે કઈ કઈ સંજ્ઞાઓ ત્યાં અલભ્ય પણ હોય છે, જેમકે ઓઘ સંજ્ઞા. જે આ સંજ્ઞાઓને લીધે સંજ્ઞી જીવ માનવામાં આવે તે ઘસંજ્ઞાની અલ્પતામાં ત્યાં સંજ્ઞીપણું આવી શકે નહીં. માત્ર એક કેડી ધન હોય તે એ કઈ જીવ સંસારમાં ધનિક મનાય નહીં. આહાર, ભય, પરિગ્રહ, મિથુન આદિ સંજ્ઞાઓના સંબંધને લીધે પણ જીવમાં “સંજ્ઞી” એવા પ્રકારને નિર્દેશ કરાયો નથી, કારણ કે એ સંજ્ઞાઓ મહાદિજન્ય હોવાથી સામાન્યરૂપ છે, તથા અશોભન છે. જેમ લાકમાં સામાન્યરૂપને લીધે કોઈ પ્રાણ રૂપાળું કહેવાતું નથી, એજ પ્રકારે સામાન્યરૂપવાળી–સામાનરૂપે સઘળા છવામાં દેખાતી એ આહાર આદિ સંજ્ઞાઓના સંબંધથી કોઈ પણ જીવને સંસી બતાવ્યો નથી, તેથી જેમ વધારે દ્રવ્યના સદૂભાવથી પ્રાણી ધનવાન મનાય છે, તથા પ્રશસ્તરૂપ હોવાથી રૂપાળું ગણાય છે એજ પ્રકારે અહીં પણ મહતીવિશિષ્ટ અને શોભન-સુંદર સંજ્ઞાથી એટલે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ જન્ય જે મને જ્ઞાનરૂપ સંજ્ઞા છે તેના વડે જે જીવ યુક્ત હોય છે તેને સંજ્ઞી કહેલ છે. આ મને જ્ઞાનરૂપ સંજ્ઞા મહતી અને શેભનીય છે, તેથી તે સંજ્ઞા જે જીમાં જોવા મળે છે તે જીવે જ શાસ્ત્રકારની દષ્ટિએ સંજ્ઞી રૂપે પ્રરૂપીત થયાં છે, બીજી સંજ્ઞાઓના સંબંધથી નહીં. શિષ્ય સંશ્રિતના ભેદ પૂછે છે-હે ભદન્ત! કાલિકી ઉપદેશના સંબંધથી સંસી જીવનું શું સ્વરૂપ છે ? શિષ્યના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે–દીર્ધકાલિની સંજ્ઞાનું નામ કાલિકી છે, એ કાલિકીના કથનથી જે સંસી જીવ કહેવાયા છે તેમનું શું સ્વરૂપ છે-તેઓ કેવાં હોય છે? ઉત્તર–કાલિકીના ઉપદેશના સંબંધથી સંસી જીવ તે છે કે જેમને ઈહા આદિ જ્ઞાન હોય છે. (૧) સદાર્થની પર્યાલચનાનું નામ ઈહા છે. (૨) વસ્તુને નિર્ણય થવે તે અહ છે (૩) “નાળT' શબ્દને અર્થ છે–વસ્તુમાં અન્વયધર્મની ગવેષણ કરવી જેમકે-“આ અમુક વસ્તુ જ છે, કારણ કે તેમાં તેની સાથે સંબંધ રાખનાર અમુક અમુક ધર્મ મળે છે. (૪) “ગવેષણા” શબ્દને અર્થ છે–વ્યતિરેક ધર્મોનાં સ્વરૂપની વસ્તુમાં પર્યાચના કરવી. “આ કેવી રીતે થયું છે. આ સમયે આ કયા પ્રકારનું છે, આગળ કેવી રીતે હશે. આ પ્રકારની વિચાર ધારાનું નામ ચિંતા છે. (૫) આ રીતે ઘટાવી શકાય છે, પહેલાં પણ આ રીતે જ ઘટિત થયું હતું, આગળ પણ તે આ રીતે જ ઘટાવી શકાશે ?” આ રીતે વસ્તુનું જ સ્વરૂપ છે તેને નિર્ણય લેવો તે “વિમર્શ' છે (૨) એ બધી વાત જેમનામાં જોવા મળે છે તેઓ સંગીજીવ છે. એ સંજ્ઞીજીવ શ્રી નન્દી સૂત્ર ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ગર્ભજન્મવાળા પુરુષ તથા તિર્યંચ અને ઔપપાતિક જન્મવાળા દેવ અને નારકી હોય છે. એ બધાને મન:પર્યાપ્તિ હોય છે, અને તે વડે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી વસ્તુને વિચાર આદિ કરી શકે છે. આ એ સંજ્ઞીજીવ સામાન્ય રીતે સમસ્ત પદાર્થોને સ્કુટરૂપે જાણી લે છે. જેમ સારી નજરવાળી વ્યક્તિ પ્રદીપાદિના પ્રકાશની મદદથી પદાર્થોને તાદશ્ય સ્વરૂપે જાણી લે છે એજ પ્રકારે લબ્ધિસંપન્ન પ્રાણી મને દ્રવ્યને આધારે ઉત્પન્ન વિમર્શને કારણે પૂર્વોપરાનું સંધાનપૂર્વક યથાવસ્થિત પદાર્થને સ્કુટરૂપે જાણે છે. તેનું તાત્પર્ય એ છે કે જે પ્રાણી મને જ્ઞાનનું આવરણ કરનાર કર્મના ક્ષપશમને કારણે મને લબ્ધિયુક્ત થઈને મનોગ્ય અનંત સ્કંધને મનવગણાઓથી ગ્રહણ કરીને તેમને મનરૂપથી પરિણમાવીને ચિન્તનીય જાણવાગ્ય–વસ્તુને જાણે છે તે કાલિકી–ઉપદેશના સંબંધથી સંજીવ કહેલ છે. એવા જીવ ગર્ભજન્મવાળા મનુષ્ય અને તિર્યંચ તથા દેવ અને નારકી છે. જે જીવને ઈહા, અપહ, માગણ, ગષણા, ચિન્તા તથા વિમર્શ હતાં નથી તે અસંજ્ઞી છે, એમ સમજવું. એ જીવ અલ૫મનલબ્ધિવાળો હોય છે, અને તે સંમૂ૭િમ પંચેન્દ્રિય અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. એ પદાર્થને સ્કુટરૂપે જાણતા નથી પણ અસ્કુટરરૂપે જાણે છે, તેના કરતાં ચતુરિન્દ્રિય જીવ પદાર્થને અસ્કુટરૂપે જાણે છે તથા ચતુરિન્દ્રયવાળા જીવ કરતાં ત્રણ ઈન્દ્રિયવાળે જીવ પદાર્થને તેનાથી પણ વધારે અસ્કુટરૂપે તથા ત્રણ ઈન્દ્રિયવાળા કરતાં બે ઈન્દ્રિયવાળે જીવ પદાર્થને વધારે અસ્કુટરૂપે અને બે ઈન્દ્રિયવાળા જીવ કરતા એકેન્દ્રિયજીવ પદાર્થને તેના કરતાં પણ વધારે અસ્કુટરૂપે જાણે છે, આ અસંસી જીવને દ્રવ્યમાન હોતું નથી, પણ અલ્પ અલ્પ અવ્યક્ત ભાવમન હોય છે, તેથી તેમને આહાર આદિ સંજ્ઞાઓ અવ્યક્તરૂપે થયા કરે છે. આ રીતે આ કાલિકી–ઉપદેશના સંબંધથી સંજ્ઞીનું અને તેનાથી વિપરીત અસં. સીનું વર્ણન અહીં સુધી થયું. વળી શિષ્ય પૂછે છે-હે ભદન્ત! હેતૂપદેશના સંબંધથી સંજ્ઞીનું શું સ્વરૂપે છે? ઉત્તર–જે જીવમાં અભિસંધરણ પૂર્વિકા કારણ શક્તિ હોય છે તે જીવ હેતૂપદેશના સંબંધથી સંસી માનવામાં આવ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે એ જીવ કાલકી ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞી માનવામાં આવતું નથી, પણ સંજ્ઞીપણાના કારણોથી તેને સંસી કહી દેવાય છે. અભિસંધારણ પૂર્વિકા કરણ શક્તિનું તાત્પર્ય આ પ્રમાણે છે–વ્યક્ત તથા અવ્યક્ત વિજ્ઞાનથી જે આલોચના થાય છે. વિચારધારા ચાલે છે તેનું નામ અભિસંધારણ છે, ક્રિયામાં જે પ્રવૃત્તિ થાય છે તે કરણશક્તિ છે. અભિસંધારણ પૂર્વક જે ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે તે અભિસંધારણ પૂર્વિકા કારણશક્તિ છે. આ અભિસંધારણપૂર્વિકા કરણશક્તિ જ અહીં હેતૂપદેશ છે. આ હેતૂપદેશની અપેક્ષાએ સંજ્ઞીપણું અસંશી સંમૂછિમ પંચેન્દ્રિય જીવથી લઈને દ્વીન્દ્રિયજી સુધી માનવામાં આવેલ છે. શ્રી નન્દી સૂત્ર ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ તેનુ તાત્પર્ય એ છે કે જે જીવ પેાતાનાં શરીરના પાલનને માટે બુદ્ધિપૂર્ણાંક ઈટ આહારમાં પ્રવર્તિત થાય છે તથા અનિષ્ટ આહારથી નિર્તિત થાય છે તે હેતૂપદેશની અપેક્ષાએ સ'ની કહેલ છે. એવું પ્રાણી દ્વીન્દ્રિયાદિક જીવ પણ છે, કારણ કે તેની જે ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કે ચિંતન થાય છે તે માનસિક વ્યાપાર વિના થતુ નથી. માનસિક વ્યાપારનું નામ જ સંજ્ઞા છે. જો આ પ્રકારની સંજ્ઞા અહી છે તે તેએ પણ સરી જ છે, એટલે કે આ રીતે હેતુપદેશની અપેક્ષાએ અસ’જ્ઞીજીવ પણ સંજ્ઞી માની લેવાય છે, કારણ કે એ જીવામાં પણ પ્રતિનિયત વિષયેાની તરફ પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષિત હાય છે. દ્વીન્દ્રિયાક્રિક જીવામાં જે ઈષ્ટાનિષ્ટ વિષયાનુ ચિન્તન થાય છે તે વર્તમાન કાલિક જ હાય છે-ભૂત ભવિષ્ય વિષયાને લઈને થતું નથી. આ હેતુપદેશની અપેક્ષાએ સંજ્ઞીપણાના વિચારમાં ભાવમનની અપેક્ષા રાખેલ છે, અને કાલિકી ઉપદેશની અપેક્ષાએ સનીપણાના વિચારમાં દ્રવ્યમનની એ રીતે ભાવમનની અપેક્ષાએ જો કે આત્મસ્વરૂપ હાય છે દ્વીન્દ્રિયાદિક અસ ની જીવ સન્ની કહેવાય છે, જે જીવામાં અભિસંધારણપૂર્વક કરણુશક્તિ હૈાતી નથી તેએ હતુ. પદેશની અપેક્ષાએ પણ સંજ્ઞી નથી પણ અસ'ની જ છે, એવા જીવ પૃથિવ્યાક્રિક એકેન્દ્રિય માનવામાં આવ્યાં છે, કારણ કે તે જીવાની જે ઇષ્ટાનિષ્ટ પદાર્થોમાં પ્રવૃત્તિ નિવૃત્તિ થાય છે તે અભિસંધારણપૂર્વક થતી નથી. તથા જે આહારાદિ સંજ્ઞા તે પૃથિવ્યાક્રિકામાં છે તે પણ અત્યંત અવ્યક્તરૂપમાં છે, તેથી એ અપેક્ષાએ પણ તેમનામાં સજ્ઞીપણાનું આરેાપણુ શકય નથી. આ રીતે અહી સુધી હેતૂપદેશની અપેક્ષાએ સજ્ઞી જીવનું વર્ણન થયું. તથા તેના સંબંધથી અસ નીજીવતું પણ વર્ણન થયું. શિષ્ય પૂછે છે-હે ભદન્ત ! દૃષ્ટિવાદની અપેક્ષાએ સ’જ્ઞીજીવનું શું સ્વરૂપ છે ? ઉત્તર—દૃષ્ટિવાદની અપેક્ષાએ સંગીજીવનું સ્વરૂપ આ પ્રમાણે છે સંજ્ઞીશ્રુતના આવારક કના ક્ષચેાપશમથી જીવ “ સન્ની ”” એ પ્રકારના બ્યપદેશથી ચુક્ત છે. સમ્યજ્ઞાનનુ નામ સંજ્ઞા છે. આ સંજ્ઞા જે જીવને પ્રાપ્ત છે તે સંજ્ઞી મનાય છે. એ અપેક્ષાએ સમ્યગ્રષ્ટિ જીવ જ અહીં સંજ્ઞી પદ્મથી વ્યવઇ થયેલ છે. સમ્યગ્દષ્ટિ જીવનુ જે શ્રુત છે તે સંજ્ઞીશ્રત સભ્યશ્રુત છે. આ સ`ગીશ્રુતના આવારક ક–શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી જે જીવમાં “ સ'ની ” આ પ્રકારના વ્યપદેશ થયા છે તે દ્રષ્ટિવાદની અપેક્ષાએ સન્ની મનાયા છે. ક્ષાાપશમિક જ્ઞાનવાળા સમ્યક્દષ્ટિ જીવ જ દૃષ્ટિવાદની દૃષ્ટિએ સરીપદને વાચ્યા કહેલ છે. એ જીવ પેાતાની શક્તિ પ્રમાણે રાગાદિક દોષોને દૂર કરવાને તત્પર રહે છે, અને તેને આત્મા ખીજા સાધારણ જીવા કરતાં વિશેષ મહત્વવાળા હાય છે. સમ્યાની જીવ જે રીતે અનત સંસારના કારણભૂત શગાર્દિકાના સર્વથા નાશ કરવામાં ઉદ્યોગી રહે છે, એજ રીતે આ સમ્યગ્દૃષ્ટિ જીવ પણ એજ વિચાર કર્યા કરે છે કે હું પણુરાગાદિકાના નિગ્રહ કરવાને શ્રી નન્દી સૂત્ર ૧૯૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ જે તત્પર રહે તેજ મારાં સમ્યગુદષ્ટિવની શોભા છે. અન્યથા હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિનો અભાવ હોવાથી મારામાં વાસ્તવિક રીતે સમ્યગુદષ્ટિવને અગ જ માનવામાં આવશે. કહ્યું પણ છે– તજ્ઞાનવ 7 મતિ, યમનુદ્દિતે વિમતિ રામના तमः कुतोऽस्ति शक्ति,-दिनकर किरणाग्रतः स्थातुम् "॥१॥ તે જ્ઞાનથી જીવને લાભ જ છે હોઈ શકે કે જે હોવા છતાં પણ તે આત્મામાં રાગાદિકેને સદ્ભાવ ટકી રહે. સૂર્યના સદ્દભાવમાં અંધકારને સદૂભાવ કેવી રીતે હોઈ શકે ? | ૧ અસંશ-શ્રતના ક્ષપશમથી-મિથ્યાશ્રુતના ભાવથી–જીવ અસંજ્ઞી મના છે. તેનું તાત્પર્ય એ છે કે દષ્ટિવાદની અપેક્ષાએ સમ્યગદષ્ટિ જીવ સંજ્ઞી તથા મિથ્યાદષ્ટિ જીવ અસંસી કહેવાય છે. શંકા–સૂત્રકાર સૂત્રમાં સૌથી પહેલાં હેતૂપદેશથી સંસી જીવનું કથન કરવું જોઈતું હતું, કારણ કે આ કથનની દૃષ્ટિએ અલ્પલબ્ધિયુક્ત કન્દ્રિયાદિક જીવ પણ સંજ્ઞી રૂપે સિદ્ધ થઈ જાય છે. આ વાત સૂત્રકારે પણ માન્ય કરી છે. હેતૂપદેશની અપેક્ષાએ જે જીવ સંશી તરીકે સ્વીકાર્યા છે તેમને અવિશુદ્ધતર માન્ય છે, કારણ કે તે મનઃ પર્યાપ્તિયુક્ત હતા નથી. તેના કરતાં કાલિકી ઉપદેશથી જે જીવ સંશી કહેવાયા છે તે વિશુદ્ધતર માન્યું છે, કારણ કે તે મન ૫ર્યાપ્તિયુક્ત બતાવેલ છે, તેથી સૂત્રકારે આ કમ ન રાખતા જે કાલિકી ઉપદેશથી સંસી જીવનું પ્રથમ કથન કર્યું તે ઉત્ક્રમ છે. એવું કેમ કર્યું? ઉત્તર–શંકા ઠીક છે, પણ અહીં સૂત્રમાં સૂત્રકારે જે એવું કથન કર્યું છે, તેને ભાવાર્થ એ છે કે સંસી અને અસંસીને ઉલ્લેખ જ્યાં થયો હોય ત્યાં એજ કાલિકી ઉપદેશની અપેક્ષાએ થયેલ છે. હેતુપદેશ તથા દૃષ્ટિવાદના સંજ્ઞી તથા અસંજ્ઞીપણાને વિચાર કરાયે નથી. એટલે કે જે કઈ જગ્યાએ જીવને સંજ્ઞી તથા અસંજ્ઞી માનવામાં આવ્યો છે, તે કાલિકી ઉપદેશથી જ માનવામાં આવ્યો છે તેમ સમજવું. હેતુપદેશ તથા દૃષ્ટિવાદની અપેક્ષાએ નહીં. એજ વાતને સમજાવવાને માટે સૂત્રકારે સૂત્રમાં સૌથી પહેલાં કાલિકી ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞી જીવનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ અપ્રધોન હોવાથી હેતુપદેશની અપેક્ષાએ અને સર્વ પ્રધાન હોવાથી અને દૃષ્ટિવાદની અપેક્ષાએ સંજ્ઞી જીવનું કથન કર્યું છે. આ રીતે અહીં સુધી સંજ્ઞીકૃત અને તેના સંબંધથી અસંન્નિશ્રુતનું વર્ણન થયું. | સ ૩૯ | શ્રી નન્દી સૂત્ર ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ સમ્યદ્ભુત ભેદ વર્ણવમ્ હવે સૂત્રકાર સમ્યફથતનું વર્ણન કરે છે–તે જિં તં સફળં? ઈત્યાદિ શિષ્ય પૂછે છે-હે ભદન્ત! પૂર્વવર્ણિત સમ્યકશ્રુતનું શું સ્વરૂપ છે? ઉત્તર–પૂર્વવર્ણિત સભ્યશ્રુત એ છે જે ભગવાન-(૧) સમગ્ર ઐશ્વર્ય, (૨) રૂપ (૩) યશ (૪) લક્ષ્મી (જ્ઞાનાદિ લબ્ધિ) (૫) ધર્મ અને (૬) પ્રયત્ન એ છ અર્થોથી યુક્ત તથા અનંત જ્ઞાન અનંત દર્શનશાલી, તથા ગેલેકયે દ્વારાભવનપતિ, વ્યન્તર, નર, વિદ્યાધર, તિષ્ક અને વૈમાનિક દેવે દ્વારા–નિરીક્ષિત એટલે કે મને રથના પરિપૂર્ણ થવાના નિશ્ચયથી પ્રાપ્ત આનંદ-વિકસિત લેનથી આલેકિત, મહિત અનન્ય સાધારણ ગુણત્કીર્તન પૂર્વક પ્રશંસિત, પૂજિત=વીતરાગની પુષ્પાદી સામગ્રીથી કરાતી સાવદ્ય પૂજા નિષિદ્ધ હવાને કારણે પ્રશસ્ત ભાવયુક્ત શરીરથી નમત, એવા અરિહંત પ્રભુ દ્વારા અર્થકથન પ્રરૂપિત થયું છે. તે અહંત પ્રભુ ભૂત, વર્તમાન તથા ભવિષ્યકાળ સંબંધી સઘળા પદાર્થોના જ્ઞાતા, તથા સર્વજ્ઞ–સમસ્ત પ્રત્યેના પ્રદેશના તથા તેમની પર્યાયોના જાણનારા, અને સર્વદર્શી-ત્રિલોકવર્તી સમસ્ત જીવરાશિને પિતાની જેમ દેખનારા હોય છે. સર્વજ્ઞ અને સર્વદર્શી તીર્થકર પ્રભુએ જેનું અર્થપૂર્વક પ્રરૂપણ કર્યું છે તે દ્વાદશાંગગણિ પિટક છે. તેને ગણિપિટક તે કારણે કહ્યું છે કે તે ગણ–આચાર્યનું પિટક-પેટીના સમાન ગણાય છે. તે આ પ્રમાણે છે – (૧) આચારાંગ, (૨) સૂત્રત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહપ્રજ્ઞપ્તિ ભગવતી સૂત્ર, (૬) જ્ઞાતા ધર્મકથાગ (૭) ઉપાસક દશાંગ (૮) અન્નકૃત દશાંગ (૯) અનુત્તરાયપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર (૧૧) વિપાકશ્રુત સૂત્ર (૧૨) દૃષ્ટિવાદ. આ ચૌદ પૂર્વ ધારિકા ગણિપિટક રૂપ દ્વાદશાંગ સમ્યફથત છે. તેનું તાત્પર્ય એ છે કે ચૌદ પૂર્વ પાઠીના સામાયિક આદિથી લઈને બિન્દુસાર સુધી જેટલાં શ્રત છે તે સમ્યકશ્રત છે. આ પ્રકારે પશ્ચાનુપૂર્વીથી ઓછામાં ઓછા અભિન દશ પૂર્વધારીના–સમસ્ત દશ પૂર્વ પાઠીનું શ્રત છે તે પણ સભ્યશ્રત છે, કારણ કે એ સંપૂર્ણ દશપૂર્વ નિયમથી સમ્યગુદષ્ટિ જીવને હોય છે- મિથ્યાષ્ટિને નહીં. તેનું તાત્પર્ય એ છે કે પૂરા દશ પૂર્વશ્રુતને જેણે શ્રી નન્દી સૂત્ર ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ વાંચી લીધા છે એ જીવ નિયમથી સમ્યગદષ્ટિ જ હોય છે, મિથ્યાદષ્ટિ નહીં. કારણ કે મિથ્યાદષ્ટિ જીવ સંપૂર્ણ દશપૂર્વને અભ્યાસી થઈ શકતું નથી, એ નિયત છે. જે પ્રકારે અભવ્યજીવ રાગદ્વેષરૂપી ગ્રન્થિદેશ સુધી આવીને પણ તેને ભેદી શકતું નથી, કારણ કે તેને સ્વભાવજ કંઈક એવું હોય છે કે જે કારણે તેનાથી તે ગ્રથિને ભેદવાનું બની શકતું નથી. રાગદ્વેષરૂપી આ ગ્રંથિને નાશ તે જે જીવ સમ્યગૃષ્ટિ હોય છે તેઓજ કરે છે. આ રીતે મિથ્યાદષ્ટિ જીવ પણ કૃતનું અધ્યયન કરવા છતાં પણ તેને ત્યાં સુધી અભ્યાસ કરી લે છે કે જેથી તે દશપૂર્વના પાઠી કરતાં કંઈક ન્યૂન થઈ શકે છે, પણ તે છતાં તેનું મિથ્યાત્વ જતું નથી, તેથી તે કારણે તે સંપૂર્ણ દશપૂર્વને પાઠી બની શકતે નથી. જે સંપૂર્ણ દશપૂર્વના પાઠી લેતા નથી, તેમનામાં સભ્યશ્રતની ભજના છે. એટલે કે તેમનામાં કયારેક સભ્યશ્રત અને કયારેક મિથ્યાશ્રુત હોય છે. તેનું તાત્પર્ય એ છે કે જે સમ્યગૃષ્ટિ જેમાં પ્રથમ આદિ ગુણ મેજૂદા હેય તેઓ કદાચ સંપૂર્ણ દશપૂર્વના પાઠી ન હોય તે પણ તેમનું જેટલું પણ શ્રત છે તે બધું સમ્યફથુત છે. તથા જે જીમાં મિથ્યાત્વ ભરેલ છે એવા જે મિથ્યાદૃષ્ટિ જીવ છે તેમનું જેટલું પણ શ્રુત છે તે બધું મિથ્યાશ્રુત છે. સમ્યક્દષ્ટિ જીવના કૃતને સમ્યકકૃત કહેવાનું કારણ એ છે કે તે પદાર્થનાં સ્વરૂપને યથાર્થ રૂપે જાણે છે. તથા મિથ્યાદષ્ટિ જીવ પદાર્થનાં સ્વરૂપને મિથ્યાત્વના પ્રભાવે યથાર્થરૂપે જાણતા નથી, તેથી દશપૂર્વ કરતાં થોડા જૂનનાં પાઠી બે જેમાં એકનું શ્રુત સમ્યકૃત, તથા બીજાનું શ્રત મિથ્યાશ્રુત કહ્યું છે. તેથી દશપૂર્વ કરતાં કંઈક ન્યૂનના પાઠી માં સભ્યશ્રતની ભજના દર્શાવવામાં આવી છે. આ રીતે અહીં સુધી સમ્યકશ્રુતનું વર્ણન થયું. હવે સૂત્રકાર સૂત્રમાં આવેલ “અવં”િ આદિ વિશેષણપદેની સાર્થકતા પ્રગટ કરે છે– શ્રી નન્દી સૂત્ર ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ શંકા–સૂત્રમાં જે “અgિ” એવું પદ સૂત્રકારે મૂકયું છે, તે એ એક પદથી જ ભાગવદુરૂપ અર્થને બંધ થઈ જાય છે. તે પછી “મા?િ આ વિશેષણને સ્વતંત્રરૂપે સૂત્રમાં કેમ ગ્રહણ કર્યું છે? ઉત્તર--કેટલાક એવાં પ્રાણીઓ છે જે શુદ્ધ દ્રવ્યાસ્તિક નયની માન્યતાને લીધે એવું કહે છે કે મુક્તજીવ અનાદિ કાળથી સિદ્ધ છે અને તેમને અહંત પદવાણ્ય માન્ય છે. જેમ કે જ્ઞાનમતિઘં, વસ્ત્ર, વૈરાગ્ય જગત્પત ऐश्वर्य चैव, धर्मश्च सह सिद्धं चतुष्टयम् " ॥१॥ અપ્રતિઘ-અનંત-જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ એ ચાર વાત જગત્પતિ પ્રભુમાં સ્વાભાવિક રીતે સિદ્ધ છે, તે એવા અનાદિ સિદ્ધ પરમાત્માનું અહીં “માવહિં પદથી ગ્રહણ થયું નથી, એ વાતને પ્રગટ કરવા માટે સૂત્રકારે સૂત્રમાં “માવતેહિં” એ પદ મૂકયું છે. “માવત” પદથી એવા પર માત્માનું પાર્થક્ય એ કારણે થઈ જાય છે કે અનાદિ સિદ્ધ અતમાં શરીરને અભાવે સમગ્ર રૂપશાલીતા આવતી નથી, કારણ કે જે અનાદિ સિદ્ધ અહંત હશે તેમનામાં રાગાદિકનાં કાર્યરૂપ શરીર કેવી રીતે હેઈ શકે ! જે તેઓને શરીર હોય છે એમ માનવામાં આવે છે તેમાં રાગાદિકનો અભાવ અને અનાદિ સિદ્ધતા માની શકાય નહીં, પણ એવી માન્યતા તે નથી, ત્યાં તે રાગાદિકને અભાવ માનવામાં આવ્યો જ છે, તેથી તે નક્કી થાય છે કે અનાદિ સિદ્ધ અહંત ભગવન્ત બની શકતા નથી, પણ જે સાદિ સિદ્ધ અહંત હશે તે જ ભગવંત બની શકશે, એ વાતને પ્રગટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં માવતેટુિંઆ પદ સ્વતંત્ર રીતે મૂક્યું છે ! શંકા–જે અનાદિસિદ્ધ અહંત પરમાત્મા બીજા લોકોએ માન્યા છે તેઓ ભગવંત પણ બની શકે છે, કારણ કે તેમને જ્યારે શરીર નિર્માણ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેઓ શરીરનું નિર્માણ કરી લે છે, છતાં આપ તેમનામાં ભગવ શ્રી નન્દી સૂત્ર ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ * ત્તાના અભાવ કેવી રીતે કહી શકે છે ? આ પ્રકારની ત્રીજી શકાની નિવૃત્તિને માટે સૂત્રકારે સૂત્રમાં “ ૭૫નાળનધરે દ્િ” આ પદ મૂકયુ છે. આ પદ દ્વારા સૂત્રકાર એ સાબિત કરે છે કે જે અનાદિ સિદ્ધ માનાય છે. તે ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દનને ધારણ કરનાર હાતા નથી, પણ તે તા નિત્યસિદ્ધ જ્ઞાન વૈરાગ્ય આદિના અધિપતિ હાય છે, તેથી અહી' એવા જ અહુત પ્રભુ ગ્રહણ કરવામાં આવ્યા છે કે જે ભગવંત હોય અને ઉત્પન્ન થયેલ જ્ઞાનદનને ધારણા કરનાર હાય તેનુ તાત્પર્ય એવુ છે કે પર સંમત અનાદિ સિદ્ધ પરમાત્મા ભલે પેાતાનાં શરીરનું સ્વેચ્છાથી નિર્માણ કરી લે, એટલા પ્રમાણમાં તેમનામાં ભલે ભગવત્તા આવી જાય પણ માત્ર એટલાથી જ તેમનામાં અહુતતા આવી શકતી નથી, પણ અહુ તતા આવવાને માટે સૂત્રકારની દૃષ્ટિએ ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનને ધારણ કરવું તે પણ આવશ્યક છે. અનાદિ સિદ્ધોમાં આ વાત બનતી નથી, એટલા માટે એમનામાં અંતતા ઘટતી નથી ારા શંકા——જો એવી વાત છે તેા પછી “ગતતા ” પ્રગટ કરવાને માટે ઉત્પન્ન જ્ઞાનવર્શન ' એજ એક પદ્મ પુરતુ છે. “માવમિ’” એ પદ્યને ઉપચાગ શા માટે કર્યા છે? tr ઉત્તર——અર્હુતતા આવવાને માટે ફ્ક્ત ઉત્પન્નજ્ઞાન, અને દનને ધારણ કરવું એજ કારણ મનાયું નથી, પણ સાથે ભગવત્તા પણ કારણ છે. એજ વાત પ્રગટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં અને પદ્મ સૂકાં છે. ઉત્પન્ન જ્ઞાન દર્શન ધારકતા સામાન્ય કેવળીએમાં પણ હાય છે. પણ ત્યાં સમગ્ર રૂપાદિમત્તા હોતી નથી તેથી તે તીથંકર પ્રભુની જેમ ભગવાન થતા નથી, તેથી અહુ ત મનવામાં સમગ્ર ઐશ્વર્યાદિ ગુણ જોઈએ એ વાત “ મનવવૃત્તિ: ’” આ પદથી સૂત્રકારે સ્થાપિત કરી છે. (૩). “ આ રીતે એ વિશેષણા દ્વારા શુદ્ધે દ્રવ્યાર્થિક નયની માન્યતાને લીધે જે અનાદિ સિદ્ધ મુકત માનનારા છે, તેમનું ખંડન થઇ જાય છે. હવે પર્યાયાર્થિક નયની માન્યતાને લીધે જે વ્યક્તિઓએ સાદિ સિદ્ધ મુકત માન્યા છે તે જો કે ઉત્પન્ન દર્શન જ્ઞાનધારી હોય છે પણ તેમનામાં અહુતતા આવતી નથી, કારણ કે અહુતતા આવવામાં “ તેજી નિરિણિય મચિપુર્ણદુ'' કારણ મનાયુ શ્રી નન્દી સૂત્ર ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જે જીવ સાદિસિદ્ધ હોય છે, તેમનામાં અનંત જ્ઞાન અને અનંત દર્શન ઉત્પન્ન થઈ જાય છે, પણ એવા બધા જીવ અહંત થતા નથી. અહંત પ્રભુ જ વૈકય દ્વારા નિરીક્ષિત, મહિત અને પૂજિત થાય છે, કારણ કે તેમની તીર્થંકર પ્રકૃતિને ઉદય રહે છે. અન્યને નહીં. (૪). શંકા–જે અહંત બનવામાં ઐક્ય નિરીક્ષિત, મહિત અને પૂજિતપણું કારણ હોય તે બૌદ્ધ સિદ્ધાંત દ્વારા કે જે પર્યાયાસ્તિક નય મતાનુસારી છે, કલ્પિત બુદ્ધ પણ અહંત મનાશે કારણ કે તેઓ પણ લય દ્વારા નિરીક્ષિત. મહિત અને પૂજિત મનાયા છે, આ રીતે ઉભયત્ર તુલ્યતાની મુશ્કેલી આવે છે. ઉત્તર—આ રીતે તુલ્યતાની મુશ્કેલી આવી શકતી નથી, કારણ કે અહંત બનવામાં જે રીતે ત્રિલોકય નિરીક્ષિત, મહિત પૂજિતતા કારણરૂપ છે એજ પ્રકારે તીર gિqUT HTTPવ જાળgf€” ભૂત, વર્તમાન અને ભવિષ્યના વિષયની જાણકારી પણ કારણરૂપ છે. બુદ્ધને ભલે તેમને માનનારાઓએ લાક્ય નિરીક્ષિત મહિત અને પૂજિત તરીકે સ્વીકાર્યા હોય, પણ તેમનામાં ભૂત, વર્તમાન અને ભવિષ્યના વિષયોની જાણકારી નથી. કારણ કે તેમના સિદ્ધાંત પ્રમાણે ભૂત અને ભવિષ્યના સિદ્ધજ નથી થતી. એ સિદ્ધાંત એકાન્તતઃ ક્ષણિકવાદી છે, તેથી તેમાં એકાન્ત વર્તમાન ક્ષણનું જ અસ્તિત્વ સ્વીકાર્યું છે. આ રીતે અતીત (ભૂત) અને અનાગત (ભવિષ્ય) ક્ષોનું અસત્ત્વ હોવાથી તેમનું ગ્રહણ તેમના દ્વારા થઈ શકતું નથી. આ રીતે તુલ્યતાની મુશ્કેલી દૂર થાય છે. (૫). શંકા–વ્યવહાર નયની માન્યતાને માનનારી કેટલીક વ્યક્તિ એ વાતને સ્વીકાર કરે છે કે ઋષિજન ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિષયના જાણકાર હોય છે. કહ્યું પણ છે – "ऋषयः संयतात्मानः फलमूला निलाशनाः। तपसैव प्रपश्यन्ति, त्रैलोक्यं सचराचरम् ॥१॥ " अतीता नागतान् भावान् , वर्तमानांश्च भारत ? ज्ञानालोकेन पश्यन्ति, त्यक्तसङ्गा जितेन्द्रियाः "॥२॥ શ્રી નન્દી સૂત્ર ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિષયોને જાણવા તે અહત થવામાં કારણરૂપ મનાય તે વ્યવહાર નયની માન્યતા પ્રમાણે ચાલનાર કેટલીક વ્યક્તિઓ દ્વારા કલ્પિત ઋષિઓમાં પણ અહંતતા આવી જશે. આ રીતે તેમની સાથે તુલ્યતાની મુશ્કેલી આવી જ પડે છે ? ઉત્તર—આ રીતે પણ તુલ્યતાની મુશ્કેલી આવતી નથી કારણ કે સૂત્રમાં તે વાતના નિરાકરણ માટે “સર્વ wજૂર્દૂિ સન્ન રિહિં એવા પદે મૂક્યાં છે. એ પદે એ સ્પષ્ટ કરે છે કે તીર્થકર અહંત જ સર્વજ્ઞ અને સર્વદશી છે, એ કષિજન નથી. તેમનામાં સર્વજ્ઞતા એ કારણે આવતી નથી કે તેઓ સમસ્ત જીવાદિક દ્રવ્યોના પ્રદેશ અને તેમની પર્યાના જાણકાર હોતા નથી. તથા સર્વદશિત્વ તે કારણે આવતું નથી કે તેઓ ફળમૂળ આદિને આહાર કરે છે. ફલમૂળ આદિને આહાર કરનારમાં સમસ્ત પ્રાણીઓની સાથે આત્મતુલ્યતાની દષ્ટિ રહેતી નથી. આ રીતે વ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણે પરિકલ્પિત મુકત થી ભિન્ન તીર્થંકર અહંત પ્રભુ છે, એ વાત એ વિશેપણે દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. (૬) એ સૂ. ૪૦ મિથ્યાશ્રુત ભેદવર્ણનમ્ હવે સૂત્રકાર મિથ્યાશ્રુતનું વર્ણન કરે છે-“ ક્રિ નં મઝાતુર્થ૦” ઈત્યાદિ શિષ્ય પૂછે છે-હે ભદન્ત! મિથ્યાશ્રુતનું શું સ્વરૂપ છે ? ઉત્તર–મિથ્યાકૃત તે છે કે જેને અજ્ઞાની--અલ્પમતિવાળા–મિથ્યાદષ્ટિ જીએ પિતાની સ્વછંદ મતિ અને બુદ્ધિ દ્વારા પરિકપિત કર્યું છે. અહીં જે “સ્વછંદ મતિ બુદ્ધિ” એમ કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જે મિથ્યાદષ્ટિ જીવ હોય છે તેઓ સર્વજ્ઞ પ્રણત અર્થ પ્રમાણે પદાર્થોની પ્રરૂપણ કરતા નથી, પણ પોતાના અભિપ્રાય પ્રમાણે જે પિતાની બુદ્ધિ અને મતિમાં આવે છે એને જ સત્ય કલ્પી લે છે. અહીં અવગ્રહ અને બહારૂપ માન્યતાનું નામ બુદ્ધિ છે, શ્રી નન્દી સૂત્ર ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ તથા અવાય અને ધારણારૂપ માન્યતાનું નામ મતિ છે. આ રીતે મતિ અને બુદ્ધિ વચ્ચે ભેદ સમજવાનું છે. એ મિથ્યાશ્રુત આ પ્રમાણે છે-(૧) ભારત, (૨) રામાયણ (૩) ભીમસુર દ્વારા રચિત શાસ્ત્ર (૪) ચાણકયે બનાવેલું અર્થશાસ્ત્ર, (૫) શકટ ભદ્રિકા, (૬) ઘેટકમુખ નામનું શાસ્ત્ર, (૭) કાર્યાસિક, (૮) નાગસૂક્ષ્મ. (૯) કનક સપ્તક, (૧૦) વિશેષિક દર્શન, (૧૧) પિટકત્રય, (૧૨) ત્રિરાશિક સંપ્રદાય સંબંધી ગ્રન્નવિશેષ, (૧૩) સાંખ્યશાસ્ત્ર, (૧૪) ચાર્વાકદર્શન, (૧૫) ષષ્ઠિતંત્ર-સાંખ્યોને ગ્રન્થવિશેષ, (૧૬) માઠર–સેળ તની સ્થાપના કરનાર ન્યાયશાસ્ત્રને ગ્રન્થવિશેષ, (૧૭) પુરુણ, (૧૮) વ્યાકરણ, (૧૯) ભાગવત, (૨૦) પાતંજલ, (૨૧) પુષ્પદેવત, (૨૨) લેખ, (૨૩) ગણિત, (૨૪) શકુનરુત અને (૨૫) નાટક તથા બોતેર કળાઓ સાંગોપાંગ ચારે વેદ. એ ભારતાદિક શ્રત જ્યારે મિાદષ્ટિ જી દ્વારા મિથ્યાત્વપૂર્વક પરિગૃહીત કરાય છે, તે વખતે તે વિપરીત અભિનિવેશને વધારવાનું કારણ હોવાથી મિથ્યાશ્રત મનાય છે. તથા જે સમયે એ સમ્યગૃષ્ટિ જીવે દ્વારા સમ્યકૃત્વપૂર્વક ગ્રહણ કરોય છે, ત્યારે તેઓ તેને પોતાની અંદર રહેલ અસારતાના પ્રદર્શક થાય છે. તેથી તેના આત્મામાં સમ્યક્ત્વ પરિણામ વધારે સ્થિર થાય છે. તેથી તે સમ્યગદષ્ટિની અપેક્ષાએ તેમને સમ્યકશ્રુતરૂપે પણ મનાય છે. અથવા કઈ કેઈ મિથ્યાષ્ટિ જીવને માટે પણ એ ભારતાદિક શ્રત સમ્યકકૃતરૂપે પરિણસુમિત થાય છે, કારણ કે તેઓ તે આત્મામાં સમ્યકત્વનું કારણ બને છે. તેઓ તેને માટે સમ્યકત્વનું કારણ કેવી રીતે બને છે? એજ વાત અહીં સ્પષ્ટ કરી વામાં આવે છે- મિથ્યાદષ્ટિ જીવ જ્યારે ભારતાદિ શાસ્ત્રોમાં પ્રતિપાદિત સિદ્ધાંતોનું અવલોકન કરે છે ત્યારે જે તેને પૂર્વાપર વિધ નજરે પડે છે અથવા તે એ પણ વિચાર કરે છે કે આ વેદાદિક શાસ્ત્રોમાં મોટે ભાગે અતીન્દ્રિયાર્થોનું સમર્થન કર્યું છે પણ તેનું સમર્થન કરનારા વિતરાગ સર્વજ્ઞ નથી, જેમણે તેમનું સમર્થન કર્યું છે તેઓ તે અમારા જેવી રાગાદિક દોષથી દૂષિત વ્યકિત છે, તેથી તેમના દ્વારા અતીન્દ્રિય અર્થોનું પ્રતિપાદન સમીચીન રીતે થઈ શકે નહીં કારણ કે તેઓ એ વિષયને પૂર્ણ રીતે સમજી જ શક્યા નથી, તે કારણે એ શાસ્ત્રોમાં પરસ્પર વિરૂદ્ધાર્થ પ્રરૂપણતા નજરે પડે છે, તેથી જો વાત એ પ્રમાણે છે તે પછી એ વેદાદિક દ્વારા વાસ્તવિક અર્થની પ્રતીતિ કેવી રીતે થઈ શકે ? આ પ્રમાણે પૂર્વાપર વિરોધના વિચારથી પ્રેરાતા કેટલાક વિવેકી મિથ્યદૃષ્ટિ જીવ પિત પિતાનાં દર્શનેને પરિત્યાગ કરે છે અને અહંત ભગવાન સર્વજ્ઞના શાસનને અંગીકાર કરે છે. આ રીતે કઈ કઈ મિથ્યાદષ્ટિ જીવમાં સમ્યગૃષ્ટિ પેદા કરવાને કારણરૂપ હેવાથી વેદાદિક શાસ્ત્ર તેની અપેક્ષાએ સમ્યગુશ્રુત પણ માની લેવામાં આવે છે. આ રીતે અહીં સુધી મિથ્યાશ્રુતનું વર્ણન થયું છે સૂ. ૪૧ / શ્રી નન્દી સૂત્ર ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ સમ્યકશ્રુતસ્ય સાદિપર્યવસિતત્વા નાદ્યપર્યવસિતત્વ નિરૂપણમ્ હવે સમ્યકૃતનું સાદિપર્યવસિત અને અનાદિ અપર્યવસિત રૂપે વર્ણન કરે છે-“વિં સપરનિયં?” ઈત્યાદિ શિષ્ય પૂછે છે-હે ભદન્ત આદિ અને અંત સહિત સમ્યકૃતનું શું સ્વરૂપ છે? તથા અનાદિ અને અન્તરહિત સમ્યકકૃતનું શું સ્વરૂપ છે? ઉત્તર–આ પૂર્વોક્ત ગણિપિટક રૂપ દ્વાદશાંગશ્રુત પર્યાયાર્થિકનયની અપે. ક્ષાએ આદિ અન સહિત છે. વ્યવચ્છિત્તિ શબ્દનો અર્થ છે “પર્યાય”. આ પર્યાયને બેધક જે નય છે તેનું નામ વ્યવચ્છિત્તિનય છે. તથા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે અનાદિ અનંતરૂપ છે. અહીં અવ્યવચ્છિત્તિ શબ્દનો અર્થ દ્રવ્ય છે. એ દ્રવ્યને જે નય મુખ્યત્વે વિષય કરે છે તે દ્રવ્યાર્થિનય અવ્યવચ્છિત્તિનય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સમ્યકક્ષતને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ત્યારે એ ગણિપિટકરૂપ સમ્યકૃત સાદિ અને અંતસહિત હોય છે, કારણ કે પર્યાયાર્થિકનય દ્રવ્યને મુખ્યત્વે વિષય કરતો નથી. પર્યાયને જ મુખ્યત્વે વિષય કરે છે. કેઈ પણું પર્યાય નિત્ય હતી નથી. સઘળી પર્યાયે સાદિ (આદિ સહિત) અને સાંત (અંત સહિત) હોય છે. આ રીતે જે ગણિપિટકરૂપ એ દ્વાદશાંગ સમ્યકકૃત પર્યાયરૂપ માનવામાં આવે તે તેમાં સાદિ અને સાંતતા આવે છે. તથા જે તેને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે દ્રવ્ય અનાદિ અનંત હોય છે. દ્રવ્યાર્થિક નય મુખ્યત્વે દ્રવ્યને જ વિષય કરે છે. આ અપેક્ષાએ સમ્યકકૃત અનાદિ અને અપર્યવસિત-અન્તરહિત મનાય છે. દ્રવ્યનું મૌલિક સ્વરૂપ જ અનંત અનંતરૂપ છે. આ સમ્યફકૃત સંક્ષિપ્તમાં ચાર પ્રકારનું વર્ણવેલું છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે-એક પ્રકાર દ્રવ્યની અપેક્ષાએ, બીજો પ્રકાર ક્ષેત્રની અપેક્ષાએ, ત્રીજો પ્રકાર કાળની અપેક્ષાએ, અને એ પ્રકાર ભાવની અપેક્ષાએ. દ્રવ્યની અપેક્ષાએ જે પહેલે પ્રકાર છે તેનું તાત્પર્ય એ છે કે જ્યારે એક પુરુષની અપેક્ષાએ સભ્યશ્રતને વિચાર કરાય છે ત્યારે તેમાં તેની અપે. ક્ષાએ સાદિ સાંતતા જ આવે છે, કારણ કે જ્યારે તે સમ્યક્ત્વ પુરુષને પ્રાપ્ત થશે ત્યારે જ તેના દ્વારા ગૃહિત તે શ્રુતમાં સભ્યપણું આવશે, અથવા તે સમ્યફ શ્રી નન્દી સૂત્ર ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ જીવ જ્યારે તેને સર્વ પ્રથમ પાઠ કરશે ત્યારે તે સભ્યશ્રત કહેવાશે. આ રીતે સમ્યફદષ્ટિ એક જીવની અપેક્ષાએ તેમાં સાદિતા આવે છે. જ્યારે જીવને સમકિત થઈને છૂટી જાય છે, અને તે મિથ્યાત્વ દશાવાળ બની જાય છે ત્યારે, અથવા સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા છતાં પણ જે પ્રમાદથી કે પ્લાન અવસ્થામાં પતિત થઈ જવાને કારણે, કે મૃત્યુની સંભાવનામાં આવી જવાને કારણે તે જીવ જ્યારે તેને ભૂલી જાય છે, કે કેવળજ્ઞાન પેદા થવાથી જ્યારે તે નષ્ટ થઈ જાય છે, ત્યારે તે સમ્યકુશ્રુત અંત સહિત પણ માનવામાં આવ્યું છે. તે અવસ્થામાં તે જીવની અપેક્ષાએ સમ્યકકૃતનું અસ્તિત્વ રહેતું નથી. આ પ્રકારે એક સમ્મદણી જીવની અપેક્ષાએ તે શ્રતની પ્રાપ્તિ થવાને કારણે અને તેના દ્વારા મિથ્યાત્વ આદિ અવસ્થામાં પરિફત થવાને કારણે સમ્યક શ્રતમાં સાદિ સાંતતા હોય છે. હવે સૂત્રકાર સમ્યકૃતમાં વિવિધ જીવની અપેક્ષાએ અનાદિ અનંતતા પ્રગટ કરતા કહે છે-જ્યારે સભ્યશ્રતને વિચાર વિવિધ પુરુષોની અપેક્ષાએ કરવામાં આવે છે ત્યારે તેમાં અનાદિ અનંતતા જ આવે છે. તે આ પ્રકારે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં કઈને કઈ પુરુષ આ સભ્યશ્રતને ધારક બની રહે છે જ, તેથી પ્રવાહરૂપે વર્તમાન રહેવાને કારણે કાળની જેમ તે અનાદિ અનંતરૂપ મનાય છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ સમ્યકકૃતમાં કંઈક સાદિ સાંતતા અને કંઈક અનાદિ અનંતતા સૂત્રકારે પ્રગટ કરી છે. (૧) - હવે ક્ષેત્રની અપેક્ષાએ તેને સ્પષ્ટ કરે છે–પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણીકાળના સુષમક્ષમા આરાના અંતે, તથા ઉત્સર્પિ. ણીના દુષમ સુષમા આરાના પ્રારંભમાં તીર્થકર, ધર્મ અને સંઘની સર્વ પ્રથમ ઉત્પત્તિ થાય છે, તે અપેક્ષાએ આ સમ્યકૃત સાદિ છે. અને એકાંતતઃ દુઃખ સ્વરૂપ દુષમાદિ કાળમાં તીર્થકર આદિને સર્વથા અભાવ થઈ જાય છે. તે કારણે આ સમ્યકકૃત–પર્યવસિત-અંત સહિત પણ છે, તથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચતુર્થ કાળ વર્તમાન રહે છે. એ અપેક્ષાએ ત્યાં તીર્થકર આદિને સદા શ્રી નન્દી સૂત્ર ૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ સદ્ભાવ માનવામાં આવ્યે છે, તે કારણે પ્રવાહરૂપે ત્યાં તીર્થંકર આદિનુ અસ્તિત્વ હાવાને કારણે સમ્યકૂશ્રુતમાં તે અપેક્ષાએ અનાદિ અનતતા ઘટાવી શકાય છે. (૨) કાળની અપેક્ષાએ જ્યારે સભ્યશ્રુતમાં સાદિ સાંતતા અને અનાદિ અનંતતાના વિચાર કરવામાં આવે છે ત્યારે ફલિતાર્થે એ નિકળે છે કે ઉત્સર્પિણી કાળના દુષ્પમસુષમાં તથા સુષમદુષમા, એ એ આરામાં થાય છે, બાકીનામાં નહીં. એ જ રીતે અવસર્પિણીના સુષમદુષમા, દુમસુષમા, તથા દુષમા એ ત્રણે આરામાં થાય છે, ખાકીના આરામાં નહીં. આ રીતે એ બન્ને ઉત્સર્પિ`ણી અને અવસર્પિણીકાળની અપેક્ષાએ તેમાં સાદિ સાંતતા આવે છે. જયાં ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપકાળ કાળ નથી એવાં મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ તેમાં સદા અવસ્થિત હોવાને કારણે તેની અનાદિ અનંતતા મનાય છે. એજ વાત સૂત્રકાર " नो उस्सप्पिणि नो ओ सप्पिणिं च यदुच्च अणाइयं अपज्जवसिय (नो उत्सर्पिणी नो अवसर्पिणीं च प्रतीत्य अनादिकम् अपर्यवसितम् ") આ પદ્મ દ્વારા પ્રગટ કરી છે. ભાવની અપેક્ષાએ સાઢિ સાંનતા તથા અનાદિ અનંતતા અહી આ રીતે આવે છે કે જે પરંપરારૂપે જિનદેવા દ્વારા પ્રજ્ઞપ્ત જીવાદિક પદાથ નિષક્ષિત કોઈ તીર્થંકર આદિ દ્વારા પૂર્ણાહૂ આદિ જે સમયમાં સામાન્ય વિશેષરૂપે કહેવાય છે, ભેદકથન સહિત સમજાવાય છે, ભેદોનું સ્પષ્ટ કરીને બતાવાય છે, તથા ઉપમાન ઉપમેય ભાવપૂર્વક સ્પષ્ટરૂપે પ્રકાશિત કરાય છે, અને હેતુ, દૃષ્ટાંત દ્વારા સમર્થિત કરાય છે, તથા ઉપનય અને નિગમન દ્વારા શિષ્યની બુદ્ધિમાં દંતર રીત ઠસાવવામાં આવે છે ત્યારે તે પદાર્થોની પ્રરૂપણા કરવામાં પ્રજ્ઞાપકના ઉપચેગ, સ્વર, પ્રયત્ન અને આસન આદિ ભાવમાં ભેદ આવી જવાને કારણે તથા પ્રતિસમય એ પદાર્થોમાં પણ પરિવર્તન થતું રહેતુ હોવાથી શ્રી નન્દી સૂત્ર ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ સમ્યકુશ્રુતમાં સાદિ સાંતતા હોય છે, અને પ્રવાહરૂપે અનાદિ અને અપર્યવસિત રૂપ ક્ષારોપથમિક ભાવને લીધે સમ્યકકૃતમાં અનાદિ અનંતતા હોય છે. અથવા અહીં ચતુર્ભગી પણ બને છે જે આ પ્રમાણે છે–(૧) સાદિ સાંત (૨) સાદિ અનંત (૩) અનાદિ સાંત તથા (૪) અનાદિ અનંત. પ્રથમ ભંગ કેવી રીતે ઘટિત થાય છે તે સૂત્રકાર કહે છે-“અવા. ” ઈત્યાદિ જે જીવ ભવસિદ્ધિક (એક ભવે અથવા અનેક ભવે સિદ્ધિને પ્રાપ્ત કરનાર) છે તેનામાં સમ્યકૃતની ઉત્પત્તિ સમ્યકત્વને લાભ થતા થાય છે, એ અપેક્ષાએ સમ્યફકૃતની પ્રારંભતા ત્યાં આવે છે, તથા જ્યારે તે મિથ્યાત્વ દશામાં આવી જાય છે, અથવા કેવળજ્ઞાનની ઉત્પત્તિથી વિશિષ્ટ બની જાય છે ત્યારે એ અવસ્થામાં ત્યાં સમ્યફથત રહેતું નથી, તેને તેનામાં અભાવ થઈ જાય છે, તે કારણે તે રૂપે સમ્યકશ્રુતને ત્યાં અંત માની લેવાય છે. આ પહેલો ભંગ છે. (૧) બીજો ભંગ શૂન્ય છે, કારણ કે ભલે મિથ્યાશ્રત હોય કે સમ્યકકૃત હાય, પણ એવું કઈ શ્રત નથી જે સાદિ હોવા છતાં અપર્યવસિત થઈ જાય. સમ્યકશ્રુત મિથ્યાત્વની પ્રાપ્તિ થતાં, અથવા કેવળજ્ઞાન પેદા થતાં નિયમથી જ નાશ પામે છે. જ્યારે જીવને સમ્યકૂશ્રત પ્રાપ્ત થાય છે ત્યારે મિથ્યાશ્રત પણ ચાલ્યું જાય છે. (૨) ત્રીજો ભંગ મિથ્યાશ્રતની અપેક્ષાએ સમજવો, જેમકે કઈ અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય જીવને જ્યાં સુધી સમ્યક્ત્વને લાભ થયો નથી ત્યાં સુધી તેને લાગેલું મિથ્યાશ્રત અનાદિ જ માનવામાં આવ્યું છે, પણ જેવું તે આત્માને સમકિત પ્રાપ્ત થાય છે કે તરત જ તે મિથ્યાશ્રુત નાશ પામે છે. તે અપેક્ષાએ એ ત્રીજો ભંગ અનાદિ સાત બની જાય છે. (૩) હવે ચે ભંગ કહે છે-“જમવવિદિય ” ઈત્યાદિ. જે અભવ્યજીવ હોય છે તેમનું મિથ્યાશ્રત અનાદિ અનંત હોય છે, કારણ કે તે અભવ્ય જીવમાં કઈ પણ સમયે સમ્યકત્વ આદિ ગુણેને લાભ થતું નથી. તેથી તે અપેક્ષાએ તેમનામાં મિથ્યાશ્રુતની શ્રી નન્દી સૂત્ર ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ અનાદિતાની સાથે સાથે અનંતતા પણ સુઘટિત થઈ જાય છે. (૪) આ ચતુભંગી જે પ્રકારે સામાન્યરૂપે શ્રતમાં ઘટિત કરી બતાવાઈ છે એજ પ્રકારે મતિજ્ઞાનમાં પણ ઘટિત કરી લેવી, કારણ કે જેમાં મતિ અને શ્રત સાથે જ રહે છે, છતાં પણ અહીં શ્રતજ્ઞાનનું પ્રકરણ ચાલે છે તેથી તેમાં જ આ ચતુર્ભગી દર્શાવવામાં આવી છે. અહીં કેઈ શંકા કરે છે કે-તૃતીયભંગમાં અને ચતુર્થભંગમાં શ્રતમાં જે અનાદિતા પ્રગટ કરવામાં આવી છે, તે જઘન્યરૂપે છે કે મધ્યમરૂપે છે કે ઉત્કૃષ્ટરૂપે છે? 1 ઉત્તર––શ્રતની અનાદિતા ઉત્કૃષ્ટરૂપે નથી પણ તે જઘન્ય અને મધ્યમ રૂપે છે, કારણ કે તેનું માન (પ્રમાણ) આ પ્રમાણે છે “सव्वागासपएसग्गं सवागासपएसेहिं अणंतगुणिय पजवगक्खरं નિઃ ” તાત્પર્ય એ છે કે સર્વાકાશથી લેકાકાશ અને અવકાકાશ, એ બન્નેને ગ્રહણ કરેલ છે. આ સર્વાકાશના જે નિર્વિભાગ ભાગ છે તેમનું નામ પ્રદેશ છે. એ પ્રદેશના પરિમાણુનું નામ છે. આ રીતે “સારા પ્ર મ્ ” આ પદને “સમસ્ત આકાશના પ્રદેશને પરિમાણ ” એ વાચ્યાર્થ થાય છે. આ સમસ્ત આકાશના પ્રદેશને પરિમાણ સમસ્ત આકાશના પ્રદેશથી અનંત ગણે કરતા પર્યાયાગ્રાક્ષર–પર્યાયપરિમાણ અક્ષર નિષ્પન્ન થાય છે, કારણ કે એક એક આકાશના પ્રદેશ પર અનંત અનંત અગુરુલઘુ પર્યાને સદ્દભાવ માનવામાં આવ્યો છે. આ રીતે સમસ્ત આકાશના પ્રદેશની પર્યાનું આ પરિમાણ નીકળે છે. અને એટલું જ પ્રમાણ અક્ષરનું બતાવવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે એક એક આકાશના પ્રદેશ ઉપર જેટલી અગરુલઘુ પર્યાય છે તે બધી એકઠી કરતાં જેટલું તેમનું પ્રમાણુ આવે એટલું જ પ્રમાણુ અક્ષરનું છે. જો કે સૂત્રકારે સૂત્રમાં આકાશપદનું જ પ્રત્યક્ષ ઉપાદાન કર્યું છે, ધર્માસ્તિકાય આદિનું નહીં તો તેનું કારણ એ છે કે તેઓ આકાશની અપેક્ષાએ સૂમ છે, પણ અર્થતઃ સૂત્રકારે ધર્માસ્તિકાય આદિને પણ ગ્રહણ કરેલ છે. એ અપેક્ષાએ અર્થની સંગતતા આ પ્રમાણે થાય છે–સમસ્ત દ્રવ્યના પ્રદેશનું પરિમાણ તેમના સમસ્ત પ્રદેશથી અનંતગણું છે, અને એટલું જ પરિમાણ તે સમસ્ત દ્રની પ્રર્યાનું આવે છે. આ રીતે સમસ્ત દ્રવ્યની જેટલી પર્યાય છે એટલું પ્રમાણ એક અક્ષરનું બતાવવામાં આવ્યું છે. જો કે સમસ્ત દ્રવ્યનું પર્યાય પ્રમાણ એક અક્ષરનું પ્રમાણ કહેવામાં આવ્યું છે તે પણ જ્ઞાન અને અકાર આદિ વર્ણસમૂહના ભેદથી અક્ષર બે પ્રકારના કહ્યા છે. અક્ષરના એ બન્ને પ્રકાર અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. તેમાં કઈ વિરોધ આવતું નથી. શંકા–જ્ઞાન અને આકાર આદિ વર્ણના ભેદથી આપે જે અક્ષર શબ્દ શ્રી નન્દી સૂત્ર ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્વારા દ્વિવિધ અક્ષરનું સૂત્રમાં ગ્રહણ થયેલ દર્શાવ્યું છે. એ વાત સમજવામાં આવતી નથી, કારણ કે અકાર આદિ અક્ષરમાં સર્વદ્રવ્ય પ્રર્યાય પ્રમાણુતાને વિરોધ નડે છે. જ્ઞાનમાં એ વાત બંધબેસતી થતી નથી કારણ કે જ્ઞાનથી અન્ય મતિ આદિ જ્ઞાનેનું ગ્રહણ ન થતા પ્રકરણવશ કેવળજ્ઞાનનું જ જે ગ્રહણ થશે તે તે અપેક્ષાએ આ સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણતા ઘટાવવામાં કઈ મુશ્કેલી નડતી નથી, કારણ કે જગતમાં રૂપીદ્રવ્યોની તથા અરૂપીદ્રવ્યોની જેટલી ગુરુ લઘુ પર્યાય અને અગુરુલઘુ પર્યો છે તે બધીને કેવળજ્ઞાની ભગવાન પ્રત્યક્ષ હથેળીમાં રાખેલ ખેતી સમાન કેવળજ્ઞાનરૂપ આલેકથી પ્રતિક્ષણ જાણે અને દેખે છે. હવે તે કેવળજ્ઞાનરૂપ આલાકથી પ્રતિક્ષણ જાણે અને દેખે છે. હવે તે કેવળજ્ઞાનરૂપ આલોકમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુતા આ પ્રકારે ઘટિત થાય છે કે પ્રભુ જ્યારે જે સ્વભાવથી એક પર્યાયને જાણે છે એજ સ્વભાવથી બીજી પર્યાયને જાણતા નથી, પણ ત્યારે તેને જાણવામાં ભિન્ન સ્વભાવતા આવી જાય છે. જે એમ માનવામાં ન આવે તે એક સ્વાભાવા. વિગત હોવાથી તે બન્નેમાં એકત્વ આપત્તિને પ્રસંગ આવશે. ઘટ પર્યાયને જાણવાના સ્વભાવવાળે તે જ્ઞાની એજ સ્વભાવ દ્વારા જે પટ પર્યાયને જાણશે પટ પર્યાયમાં ઘટ પર્યાયરૂપતા આવવામાં બાધક જ કેણ થઈ શકે છે. જે એમ ન થાય તે પછી તેના દ્વારા પટપર્યાયની સમજણ પડી જ ન શકે, તે કારણે એ અવશ્ય માનવું પડે છે કે જગતમાં જેટલા પરિછેદ્ય-પદાર્થ છે–પર્યા છે. એટલી જ તેને જાણનારી તે જ્ઞાનની પર્યા છે. એ સમસ્ત પર્યાયે તે કેવળજ્ઞાનની સ્વભાવભૂત પર્યાય છે. તેથી પર્યાયની અપેક્ષાએ સમસ્ત દ્રવ્યની પર્યાયેના પ્રમાણાનુસાર જ્ઞાનમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણના આવી જાય છે પણ જે અકાર આદિ વર્ણસમૂહ છે તેમાં સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુતા કેવી રીતે આવી શકે છે, કારણ કે જે વર્ણપર્યાય રાશિ છે તે સર્વદ્રવ્ય પર્યાના અનંતતમ ભાગમાં વર્તમાન કહેવામાં આવી છે. શ્રી નન્દી સૂત્ર ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-—શકા ખરાખર છે પણ અકાર આદિ જે વ છે તેમના પણ સ્વપર્યાય અને પરપર્યાયની અપેક્ષાએ અનેક ભેદ થઇ જાય છે, તે કારણે તેમનામાં પણ સદ્રવ્ય પર્યાંય પ્રમાણતા સુઘટિત થવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. શંકા——અકાર આદિ વર્ણોમાં સ્વ અને પર પર્યાયની અપેક્ષાએ સદ્રબ્ય પર્યાય રાશિતુલ્યતા કેવી રીતે ઘટાવી શકાય છે ? ઉત્તર—ઉદાત્ત, અનુદાત્ત અને સ્વતિના ભેદથી અકાર ત્રણ પ્રકારના કહેલ છે. ઉદાત્ત અકારના, અનુદાત્ત અકારના અને સ્વરિત અકારના સાનુનાસિક અને નિરનુનાસિક, આ રીતે ખીજા પણ એ એ ભેદ પડે છે. એ છ ભેટ્ઠાના પણ હવ, દી, વ્રુત એવાં ખીજા પણ ત્રણ ત્રણ ભેદ થાય છે. આ પ્રકારે એકલા અકાર અઢાર પ્રકારના થાય છે. એજ રીતે અન્યવર્ણી સાથે જોડાયેલ અકાર પણ અનેક ભેદાવાળા થઈ જાય છે. જેમકે-૪માં મળેલા '31' અઢાર પ્રકારના બની જાય છે, એજ પ્રમાણે “”માં મળેલ તથા “\”થી લઇને “મૈં” સુધી મળેલા ‘' પણ અઢાર પ્રકારના થઈ જાય છે. જે રીતે આગ” ફક્ત એક એક વ્યંજનની સાથે મળતા અનેક પ્રકારના પ્રગટ કર્યો છે એજ પ્રકારે જ્યારે તે સજાતીય અને વિજાતીય અબ્બે વ્યંજનાની સાથે તથા સ્વરાન્ત સંયુક્ત તે તે વ્યંજનાની સાથે મળે છે ત્યારે અનેક ભેદવાળા થઈ જાય છે, એમ સમજવું. વધારે શું કહેવું! એક એક પણ ઉદાત્તાકિ ભેદ ખેલનાંરના સ્વરાના ભેદથી અનેક ભેઢવાળા ખની જાય છે. વાચ્યભેદથી પણ સમાનવ શ્રેણીવાળા શબ્દમાં પણ ભેદ આવી જાય છે, જેમકે “ કર શબ્દ જે સ્વભાવથી હસ્તરૂપ અર્થના એધ કરે છે એજ સ્વભાવથી તે કિરણ રૂપ અના ખાધ કરતા નથી, પણ સ્વભાવ ભેદ્યથી જ કરે છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે- કર ” શબ્દના અર્થ હાથ છે, કિરણ છે, પશુ જે સ્વભાવથી ૮ કર શબ્દ પેાતાના હાથરૂપ વાગ્યાથનું પ્રતિપાદન કરે છે એજ શ્રી નન્દી સૂત્ર ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવથી તે કિરણરૂપ અર્થનું પ્રતિપાદન કરતું નથી, કારણ કે પોતપોતાના વાચ્યાર્થીનું પ્રતિપાદન કરવામાં શબ્દોમાં ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામાં આવી છે. એજ રીતે “અકાર' પણ ભિન્ન ભિન્ન કકાર આદિ શબ્દની સાથે સંગત થઈને ભિન્ન ભિન્ન સ્વભાવથી ભિન્ન ભિન્ન અર્થોને પ્રત્યાયક થાય છે. આ રીતે એકલા અકારમાં જ અનંત સ્વભાવને સમાવેશ થયેલ મનાવે છે. જે શબ્દ બેલાય છે તેમાં પરમાણુ તથા ઢયક આદિના ભેદથી અનંતના આવે છે. તેનું તાત્પર્ય એ છે કે શબ્દ પૌઢલિક છે તેથી પુદ્ધલજન્ય તે શબ્દમાં પરમાણુ, હયણુક આદિની ભિન્નતાથી ભિનના આવે છે, અને તે ભિન્નતા અનંતરૂપે પરિણમે છે. આ રીતે પદાર્થ અનંત છે અને તે પદાર્થોનું પ્રતિપાદન કરવાને પરિણામ ધ્વનિ–શબ્દમાં રહેલ છે ત્યારે જ જઈને તે, તે તે પદાર્થોનું પ્રતિપાદન કર્યા કરે છે. આ રીતે સમસ્ત અકારની પિતાની પર્યાયે છે તથા તેમનાથી ભિન્ન જે ઘટાદિ પર્યાય છે એ તેની પરપર્યાય છે. એ પરપર્યાયે પોતાની પર્યાયથી અનેકગણી છે. સ્વપર્યા જેમ અકારની સંબંધી માનવામાં આવે છે એજ પ્રકારે પરપર્યાયે પણ તેની સંબંધી માનવામાં આવી છે. શકા––એ તો બરાબર છે કે અકારની જેટલી સ્વપર્યા છે તે બધી તેની સંબંધી મનાય, પણ જે પરપર્યા છે તે તેની સંબંધી કેવી રીતે માની શકાય? કારણ કે એ પરપર્યાયે ભિન્ન વસ્તુની સાથે રહેલ હોય છે. તેથી તેની જ સંબંધી માની શકાશે. ઉત્તર–સંબંધ બે રીતે થયા કરે છે–એક અસ્તિત્વમુખથી અને બીજે નાસ્તિત્વમુખથી. અસ્તિત્વમુખથી જે સંબંધ થાય છે તે સ્વપયાની સાથે પર્યાને હોય છે. જેમ રૂપાદિકેની સાથે ઘડાને હોય છે. નાસ્તિત્વમુખથી જે સંબંધ થયા કરે છે તે પરપર્યાને પર્યાયીની સાથે થયા કરે છે. કારણ કે તે પર્યા તેમાં રહેતી નથી. જેમકે માટીમાંથી જ્યારે ઘડે તૈયાર થાય શ્રી નન્દી સૂત્ર ૨૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે તેમાં પિંડાકાર પર્યાય રહેતી નથી. તેથી તે ઘડાની સાથે પિંડાકાર પર્યાયને સંબંધ નાસ્તિત્વમુખથી માનવામાં આવશે. તે કારણે તે પિંડાકાર પર્યાય પરપર્યાય હોવાથી સ્વપર્યાય નથી. નહીં તે ઘડામાં તેનું અસ્તિત્વ હોવાથી તે તેની સ્વપર્યાય માનવામાં આવે તેથી એ અવશ્ય સ્વીકારવું જોઈએ કે પરપર્યાને સંબંધ પદાર્થમાં નાસ્તિત્વમુખથી રહ્યા કરે છે. શંકા–જેમ દરિદ્રની પાસે ધન ન હોવાથી તે તેને સંબંધી કહેવાતે નથી એજ પ્રકારે જે જ્યાં નથી તે તેનું સંબંધી કેવી રીતે કહી શકાય? પરપર્યાય પર પદાર્થમાં હોય છે તે વિવક્ષિત પદાર્થની સંબંધી કેવી રીતે માની શકાય. જો આ પ્રકારને વ્યવહાર થવા લાગે તો પછી લોક વ્યવહારને જ અતિકમ કર્યો કહેવાય. ઉત્તર--પરપર્યાય વિવક્ષિત પદાર્થની સંબંધી છે તેનું તાત્પર્ય એવું નથી કે તેઓ તેમાં અસ્તિત્વમુખથી સંબંધિત છે. આ શંકા છે ત્યારે ગ્ય મનાય કે જ્યારે તેને વિવક્ષિત પદાર્થમાં અસ્તિત્વમુખથી સંબંધીત કરવામાં આવે. અહીં તે એવું કહેવામાં આવે છે કે–પદાર્થમાં એક બીજા પદાર્થની પર્યાને જે ઇતરેતરા ભાવ રૂપે સંબંધ છે તે ત્યાં નાસ્તિત્વમુખથી છે. જે નાસ્તિત્વમખથી તે પર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી હોય તે તેમાં શી મુશ્કેલી હોઈ શકે છે? જે નાસ્તિત્વના સંબંધથી તે પર પર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી મનાય નહીં તે તેનું તાત્પર્ય એ થાય છે કે તેઓ સામાન્ય રૂપ પણ અસ્તિત્વ વિશિષ્ટ નથી. આ રીતે સ્વરૂપથી પણ તેમનું કેઈ અસ્તિત્વ બની શકશે નહીં. નાસ્તિત્વ સંબંધથી ધનને પણ દરિદ્રનું સંબંધી માનવામાં કઈ વાંધો નથી. એ વ્યપદેશ હોય છે જ. નાસ્તિત્વ સંબંધથી ધન દરિદ્ર વ્યક્તિનું છે તેનું તાત્પર્ય એ છે કે દરિદ્રની પાસે ધન નથી. આ રીતે પર શ્રી નન્દી સૂત્ર ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ પર્યાચા નાસ્તિત્વ સંબધથી વિવક્ષિત પદા'ની સંબંધી છે તેનું તાત્પ પણ એજ છે કે એ તેમાં નથી. “ પરપર્યાયેા વિવક્ષિત પદાર્થની છે” આ રૂપે તેમના વ્યપદેશ થઇ શકતા નથી, એમ જે કહેવુ` છે તેમાં કાઈ આપત્તિ નથી. શાસ્ત્રો પણ એજ કહે છે કે અસ્તિત્વમુખથી પરપર્યાય વિવક્ષિત પદાની છે એવા વ્યાપદેશ થઇ શકતા નથી. પણ નાસ્તિત્વમુખથી ત્યાં તવા યપદેશ થવામાં કાઇ લૌકિક વ્યવહારના અતિક્રમ થતા નથી. શકા—નાસ્તિત્વ અભાવરૂપ હોય છે. અભાવનું તાત્પર્ય છે. સ્વરૂપશૂન્યતા તા પછી પદ્માના આ સ્વરૂપ શૂન્યરૂપ નાસ્તિત્વની સાથે સંબંધ કેવી રીતે અની શકે ? કારણ કે શૂન્યમાં સકળ શક્તિની વિકલતા હોવાથી સંબંધ સ્થાપિત કરવાની શક્તિના સદ્ભાવ માની જ કેવી રીતે શકાય? ખીજી એક વાત એ પણ છે કે વિવક્ષિત પદાર્થીમાં પરપર્યાયાનું નાસ્તિત્વ છે આ પ્રકારના કથનમાં એજ ફલિતાથ નીકળે છે કે પદાર્થના એ પર્યાય સાથે સંબંધ નથી પણ નાસ્તિત્વની સાથે છે. જેમકે ઘઢ પુરાલવથી સમૃદ્ધ ઈં’” આ પ્રકારના વાચ્યામાં એ તાપ થાડું જ નીકળે છે કે ઘટ ( ઘડા ) પટની સાથે સંબંધિત છે, પણ ઘટ પટાભાવથી જ યુક્ત છે, પટથી નહી,. એજ આધ થાય છે. એજ પ્રકારે પરપર્યાયાના અભાવ વિવક્ષિત પદાર્થ માં છે એનુ પણ એજ તાત્પર્ય નીકળે છે કે પરપર્યાયાના અભાવ જ વિવક્ષિત પદાની સાથે સંબંધ છે પરપૉંચે નહી.. ઉત્તર—વસ્તુતત્વનું સંપૂર્ણ રિજ્ઞાન ન હોવાથી આ શંકા ઉઠાવવામાં આવી છે. જો નાસ્તિત્વનુ ” તે તે રૂપે ન ડાવું...” એવું તાત્પર્ય છે તે એ વસ્તુના જ પાતાના ધર્મ છે. જે પેાતાના ધમ હાય છે તે એકાન્તતઃ શૂન્યરૂપ હાતા નથી. આ રીતે નાસ્તિત્વની સાથે સબંધ હાવામાં કાઇ વિરાધ નથી. તેવું તાત્પ એ છે કે શકાકારે “ નાસ્તિત્વ ”નું તાત્પર્યં “ સ્વર્પશૂન્ય ” માનીને તેના પદાની સાથે જે સંબધાભાવ સ્થાપિત કર્યાં હતા ઉત્તર આપવામાં આવ્યા છે. નાસ્તિત્વના અર્થ સ્વરૂપશૂન્યતા તેને શ્રી નન્દી સૂત્ર અહીં આ 66 નથી પણ “ તે તે ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ રૂપે ન હોવું” છે. હવે તે તે રૂપે નહીં હોવા રૂપ એ જ નાસ્તિત્વ છે તે પદાર્થમાં પ્રતીત જ છે. તેથી તે વસ્તુને જ ધર્મ છે. જે વસ્તુને ધર્મ હોય છે તે એકાન્તત અભાવરૂપ-તુચ્છભાવરૂપ માની શકાતું નથી. વિવક્ષિત પદાર્થ તે તે રૂપવાળે નથી એવું જે કહેવામાં આવે છે તે ભિન્ન ભિન્ન પર પર્યાયની અપેક્ષાએ જ કહેવાય છે. એટલે કે ઘડામાં પટરૂપતા નથી એવું જે કહેવાય છે તેનું તાત્પર્ય એ છે કે પટાદિગત જે પર્યાય છે તે ઘડામાં નથી. તે કાગણે તે પર્યાય અપેક્ષિત થઈને ઘડામાં અભાવરૂપે પ્રતિપાદિત કરાય છે. એ જ પરપર્યાયને ત્યાં નાસ્વિરૂપ સંબંધ છે. એ નાસ્તિત્વરૂપ અભવન તે તે પર્યાયની અપેક્ષા વિના બનતું નથી, તે કારણે તે તે પર્યાયની આવશ્યકતા રહે છે. આ રીતે એ પર્યાયે તે વિવક્ષિત પદાર્થની સ્થિતિમાં ઉપયોગી થાય છે તે કારણે તે તેની છે ? એ વ્યપદેશ થાય છે. આ પ્રકારની માન્યતામા–વિવક્ષામાં પટ પણ ઘટને પરપર્યાયના સંબંધથી સંબંધી થઈ જાય છે. કારણ કે પટની અપે. ક્ષાએ ઘટમાં પટરૂપતાના અભાવને સદ્દભાવ જોવા મળે છે. લેકમાં પણ ઘટપટ આદિ પદાર્થોને પરસ્પરમાં અન્યોન્યાભાવને લીધે સંબંધી રૂપે કહે જ છે. (૧) અને એ પરપર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી તે કારણે પણ મનાય છે કે તેઓ સ્વપર્યાયની વિશેષણ હોય છે. “જે પર્યાય જે પદાર્થની સ્વપર્યાના વિશેષણરૂપે હોય છે તેઓ તે પદાર્થની સંબંધી છે .” એમ મનાય છે. જેમ રૂપાદિક ઘડાની પર્યાય મનાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એ પરપર્યાયે સ્વપર્યાની સ્થિતિ થવામાં વિશેષણરૂપે વ્યવહત થયા કરે છે, તે કારણે તેમને વિવિક્ષત પદાર્થોની સંબંધિની માની લેવામાં આવે છે. જેમ રૂપાદિક પર્યાય ઘટની સ્થિતિમાં વિશેષણરૂપે હોય છે અને તે તેની સંબંધી મનાય છે. વિશેષણરૂપે હોવાનું તાત્પર્ય એ છે કે–સ્વપર્યાયમાં જે આ સ્વશબ્દ છે તે “પર” એ શબ્દની અપેક્ષાવાળે છે સ્વની કીમત “પર” એના ઉપર રહી છે. “પર” શ્રી નન્દી સૂત્ર ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે જ સ્વ” ની શેાભા છે. જો એ પરપર્યાય ન હેાત તે એ આકારની સ્વપર્યાય છે. એવા વ્યપદેશ જ થઈ શકત નહીં. કારણ કે સ્વગૃપદેશ પરાપેક્ષ છે. તે કારણે પર્યાયામાં સ્વ વ્યપદેશનું કારણ હાવાથી એ પરપોંચા પણ તે વિક્ષિત પટ્ટાને ઉપયાગી થાય છે, તેથી તેમનામાં હ तस्य ” એવા ચપદેશ થાય છે. । ૨ । વળી સંસારની જેટલી વસ્તુઓ છે તે બધી પ્રતિનિયત સ્વભાવવાળી છે. અને એ પ્રતિનિયત સ્વભાવતા તેમનામાં પ્રતિચેાગી પદાના અભાવને લીધે જ આવેલી છે. તે કારણે એ ધ્રુવ સત્ય છે કે વસ્તુ પોતાના સ્વભાવમાં પ્રતિનિયત છે એ વાત સ્પષ્ટરૂપે સમજવાને માટે પ્રતિયેાગી પદાર્થનું જ્ઞાન હાવુ જોઈ એ. ત્યારે જ વિવક્ષિત વસ્તુમાં “ પ્રતિયોગી પટ્ટાના અભાવ રહેલ છે” એમ કહી શકાય છે. વળી—અકારની એ સ્વપર્યાય છે” એવા મેધ અકાર પર્યાયોમાં ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તેમાં પરના-ઘટાઢિ પર્યાયોના-અભાવના બેષ થાય, જ્યાં સુધી તેમનામાં તેમના અભાવને બેધ નહીં થાય ત્યાં સુધી આક રતુ વાસ્તવિકરૂપે પરિજ્ઞાન થઇ શકશે નહીં. આ રીતે આકારના યથા એધ થવાને માટે ઘટાદિ પર્યાચાના બેધ થવા તે આવશ્યક છે. આ દૃષ્ટિએ ઘટાઢિ પર્યાય પણ અકારની સંબંધી છે એમ કહેવામાં આવે છે. અહીં પ્રયાગ આ પ્રકારે છે–જેની અનુપલબ્ધિ થતા જેની અનુપલબ્ધિ થાય છે તે તેનું સ ંબંધી હોય છે જેમકે રૂપાર્દિકની અનુપલબ્ધિ (અભાવ) થતા ઘડાની અનુપલબ્ધિ હોય છે; એજ પ્રમાણે ઘટાદિ પર્યાયેાની અનુપશ્વિમાં અકારની યથાવસ્થિત રૂપે ઉપલબ્ધ થતી નથી તે કારણે તે તેની સંબંધિની છે એમ માનવામાં આવે છે આ અનુમાન પ્રયાગમાં હેતુ અસિદ્ધ નથી કારણુ કે ઘટાદ પર્યાયરૂપ જે પ્રતિયોગી પદાર્થ છે. તે જ્યાં સુધી પરજ્ઞાત થઈ જતા નથી ત્યાં સુધી તેના અભાવરૂપ અકારનુ તત્ત્વતઃ જ્ઞાન થઈ શકતું નથી. તે કારણે એમ માનવું જોઇએ કે ઘટાઢિ પરપર્યાયેા પણ અકારની સંબંધી છે. આ રીતે અકાર સદ્રવ્યપર્યાય પરિણામવાળા સિદ્ધ થઇ જાય છે. એજ રીતે ખીજા પણ બાર આદિ જે વર્ણન છે તેએ પણ પ્રત્યેક સદ્રવ્યપર્યાય પ્રમાણાનુંરૂપ છે તે સિદ્ધ થઈ જાય છે. ઘટાદિક જે વસ્તુએ છે તેમનામાં પણ આ ન્યાયથી સમાનતા હેાવાથી સ પૉય પ્રમાણતા ઘટિત થઈ જાય છે. અમારૂં એ પ્રકારનું આ કથન આગમથી વિરૂદ્ધ જતુ' નથી. કારણ કે આચારાંગમાં એવું જ કહ્યુ छे- “ जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ ” તેનું તાત્પર્ય એ છે કે જે એક જીવાદિક વસ્તુને પાત પેાતાની સમસ્ત પર્યાચા સહિત જાણે છે તે નિયમથી સમસ્ત વસ્તુઓને જાણે છે. વિવક્ષિત એક વસ્તુના “ મા પેાતાની સમસ્ત પર્યાચાયુક્ત છે તથા પરાયાના તેમાં અભાવ છે ?? શ્રી નન્દી સૂત્ર ૨૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ એવા મેધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તે વસ્તુ સર્વાત્મના જાણેલી કહી શકાશે નહીં. તેથી જો તે એ રૂપે જાણી લેવાય છે તે તેનું તાત્પર્ય જ એ છે કે તે જાણનારને સર્વ પટ્ટાની ઉપલબ્ધિ થઈ ગઈ છે ત્યારે જ તે વિવક્ષિત વસ્તુને સ પર્યંચા સહિત જાણી શકે છે. આ રીતે જે સવસ્તુને સર્વાત્મના પ્રત્યક્ષ પણે છે તે એક વસ્તુને સ્વરૂપ પર્યાયના ભેદરૂપથી જાણે છે. અન્યત્ર પણ એજ વાતની પુષ્ટિ આ રીતે કરી છે— “ જો માવા સર્વથા યેન દØ:, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः ॥ १ ॥ " આ રીતે અકાર આદિ સમસ્ત વર્ણસમૂહ કેવળજ્ઞાનની જેમ સદ્ભવ્ય પયોના પ્રમાણાનુરૂપ છે આ કથનમાં કોઈ વિરોધ નડતા નથી, તથા–કેવળજ્ઞાનમાં પણ સ્વપર્યાય અને પરપર્યાયની ભિન્નતાથી ભેદ સિદ્ધ થાય છે. આત્મત્રભાવરૂપતા એ કેવળજ્ઞાનની સ્વપર્યાય છે, તથા ઘટાદરૂપ જે વસ્તુઓ છે તેમાં તદાત્મકતા નથી, તે કેવળજ્ઞાનની પરપર્યાય છે. કેવળજ્ઞાનમાં આત્મસ્વભાવરૂપતા જે સ્વપર્યાય છે તેનું તાત્પર્ય પદાર્થ પરિચ્છેદક સ્વભાવ છે. જેમ સ્વપર્યાંય કેવળજ્ઞાનની સંબંધી માનવામાં આવી છે એમ પૂર્વકત યુકિત પ્રમાણે પરપર્યાય પણ તેની સંબંધી હેાય છે. આ રીતે એ બન્ને પર્યાયાની ભિન્નતાથી કેવળજ્ઞાનમાં ભેદ્ઘ આવી જાય છે. જ્યારે આ રીતે સ્વપર્યાય પરિમાણુને વિચાર કરવામાં આવે છે ત્યારે પરમાતઃ આકારાદિ સયુંક્ત શ્રુતજ્ઞાનમાં અને કેવળજ્ઞાનમાં જો કે કેાઇ ભેદ લાગતા નથી, છતાં પણ કેવળજ્ઞાનમાં જે સ દ્રવ્યપર્યાય પરિમાણુ તુલ્યતા કહેલ છે તે સ્વપર્યાયાથી જ જાણવી જોઈ એ, ૫૨પર્યાયેા દ્વારા નહીં. અને અકારાદિકમાં આ સર્વદ્રવ્યપર્યાય પરિમાણતા સ્વ અને પરપોંચા દ્વારા જાણવી જોઈ એ અકાર આદિ વર્ણોમાં જે સ્વપર્યાયા છે તે તે સદ્રવ્ય૫ાંચાના અનંતમાંભાગ પ્રમાણ છે, તથા જે પરપર્યા છે તે ત્યાં સ્વપર્યાયરૂપ અનંતમાં ભાગહીન સદ્રશ્યપર્યાયપ્રમાણ છે. તે કારણે અકારાદિમાં સ્વ અને પરપર્યાય દ્વારા જ સદ્રવ્યપર્યાય પ્રમાણતા સિદ્ધ થાય છે. જે રીતે અકારાદિ સર્વદ્રવ્યપર્યાયવાળા પ્રગટ કરેલ છે એજ રીતે મતિ આદિ જ્ઞાનમાં પણ એ સદ્રવ્યપર્યાયપ્રમાણતા સમજી લેવી કારણ કે સત્ર ન્યાય સમાન જ હાય છે. અહીં જો કે સામાન્યરૂપે સમસ્તજ્ઞાન અક્ષરરૂપે કહેવામાં આવ્યુ છે અને તે સદ્રવ્યપર્યાયપરિમાણુરૂપ અતાવવામાં આવ્યું છે, તે પણ શ્રુતને અધિકાર હાવાથી અહીં' અક્ષર શબ્દથી શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવું જોઇએ. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનનું અવિનાભાવી હાય છે તે અપેક્ષાએ તેમાં પણ સદ્રવ્યપર્યાયપ્રમાણતા શ્રી નન્દી સૂત્ર ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થઈ જાય છે. આ રીતે શ્રુતજ્ઞાન અને અકારાદિ અક્ષરામાં જે આ ઉત્કૃષ્ટ રૂપે સ દ્રવ્યપર્યાયપ્રમાણતા પ્રગટ કરવામાં આવી છે તે દ્વાદશાંગના પાડીસાત્કૃષ્ટ શ્રુતકેવળીની અપેક્ષાએ જ જાણવી જોઈ એ. કારણ કે ત્યાં જ તે ઉત્કૃષ્ટતા સ ંભવિત હેાય છે. અન્ય જીવાનાં શ્રુતજ્ઞાન આદિમાં નહીં, કારણ કે ત્યાં શ્રુતના અનાદિ ભાવ જઘન્ય કે મધ્યમરૂપે બતાવવામાં આવ્યા છે, ઉત્કૃષ્ટ રૂપે નહીં. શકા—શ્રુતમાં જે અનાદિતા પ્રગટ કરવામાં આવી છે તે સમજાતી નથી. કારણ કે જ્યારે જીવના સર્વોત્કૃષ્ટ શ્રુત જ્ઞાનાવરણના સ્થાનક્રિયા અને નિદ્રરૂપ દનાવરણ ક`ના ઉદય થાય છેત્યારે તે સ્થિતમાં સંપૂર્ણરૂપેશ્રુતનું આવરણ થઈ જાય છે, જેમ અવધિજ્ઞાનવરણીના ઉદ્દયમાં અવધિજ્ઞાનનું આવરણ થઇ જાય છે. તેમ શ્રુતમાં પણ થાય છે. તેથી શ્રુતજ્ઞાન અનાદિ છે એમ કેવી રીતે માની શકાય ! અવધિજ્ઞાન આદિની જેમ તે પણ સાદી જ છે અને આ રીતે તેમાં એ ત્રીજો અને ચાચા ભંગ સંભવિત હોતા નથી. ઉત્તર—સમસ્ત જીવાનું જે શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાન છે, તે સદા પેાતાના અનંતમાં ભાગમાં અનાવૃત જ રહ્યા કરે છે તેથી તેનું આવરણ હેતુ નથી. તેનું તાત્પર્ય એ છે કે શંકાકરનારે જે શ્રુતજ્ઞાનમાં અનાહિતાના આવરણ દશામાં અસદ્ભાવ પ્રગટ કર્યાં છે તેના જવાબ આપતા સૂત્રકાર કહે છે કે આવરણુ દશામાં જો કે અવિધ આદિ જ્ઞાન ખિલકુલ આવૃત થઈ જાય છે પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં એવું થતું નથી. તે તે પેાતાની આવૃત્ત દશામાં પણ અન તમાં ભાગમાં સત્તા અનુવૃત્ત રહ્યા કરે છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના જે અનેકમા ભાગ છે તે અનેક પ્રકારના બતાવ્યા છે. તેમાં સજઘન્ય જે ભાગ છે તે માત્ર ચૈતન્યરૂપ પડે છે. આ ચૈતન્યરૂપ સજઘન્ય ભાગ સર્વોત્કૃષ્ટ શ્રુતાવરણ, સ્ત્યાદ્ધિ અને નિદ્રાવરણુ કના ઉયમાં પણ આવૃત્ત થતુ નથી, કારણ કે જીવના સ્વભાવ જ એવા છે. જો તે સ્વભાવ પણ આવૃત્ત માનવામાં આવે તે એ દશામાં ચૈતન્યલક્ષણ જીવમાં પેાતાના લક્ષણના પરિત્યાગને કારણે અજીવત્વની પ્રસક્તિ આવશે પણ જીવપદાર્થની એવી સ્થિતિ કદી જોવામાં આવી નથી અને ફાઇને તે ઈષ્ટ પણુ નથી. કારણ કે સમસ્ત જીવાદિ પદાર્થીના પોતપાતાના સ્વભાવને ત્યાગ થવા અસભવિત છે. હવે સૂત્રકાર એજ વિષયને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટકરે છે—જે રીતે ઘાડ વાદળા દ્વારા ચંદ્ર અને સૂર્ય ઢંકાઇ જાય છે. પણ તેમનુ તેજ એકાન્તતઃ ઢંકાતું નથી. નાશ પામતુ નથી કારણ કે તે મેઘપટલેામાં એવી શક્તિ હેાતી નથી કે તે ચંદ્ર સૂર્યના પ્રભાસ્વરૂપ સ્વભાવના સર્વથા નાશ કરી શકે, એજ રીતે ભલે અનંતાનંત જ્ઞાન દનાવરણ ક`પરમાણુએ દ્વારા એક આત્માના પ્રદેશ ઢાંકી દેવાય તે પણ એકાન્તતઃ ચૈતન્ય ભાવના તે અવસ્થામાં અભાવ હાઈ શકતા નથી. આ જે સજઘન્ય ચૈતન્ય માત્ર અવસ્થા છે એજ મતિશ્રુત જ્ઞાનના અનંતમા ભાગ છે. તે કારણે અક્ષરના અનતમા ܓ શ્રી નન્દી સૂત્ર ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ ભાગ સદા ઉદ્ઘાટિત સિદ્ધ થાય છે. એ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અનાદિતાનું કથન વિરુદ્ધ પડતુ નથી. આ રીતે અહીં સુધી સાદિસાંત અને અનાિ અનંત શ્રુતજ્ઞાનનું આ વણૅન થયું।સૂ. ૪૨॥ ગમિકાગલિકશ્રુત વર્ણનમ્ “ ને જિ તે નિયં૦ ” ઈત્યાદિ ܕܕ શિષ્ય પૂછે છે-હે ભદન્ત! ગમિક શ્રુતનું શું લક્ષણ છે? 66 '') ઉત્તર-~~~મારમાં દૃષ્ટિવાદનું નામ ગમિક છે. આદિ મધ્ય અને અન્તમાં ફ્રાઈક કોઇક વિશેષતાથી જે એજ પાઠનું ફરી ફરીને ઉચ્ચારણ કરાય છે. તેનું નામ રૂમ છે. જેમ કે સૂત્રના પ્રારભે “ સુયં મે બાઽસંતેનું માયા નવાય ક્ લજી ઇત્યાદિ, એવા પાઠ કહેવામાં આવે છે. એ રીતે મધ્ય અને અન્તમાં પણ એજ પ્રકારના પાઠેનું ઉચ્ચારણ યથાસ'ભવ સમજી લેવું જોઇએ. એ પ્રકારના ગમ જે જે શ્રુતમાં થાય છે તેનું નામ ગમિકશ્રુત છે. આ ગમિકશ્રુત-પ્રાયઃ ખારમાં દૃષ્ટિવાદ અંગ છે. શિષ્ય ક્રીથી પૂછે છે-હે ભદ્દન્ત ! અગમિક શ્રુત શુ છે ? ઉત્તર—કાલિક શ્રુતનુ નામ અગમિક શ્રુત છે, કારણ કે તેમાં ગમિક શ્રુતથી ભિન્નતા રહેલ છે. તે સામાન્ય રીતે આચારાદિ શ્રુતરૂપ હોય છે. ગમિક શ્રુતમાં સૂત્રને પ્રારંભે “ મુય મે બા અંતેળ” આ પાઠ ઉચ્ચારાય છે એજ પ્રમાણે મધ્ય અને આદિમાં ફરીથી આ પાઠનું ઉચ્ચારણુ અગમિક શ્રુતમાં કરાતું નથી, તેથી અગમિક શ્રુતમાં ગમિક શ્રુત કરતાં ભિન્નતા આવે છે. આગમિક શ્રુત અને અગમિક શ્રુતાનુ વણું ન થયું. 66 શ્રી નન્દી સૂત્ર ૨૨૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ અંગવિષ્ટાંગબાહ્ય શ્રુત ભેદ વર્ણનમ્ “સવા તં સમાર મો. ” ઈત્યાદિ. અથવા–અહંત ભગવાનના ઉપદેશને અનુસારના તે શ્રત સંક્ષિપ્તમાં આ પ્રમાણે બે પ્રકારનું કહેલ છે-(૧)અંગ પ્રવિષ્ટ, (૨) અંગ બાહ્ય. શકા--પહેલાં જ ચૌદ ભેદોનાં કથનનો અધિકારમાં તેર અને ચૌદ ભેદેના રૂપે અંગપ્રવિષ્ટ તથા અનંગપ્રવિષ્ટ એમ કહેવાઈ ગયું છે તે પછી અહીં બીજી વાર ” સવા તં તમારા સુવિહં ” આ પ્રકારનાં કથનની શી આવશ્યકતા હતી ? ઉત્તર--આ રીતે જે અહીં ફરીથી પ્રગટ કરવામાં આવેલ છે તેનું કારણ એ છે કે સૂત્રકાર એ કહેવા માગે છે કે જેટલા સમસ્ત શ્રુતના ભેદ છે તે બધાને આ બે ભેદેમાં સમાવેશ થઈ જાય છે. તથા શ્રતના સમસ્ત ભેદમાં એ બે ભેદની પ્રધાનતા છે, કારણ કે તેમનામાં જ અહંત ભગવાનના ઉપદેશની અનુસારિતા રહે છે. જે પ્રકારે પુરુષના બે પગ ૨, બે જંઘા ૪, બે ઉરૂ ૬, બે પાર્શ્વભાગ ૮, બે ભૂજા ૧૦, ગ્રીવા ૧૧, અને શિર ૧૨, એ બાર અંગ હોય છે. એ બાર અગમાં જે યુત નિબદ્ધ થયું છે તે અંગપ્રવિષ્ટ શ્રત છે. તથા જે શ્રત દ્વાદશાંગાત્મકશ્રુત પુરુષના અથવગમમાં પરમ સહાયક થાય છે તે અંગબાહ્યશ્રત છે. અંગબાહ્ય કૃતનું બીજું નામ અનંગપ્રવિષ્ટ પણ છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બંને ભેદેમાંથી અ૫વક્તવ્યતા હોવાને કારણે શિષ્ય પ્રથમ અંગબાહ્યાને વિષે પૂછે છે–હે ભદન્ત! અંગબાહા મૃતનું શું સ્વરૂપ છે ? ઉત્તર--અંગબાહ્ય શ્રુતજ્ઞાન નીચે પ્રમાણે બે પ્રકારનું છે. (૧) આવશ્યક શ્રત, (૨) આવશ્યક વ્યતિરિત શ્રત. સાધુ, શ્રાવક આદિ જે ક્રિયા અને કાળે અવશ્ય કરે છે તે આવશ્યક છે. અથવા જે વડે ઈન્દ્રિય, કષાય આદિ ભાવકૃત સારી રીતે કાબુમાં લેવાય છે તે આવશ્યક છે. અથવા જેના દ્વારા જ્ઞાનાદિ ગુણેનો સમૂહ અથવા મોક્ષ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે તે આવશ્યક છે. આ આવશ્યક વાચ્યાર્થીનું પ્રતિપાદક જે શ્રત છે તે આવશ્યક શ્રત છે. એ આવશ્યક છ પ્રકારના બતાવ્યા છે–તે છ પ્રકાર આ પ્રમાણે છે-(૧) સામાન્ય યિક, (૨) ચાવીસ સ્તવ, (૩) વંદણા, (૪) પ્રતિક્રમણ, (૫) કાસંગ, અને (૬) પ્રત્યાખ્યાન, એ છ આવશ્યકોની વ્યાખ્યા અમે ઉત્તરાધ્યાન સૂત્રની પ્રિયદર્શની ટીકામાં ઓગણત્રીસમાં અધ્યયનમાં કરી છે તે જિજ્ઞાસુઓ એ વિષયને તેમાંથી સમજી શકે છે. આ રીતે આવશ્યકનું આ છ ભેદરૂપ કથન છે. શ્રી નન્દી સૂત્ર ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય શ્રુત ભેદ વર્ણનમ્ તે તે વસ્તચારિત્તાં” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે--હે ભદન્ત ! આવશ્યક વ્યતિરિક્ત શ્રતનું શું સ્વરૂપ છે? ઉત્તર––આવશ્યક વ્યતિરિત કૃત બે પ્રકારનું બતાવ્યું છે તે આ પ્રમાણે છે(૧) કાલિક, (૨) ઉત્કાલિક, દિવસ તથા રાત્રે જેને પ્રથમ ચરમ પૌરુષી દ્રયમાં જ પાઠ થાય છે તે કાલિક, અને જેને કાળને છોડીને પાઠ કરાય છે તે ઉત્કાલિક છે. શિષ્ય પૂછે છે-હે ભદન્ત! ઉત્કાલિક શ્રતનું શું સ્વરૂપ છે? અહીં પણ શિષ્ય જે આ પ્રશ્નવ્યતિક્રમથી કર્યો છે તેનું તાત્પર્ય એ છે કે સૂત્રકારને ઉત્કાલિકને વિષે થોડા પ્રમાણમાં જ કહેવાનું છે તેથી કાલિકના વિષે શિષ્યને પ્રશ્ન ઉભું ન કરતાં ઉત્કાલિકના વિષયમાં જ સૌથી પહેલા સૂત્રકારે પ્રશ્ન ઉભું કર્યો છે? ઉત્તર–ઉત્કાલિકકૃત અનેક પ્રકારનાં કહેલ છે, જેવાં કે (૧) દશવૈકાલિક, (૨) કલ્પિકા કલ્પિક-કલ્યાકલ્પ પ્રતિપાદક સૂત્ર, (૩) ચુલ્લકલ્પકૃત, (૪) મહાકલ્પ શ્રત, (૫) ઔપપાતિક, (૬) રાજપ્રશ્નીય, (૭) જીવાભિગમ, (૮) પ્રજ્ઞાપના, (૯) મહાપ્રજ્ઞાપના, (૧૦) પ્રમાદપ્રમાદ, (૧૧) નંદી, (૧૨) અનુયોગદ્વાર, (૧૩) દેવેન્દ્રસ્તવ, (૧૪) તન્દુલ વૈચારિક, (૧૫) ચન્દ્રક વેધ્ય, (૧૬) સૂર્ય પ્રજ્ઞપ્તિ, (૧૭) પૌરુષી મંડલ, (૧૮) મંડલ પ્રવેશ, (૧૯) વિદ્યાચરણ વિનિશ્ચય, (૨૦) ગણિવિદ્યા, (૨૧) ધ્યાનવિભક્તિ, (૨૨) મરણ વિભકિત, (૨૩) આત્મવિધિ, (૨૪) વીતરાગ શ્રત, (૨૫) સંલેખના શ્રત, (૨૬) વિહાર કલ્પ, (૨૭) ચરણવિધિ, (૨૮) આતુર પ્રત્યાખ્યાન. મહાપ્રત્યાખ્યાન ઇત્યાદિ આ સઘળા ઉલ્કાલિક શ્રત છે. તેઓમાં દશવૈકાલિક પ્રસિદ્ધ છે. ૧ કલ્પાકલ્પનું પ્રતિપાદક શ્રત કલ્પિકાકલ્પિક છે. ૨ સ્થવિર આદિના કલ્પનું પ્રતિપાદક જે શ્રત છે તે કલ્પસૂત્ર છે. તે ચુલ્લકલ્પકૃત તથા મહાકલ્પકૃત એ ભેદથી બે પ્રકારનું દર્શાવ્યું છે. જે શ્રુત શ્રી નન્દી સૂત્ર ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને અની અપેક્ષાએ અલ્પ છે તે ચુલ્લકલ્પશ્રુત છે. (૩) તેમજ જે શ્રુત, ગ્રન્થ અને અર્થની અપેક્ષાએ મહાન છે તે મહાન કલ્પશ્રુત છે. (૪) એ કલ્પિકાકલ્પિક આદિ ત્રણ વિચ્છિન થઇ ગયાં છે. ઔપપાતિક સૂત્ર, (૫) રાજપ્રશ્નીય સૂત્ર (૬) અને જીવાભિગમ સૂત્ર (૭) એ ત્રણ પ્રસિદ્ધ છે. જીવાદિક પદાથૅના સ્વરૂપનું પ્રતિપાદક જે સૂત્ર છે તે પ્રજ્ઞાપનાસૂત્ર છે. આ સૂત્ર અત્યારે ઉપલબ્ધ છે. ૮ મહાપ્રજ્ઞાપના સૂત્ર વિચ્છિત થઈ ગયું છે. હું જે સૂત્રમાં પ્રમાદ તથા અપ્રમાદનાં સ્વરૂપનું, તમના ભેદોનુ તથા ફળનું પ્રતિપાદન થયું છે તે પ્રમાદા પ્રમાદ સૂત્ર છે, તે સૂત્રમાં પ્રમાદનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે- આ સ ંસારી જીવ સારી રીતે જોઈ રહ્યો છે કે હું જે સંસારરૂપી નિવાસગૃહની અંદર રહું છુ તે અપાર કર્મરૂપી ઈન્ધનથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખરૂપી અગ્નિજવાળાથી, કે જે કદી ખુઝતી નથી, ઘણી ખરાબ રીતે ચારે ખાજુથી ઘેરાયેલ છે, તથા તેમાંથી નીકળવાના ઉપાય જો કે વીતરાગ પ્રણીત ધરૂપી ચિન્તામણી છે તે મારી નજરે પડતુ નથી કારણ કે મારી અંદર કાઈ એવાં વિચિત્ર કમદિયની સહાયતાથી પરિણામ વિશેષ આવી ગયું છે કે જેને કારણે મારી નજર તેની તરફ થતી જ નથી, અને આ સંસારરૂપી નિવાસગૃહમાં રહેતા એવા મને કેાઈ ભય પણ લાગતા નથી; તે કારણે હું વિશિષ્ટ પરલેાકની ક્રિયાએથી વિમુખ રહ્યો છું આ પ્રકારની પરિસ્થિતિને ઉત્પન્ન કરનાર પ્રમાદ છે. તાત્પર્ય એ કે જાણવા છતાં જીવ પ્રમાદને કારણે જ આત્મકલ્યાણના માથી વિમુખ રહે છે. આપ્રમાદના મદ્યાર્દિક જે કારણેા બતાવ્યા છે. તે પણ પ્રમાદમાં જ પરિણિત થયા છે. કહ્યું પણ છે ર '' " मज्जं विसय कसाया, निद्दा विगहा य पंचमा भणिया । C C પંચ પમાયા, બીરં પાšત્તિ સંસારે ' ।। ? ।। (૧) મદ્ય, (૨) વિષય, (૩) કષાય, નિદ્રા (૪) તથા (૫) વકથા એ પાંચ પ્રમાદ છે, અને તે જીવને સાંસારમાં પાડે છે એજ એમનાં સેવનનું ફળ છે. તે પ્રમાદનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે— " श्रेयो विषमुपभोक्तुं क्षमं भवेत् क्रीडितुं हुताशेन । નીવૈરિષ્ઠ સંસારે, ન તુ મમઃ ક્ષમક તુમ્ ” ॥ ? ।। ઝેર ખાવું સારૂં' છે, અગ્નિની સાથે ખેલવું પણ સારૂ છે પરન્તુ મનુષ્ય આ સ'સારમાં એક ક્ષણના પણ પ્રમાદ કરવા તે ચેાગ્ય નથી. ॥૧॥ “ ગસ્વામેવ ૪િ નાતો, નરમુવન્યાદ્ વિષે દ્વૈતારોત્રા । સેવિતઃ પ્રમાણે, દન્યાન્નન્માન્તર શતાનિ ’’।। ૨ ।। કારણ કે ખાવામાં આવેલ ઝેર અથવા સેવવામાં આવેલ અગ્નિ પ્રાણીએ એજ પર્યાયમાં જીવનથી વિમુક્ત કરી નાખે છે પણ સેવવામાં આવેલ પ્રમાદ જન્મ, જન્માન્તર સુધીમાં પણ આ જીવને મારતા રહે છે. ।। ૨૫ શ્રી નન્દી સૂત્ર ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ " यन्न प्रयान्ति पुरुषाः, स्वर्ग यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं मे " ॥३॥ પુરુષ–આત્મા, જે સ્વર્ગ પ્રાપ્ત કરતા નથી તથા ફક્ત અધોગતિને જ પાત્ર થાય છે તેમાં એક મુખ્ય કારણ આ અનાર્ય પ્રમાદ જ છે એ વાત નિશ્ચિત છે. આવા " संसार बन्धनगतो, जाति जराव्याधि मरण दुखातः । यन्नो द्विजते सत्त्वः, सोऽप्यपराधः प्रमादस्य" ॥४॥ આ સંસારરૂપી કારાગારામાં પડેલ આ પ્રાણી જે જન્મ, જરા, અને મરણના દુખેથી ત્રાસી ગયેલ છે, તથા એવી પરિસ્થિતિને ભેગવતા ભેગવતા પણ જે અહીંથી ઉદ્વિગ્ન ચિત્ત નથી થતા તેમાં જે કંઈ અપરાધી હોય તે એક પ્રમાદ જ છે ! " आज्ञाप्यते यदवश-स्तुल्योदर पाणि पाद वदनेन । कर्मच करोति बहु विध, मेतदपि फलं प्रमादस्य" ॥५॥ માનવ પર્યાયની દષ્ટિએ હાથ, પગ આદિ અવયવની સમાનતા હેવા છતાં પણ જે પ્રાણી એક બીજાની પરાધિનતા ભેગવી રહ્યાં છે. વિવિધ પ્રકારની ગુલામી કરી રહ્યા છે. આ બધું પ્રમાદનું જ ફળ છે પ . " इह हि प्रमत्तमनसः, सोन्मादवदनिभृतेन्द्रियाश्चपलाः । यत् कृत्यं तदकृत्वा, सततमकार्येष्वभिपतन्ति" ॥६॥ એ કેટલા દુઃખની વાત છે કે આ પ્રાણી પ્રમત્ત ચિત્ત થઈને ઉન્માદી પુરુષની જેમ ઈન્દ્રિયેનું ગુલામ બનીને જે કર્તવ્ય બજાવવાનું છે તે તે બજાવતું નથી પણ જે કરવા યોગ્ય નથી એજ રાતદિન કરતું રહે છે. તે ૬ __ " तेषामभिपतितानामुद्धान्तानां प्रमत्तहृदयानाम् । वर्धन्त एव दोषाः वनतरवश्वाम्बुसेकेन"॥ ७ ॥ જેમ જળના સિંચનથી જંગલનાં વૃક્ષો વધી જાય છે એ જ પ્રકારે પ્રમત્ત હદયવાળી વ્યક્તિઓમાં પણ ઉત્ક્રાન્ત ચિત્તતા અને વિષય કષામાં પતનશીલતા આદિ અનેક પ્રકારના દુર્ગણ વધી જાય છે . શ્રી નન્દી સૂત્ર ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ " दृष्ट्वाऽऽप्यालोकं नैव विश्रम्भितव्यं, तीरं नीता भ्राम्यते वायुना नौः । लब्ध्वा वैराग्यं भ्रष्टयोगः प्रमादात् , भूयो भूयः संसृतौ बम्भ्रमीति ।। ८ ।। જે રીતે કાંઠે આવેલી હડી પણ વાયુની લહેરથી ડેલી ઉઠે છે એજ પ્રકારે પ્રમાદી જીવ આલેક પામીને પણ–ગુરુ આદિને ઉપદેશ પ્રાપ્ત કરીને પણ સંસારની વાસનાઓથી ડોલાયમાન થયા કરે છે. વૈરાગ્યને સમય પામવા છતાં પણ તે પ્રમાદને કારણે તે તકથી વંચિત થાય છે. આ રીતે તે અભાગીયો. વારંવાર સંસારમાં અટવાયા કરે છે ૮ છે એનાથી વિપરીત જુદા અપ્રમાદનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. ૧૦ નંદિ ૧૧ તથા અનુગ દ્વારા ૧૨ એ બંનેને સૂત્રો હજી પણ ઉપલબ્ધ છે. દેવેન્દ્રસ્તવ ૧૩, તન્દુલચારિક ૧૪ અને ચદ્રક વેધ્ય ૧૫ એ ત્રણ સૂત્રે મળતાં નથી. હાલમાં પણ તન્દુલ વૈચારિક નામનું સૂત્ર કોઈ કેઈ સ્થાને મળી આવે છે, તે અસલ તન્દુલવૈચારિકસૂત્ર નથી તે તે તેના કરતાં જુદું જ છે. જે આગમપદ્ધતિમાં સૂર્ય વિષેના ચરિતની પ્રજ્ઞાપના બતાવી છે તે સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. ૧૬ પૌરુષી મંડલ, એ એકાધ્યયનાત્મક એક શાસ્ત્રનું નામ છે. પુરુષ શંકુ અથવા શરીરનું નામ છે, તેનાથી જે પ્રતિપાદિત થાય તેનું નામ પૌરુષી છે. તેનું તાત્પર્ય આ છે-જે કાળે સમસ્ત પદાર્થોની પોતાના પ્રમાણ જેટલી છાયા હોય છે ત્યારે પૌરુષી થાય છે. આ પૌરુષી પ્રમાણુ ઉત્તરાયણને અન્ત અને દક્ષિણયણને પ્રારંભે એક દિનનું થાય છે. ત્યાર બાદ દક્ષિણાયણમાં અંગુલના એકસઠમાં આઠ ભાગ જેટલું વધે છે અને ઉત્તરાયણમાં એટલું જ ઘટે છે. આ પ્રકારે મંડળે મંડળે ભિન્ન ભિન્ન પૌરુષીનું પ્રતિપાદન જ્યાં કરવામાં આવ્યું છે તે અધ્યયનને પૌરુષી મંડલ કહે છે. ૧૭ અહીંથી લઈને મહાપ્રત્યાખ્યાન સુધીના સઘળા સૂત્ર વિચિછન થઈ ગયાં છે તે પણ તેમને નામથી બતાવવામાં આવે છેમંડલ પ્રવેશ, જ્યાં ચન્દ્ર અને સૂર્યના દક્ષિણ અને ઉત્તર મંડલેમાં પ્રવેશનું વર્ણન કરાય છે તે અધ્યયન મંડલ પ્રવેશ છે. ૧૮ વિદ્યાચરણ વિનિશ્ચય સૂત્રમાં સમ્યગૂ દર્શન સહિત સમ્યકૃજ્ઞાનનું તથા ચારિત્રનું શું ફળ હોય છે તે વાતને નિશ્ચય કરેલ છે. ૧૯ ગણિવિદ્યાસુત્રમાં એ બતાવ્યું છે કે આચાર્યો તિષ અથવા નિમિત્ત આદિ વિદ્યાઓમાં પ્રવીણ થઈને તેમના દ્વારા પ્રવાજન, સામાયિકારોપણ, ઉપસ્થાપન, શ્રાદ્દેશાનુજ્ઞા, ગણપણ, દિશાનુજ્ઞા, તથા વિહારક્રમ આદિ પ્રોજન ઉપસ્થિત થતાં પ્રશસ્ત તિથિ, નક્ષત્ર અને કરણ આદિને રોગ જેવે અને જે સમયે જે કરવા યોગ્ય હોય તે કરે. જે તે એમ કરતા નથી તે તેમને દેષપાત્ર થવું પડે છે. કહ્યું પણ છે– શ્રી નન્દી સૂત્ર ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ " जोइस निमित्तनाणं, गणिणा पव्वायणा इ कज्जेसु । उवजुज्जइ तिहि करणा,-इ जाणण?ऽनहा दोसो"॥१॥ इति ।२०। ધ્યાન નિમિત્ત નામનાં સૂત્રમાં આધ્યાન, રૌદ્રધ્યાન, આદિ ચાર પ્રકારનાં ધ્યાનેને વિભાગ બતાવ્યો છે (૨૧). મરણ વિભક્તિ નામનાં સૂત્રમાં પ્રશસ્ત મરણ અને અપ્રશસ્ત મરણનું અલગ અલગ રીતે સ્વરૂપ પ્રગટ કર્યું છે (૨૨), આત્મવિશુધિ સૂત્રમાં “આલોચના પ્રતિક્રમણ આદિ પ્રાયશ્ચિત્તો દ્વારા આ આત્મા પોતાને લાગેલા કર્મમળને અભાવ કેવી રીતે કરી શકે છે” એ વિષયનું પ્રતિપાદન થયું છે (૨૩). વીતરાગધ્રુતમાં એ વિષય સમજાવ્યું છે કે સરાગતાને ત્યાગ કરીને વીતરાગને ધારણ કરે જોઈએ. તથા વીતરાગનું સ્વરૂપ અમુક અમુક પ્રકારે છે (૨૪). સંખના કૃતમાં દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ દ્વિવિધ લેખનાનું વર્ણન કરેલ છે (૨૫). સ્થવિર કલ્પાદિ રૂપ વિહારની વ્યવસ્થાનું જે આગમમાં વર્ણન થયું છે તે વિહારકલ્પ છે (૨૬), તથા ચારિત્રની જ્યાં વર્ણન થયું છે તે ચરણવિધિ સૂત્ર છે (૨૭) વ્યાધિથી યુક્ત થયેલ સંયમીની ચિકિત્સાના પ્રત્યાખ્યાનનું વિધિપૂર્વકનું વર્ણન જે આગમમાં આવે છે તે આતુર પ્રત્યાખ્યાન સૂત્ર છે. જિન કલ્પિક સાધુઓને માટે તે ચિકિત્સા કરાવવાને તદ્દન નિષેધ છે; વિર કલ્પીઓને માટે એવું નથી, પણ તેઓ સાવદ્ય ચિકિત્સા કરાવી શકતા નથી નિરવદ્ય ચિકિત્સા જ કરાવી શકે છે. આ પ્રકારનું વિધાન આતુર પ્રત્યાખ્યાન સૂત્રમાં બતાવવામાં આવ્યું છે (૨૮). મહાપ્રત્યાખ્યાન-મહાપ્રત્યાખ્યાનને અર્થ છે ચરમ પ્રત્યાખ્યાન. મુનિ બે બે પ્રકારના હોય છે. સ્થવિર કલ્પિક અને જિન કલ્પિક. તેઓમાં સ્થવિર કવિપક મુનિ બાર વર્ષ સુધી સંલેખના કરીને અને સચેષ્ટ એટલે કે સાવધાન જ વ્યાઘાત વર્જિત ચરમ ભવનું પ્રત્યાખ્યાન કરે છે. જિન કલ્પિક મુનિતે જો કે વિહારથી જ સંલેખના યુક્ત થાય છે છતાં પણ તેઓ યથાયોગ્ય સંલેખના કરીને અંતે સચેષ્ટ એટલે કે સાવધાન જ વ્યાઘાત વર્જિત ચરમ ભવનું પ્રત્યાખ્યાન કરે છે. આ વિષયનું જે અધ્યયનમાં વર્ણન કરાયું છે તે અધ્યયનનું નામ મહાપ્રત્યા ખ્યાન છે (૨). આ રીતે બીજાં પણ અનેક ઉત્કાલિક સૂત્ર છે. આ ઉત્કાલિક સૂત્રનું વર્ણન થયું છે સૂ. ૪ર છે શ્રી નન્દી સૂત્ર ૨૨૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ હવે કાલિક સૂત્રનું વર્ણન કરે છે–“f તં ચિં” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે–હે ભદત! કાલિકશ્રતનું શું સ્વરૂપ છે? ઉત્તર–કાલિકશ્રત અનેક પ્રકારનું કહેલ છે, જેવાં કે (૧) ઉત્તરાધ્યાયન સૂત્ર, (૨) દશાશ્રુત સ્કંધ સૂત્ર, (૩) બૃહત્કલ્પસૂત્ર, (૪) વ્યવહાર સૂત્ર, (૫) નિશીથ સૂત્ર, આ પાંચ સૂત્ર ઉપલબ્ધ છે. (૬) મહાનિશીથ સૂત્ર, આ ઉપલબ્ધ નથી. છતાં પણ કોઈ કઈ સ્થળે એ નામનું સૂત્ર હાલમાં પણ મળે છે પણ તે અસલ નથી. (૭) ઋષિભાષિત સૂત્ર-તે ઉપલબ્ધ નથી. (૮) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, તે ઉપલબ્ધ છે, (૯) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સૂત્ર-તે ઉપલબ્ધ નથી. (૧૦) ચંદ્ર પ્રજ્ઞપ્તિ–તે ઉપલબ્ધ છે. (૧૧) શુદ્રિકા વિમાન પ્રવિભક્તિ, (૧૨) મહાવિમાનપ્રવિ ભક્તિ, (૧૩) અંગચૂલિકા, (૧૪) વર્ગચૂલિકા, (૧૫) વિવાહ ચૂલિકા, (૧૬) અરુણપપાત, (૧૭) વરુણેપાત, (૧૮) ગરુડપપાત, (૧૯) ધરપપાત, (૨૦) વૈશ્રમણે પાત, (૨૧) વેલંધર પાત, (૨૨) દેવેન્દ્રો પપાત, (૨૩) ઉથાનકૃત. શુદ્રિકાવિમાન પ્રવિભક્તિ સૂત્રથી લઈને ઉત્થાનકૃત સુધીના તેર સૂત્ર ઉપલબ્ધ નથી (૨૪) સમુત્થાનકૃત. એ અત્યારે ઉપલબ્ધ છે. (૨૫) નાગરિ જ્ઞાનિકા–આ સૂત્રમાં નાગકુમાર જાતિના દેવેનું વર્ણન કરેલ છે. તે હાલમાં ઉપલબ્ધ નથી. (ર૬) નિરયાવલિકા-તેમાં શ્રેણીરૂપે વ્યવસ્થિત નરકેનું, પ્રસંગતઃ તેમાં જનાર મનુષ્ય અને તિર્યગોનું વર્ણન કરેલ છે. આ નિરયાવલિકા સૂત્રનું બીજું નામ કલ્પિકા છે. નરકાવાસની અપેક્ષાએ તેનું નામ નિરયાવલિકા તથા કલ્પસમુત્પન્ન ચેટકનું તેમાં વર્ણન હેવાથી “કાલિકા” એવું નામ પ્રચલિત થયું છે. આ સૂત્ર અન્નકૃત દશાંગનું ઉપાંગ છે. (૨૭) જે સૂત્રમાં કલ્પાવતુંસક દેવવિમાનનું વર્ણન કરેલ છે તે કલ્પાવતંસિકા સૂત્ર છે. આ સૂત્ર અનુત્તરોપપાતિક દશાંગનું ઉપાંગ છે. (૨૮) જે આગમમાં “ગૃહવાસને પરિત્યાગ કરીને પ્રાણી સંયમ ભાવને ગ્રહણ કરવાથી સુખી થતાં વર્ણવ્યું છે, તથા સંચમ ભાવને પરિત્યાગ કરીને દુખ પ્રાપ્ત કરનાર બને છે, અને જે સુખી થયાં છે તો તેઓ સંયમ ભાવથી જ થયાં છે એવું વર્ણન કરવામાં આવ્યું છે તે પુષિતાસૂત્ર છે. આ સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું ઉપાંગ છે. (૨૯) પુષ્મિતાસૂત્રમાં કથિત વિષયનું જે વિશેષરૂપે પ્રતિપાદન કરે છે, તે પુષ્પચૂલિકા સૂત્ર છે. આ સૂત્ર વિપાક સૂત્રનું ઉપાંગ છે. (૩૦) અકવૃણિ રાજાના કુળમાં જેઓ ઉત્પન્ન થયાં છે તેઓ પણ અન્ધક વૃષ્ણિ મનાયા છે. અહીં વૃષ્ણિ શબ્દથી અંધક વૃણિ રાજાના કુળમાં જન્મેલાનું જ ગ્રહણ થયું છે. તેમની આવસ્થાઓનું-ચરિતગતિનું, ચરિત શ્રી નન્દી સૂત્ર ૨૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિનું મોક્ષ પ્રાપ્તિનું જેમાં વર્ણન થયું છે તે વૃષ્ણિ દશાસૂત્ર છે. અથવા જે સૂત્રમાં અંધક વૃષ્ણિની અવસ્થાઓનું વર્ણન કરનારા અધ્યયન હોય તે પણ વૃષ્ણ દશાસૂત્ર છે. તે દૃષ્ટિવાદ સૂત્રનું ઉપાંગ છે. એ તથા તેમના સિવાયનાં બીજાં પણ જે શ્રત છે તે બધાં કાલિકશ્રત છે. જેવાં કે (૧) આશીવિષ ભાવન, (૨) દૃષ્ટિ વિષભાવન, (૩) સ્વપ્ન ભાવન, મહાસ્વપ્ન ભાવન, તેજે અગ્નિનિસગ વગેરે. પહેલાં તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના ચોર્યાસી હજાર પ્રકીર્ણક શ્રત હતાં. તથા બીજા તીર્થકર અજિતનાથથી માંડીને ત્રેવીસમાં તીર્થકર શ્રી. પાશ્વનાથ સ્વામી સુધીના બાવીસ તીર્થકરેના પ્રકીર્ણક સંખ્યાત હજાર શ્રત હતાં. તથા શ્રી. વર્ધમાન સ્વામીનાં પ્રકીર્ણક ચૌદ હજાર શ્રત હતાં, અથવા ઔત્પત્તિકી, વનચિકી, કર્મ જા અને પરિમાથિકી, એ ચાર પ્રકારની મતિથી યુક્ત જેટલા શિષ્યજન, જે જે તીર્થ કરના હતાં તેમના પણ એટલા જ હજાર પ્રકીર્ણક શ્રત હતાં. તથા પ્રત્યેક બુદ્ધ પણ એટલાં જ હતા. આ આવશ્યક વ્યતિરિક્તના ભેદરૂપ કાલિક શ્રુતનું વર્ણન થયું. અહીં સુધી અનંગપ્રવિષ્ટનું વર્ણન થયું. એ સૂ. ૪૩ અંગપ્રવિણ શ્રુતભેદ વર્ણનમ્ હવે અંગ પ્રવિષ્ટ સૂત્રનું વર્ણન કરે છે-“તે જિં તે સંવવિ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે-હે ભદન્ત! અંગપ્રવિષ્ટ સૂત્રનું શું સ્વરૂપ છે? ઉત્તર–અંગપ્રવિષ્ટ કૃત બાર પ્રકારનું કહેલ છે-(૧) આચારાંગ, (૨) સુત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞાતિ, (૬) જ્ઞાતા ધર્મકથાંગ, () ઉપાસકદશાંગ, (૮) અન્નકૃતદશાંગ, (૯) અનુસરેપપાતિક દશાંગ, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાકક્ષત, તથા દષ્ટિવાદ. ૫ સૂ. ૪૪ શ્રી નન્દી સૂત્ર ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સ્વરૂપ વર્ણનમ્ હવે એ બધાંનુ સ્વરૂપ સૂત્રકાર અલગ અલગ સૂત્રો દ્વારા સ્પષ્ટ કરે છેમૈં ર્જિત આચારે ” ઇત્યાદિ. '' શિષ્ય પૂછે છે-હે ભદન્ત ! આપે હમણા જ જે દ્વાદશાગવ્રુત પુરુષનુ પહેલુ અંગ આચારાંગસૂત્ર મતાવ્યુ છે તેનું શું સ્વરૂપ છે ? ઉત્તર—આચારાંસૂત્રમાં નિગ્રન્થ શ્રમણેાના આચાર, ગાચર, વિનય, વૈનયિક, ભાષા, અભાષા, ચરણુ, કરણ, યાત્રા માત્રા અને વૃત્તિનું વર્ણન કરાયું છે. પરિગ્રહનું નામ ગ્રન્થ છે. તે બાહ્ય અને આભ્યન્તરના ભેદથી એ પ્રકારના ખતાવેલ છે. શ્રમણાનું જે આ નિગ્રન્થપદ વિશેષરૂપે સૂત્રમાં મૂકવામાં આવ્યુ છે તેનું તાત્પર્ય એ છે કે જૈન મુનિ એ અને પ્રકારના ગ્રન્થથી રહિત હોય છે. શાકયાદિ શ્રમણ એવાં હતાં નથી. પાંચ પ્રકારના શ્રમણુ ખતાવવામાં આવ્યા છે (૧) નિદ્રંન્થ, (૨) શકય, (૩) તાપસ, (૪) વૈરિક, અને (૫) આજીવક. એમનામાં જૈનશ્રમણ જ નિન્થ હોય છે. મુનિએ જેને પોતાના દૈનિક આચરણમાં ઉપયાગ કરે છે તે આચાર છે, તે જ્ઞાનાચાર આદિના ભેદથી અનેક પ્રકારના હાય છે. ભિક્ષાગ્રહણ કરવાની જે વિધિ છે તે ગાચર કહેવાય છે, જેમ ગાય પરિચિત અને અપરિચિત બન્ને પ્રકારનાં ખેતરામાં ચરે છે એજ પ્રકારે નિગ્રન્થ મુનિ પણ પરિચિત અને અપરિચિત અને પ્રકારનાં ધરે ભિક્ષાને માટે જાય છે. આ રીતે ભિક્ષાની જે વિધિ છે તેને ગાચર કહે છે. જેના દ્વાર ક રૂપ મેલ દૂર કરાય છે તે વિનય છે. જ્ઞાનાદ્વિરૂપે વિનય પણ અનેક પ્રકારના ખતાન્યા છે. વિનયજન્ય કર્મક્ષયાદિરૂપ ફળનુ નામ વૈનિયક છે. શિક્ષા એ પ્રકારની ખતાવી છે (૧) ગ્રહણ શિક્ષા, તથા (૨) આસેવન શિક્ષા. અથવા મુનિજન પેાતાના શિષ્યાને જે શિક્ષા આપે છે તે પણ શિક્ષા શબ્દથી અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. ભાષા-સત્ય, અસત્યાક્રૃષારૂપ, અભાષા-અસત્ય, સત્યમૃષારૂપ છે. ત્રતાદિકનું આચરણ તે ચરણ કહેવાય છે. પિંડવિશુદ્ધિ આદિ કરણ છે. કહ્યું પણ છે— ૫ ૧૦ ૧૭ << वय समणधम्म संजम, બાળશ્રુતિયંસવું જો શ્રી નન્દી સૂત્ર १० वेयावच्च च बंभगुत्तीओ નિર્ધાર્ં જમૈયું (૭૦) શા ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ पिड विसोही समिई भावण पडिमा य इंदिय निरोहो । વળ જુનો, મિરાણા જેવા જાઉં (૭૦) તુ મારા પાંચ પ્રકારનાં મહાવત, દસ પ્રકારનાં શ્રમણ ધર્મ, સત્તર પ્રકારના સંયમ દસ પ્રકારનું વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિ, જ્ઞાનાદિ ત્રણ, બાર પ્રકારનાં તપ, ચાર પ્રકારના ક્રોધાદિને નિગ્રહ, (૭૦) આ રીતે આ ચરણસત્તરી છે. આ ચરણ સત્તરીનું જ અહીં ચરણ શબ્દથી ગ્રહણ થયેલ છે. ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ, પાંચ પ્રકારની સમિતિ, બાર પ્રકારની ભાવના, બાર પ્રકારની પ્રતિમા, પાંચ પ્રકારને ઇન્દ્રિયનિરોધ, પચીશ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ તથા ચાર પ્રકારને અભિગ્રહ (૭૦) આ બધાં કરણ સારી છે. અહીં કરણ શબ્દથી તેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. રત્નત્રયરૂપ સંયમને નિર્વાહ કરે તે સંયમયાત્રા છે. તથા તે રત્નત્રયરૂપ સંયમના નિર્વાહ માટે જે પરિમિત માત્રામાં આહાર ગ્રહણ કરાય છે તેનું નામ માત્રા છે. તથા અનેક પ્રકારના અભિગ્રહને ધારણ કરે એ વૃત્તિ શબ્દને અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે એ સાધુઓના આચાર આદિ સમસ્ત કર્તવ્યનું આચારાંગ સૂત્રમાં વર્ણન કરવામાં આવેલ છે. એ આચાર સંક્ષિપ્તમાં પાંચ પ્રકારના કહેલ છે-(૧) જ્ઞાનાચાર, (૨) દશનાચાર, (૩) ચારિત્રાચાર, (5) તપ આચાર, અને (૫) વીર્યાચાર. તેઓમાં જ્ઞાનાચાર. શ્રતજ્ઞાનના વિષયમાં થાય છે. એ (૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિદ્ભવ, (૬) વ્યંજન, (૭) અર્થ અને (૮) તદુભય, એમ આઠ પ્રકારને બતાવ્યો છે. સૂત્રમાં રહેલ પદાર્થનું સારી રીતે ઉચ્ચારણ કરવું તેનું નામ વ્યંજન છે (૧) દર્શનાચાર, સમ્યકૃત્વિોને આચાર, તે આઠ પ્રકારને કહેલ છે, જેવાં કે-(૧) નિશકિત, (૨) નિષ્કાંક્ષિત, (૩) નિવિચિકિત્સા, (૪) અમૂઢ દષ્ટિ, (૫) ઉપભ્રંહા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને પ્રભાવના સાધમી જનને વધારે કરવું તથા તેમનું પિષણ કરવું તે ઉપખંહા છે. એ સમ્યકત્વનાં આઠ અંગ છે. સમ્યગૃષ્ટિજીવ તેમને પાળે છે (૨) ચારિત્રશાળી જીવેન ગુપ્તિ, સમિતિ આદિનું પાલન કરવારૂપ જે વ્યવહાર છે તેનું નામ ચારિત્રાચાર છે. (૩). અનશન આદિ બાર પ્રકારનાં તપનું પાલન કરવું તે તપ શ્રી નન્દી સૂત્ર ૨૩૦. Page #238 -------------------------------------------------------------------------- ________________ આચાર છે. બાહ્ય અને આભ્યન્તરના ભેદથી તપ બાર પ્રકારનું બતાવ્યું છે. તેને મુનિજન આચરણમાં મૂકે છે (૪) જ્ઞાન અને દર્શનનાં આરાધનમાં બાહ્ય અને આભ્યાસ્તર વીર્યનું ગેપન ન કરવું એટલે કે શક્તિ અનુસાર જ્ઞાન દર્શન આદિની આરાધનામાં લાગવું તે વીર્યાચાર છે. આ રીતે પાંચ પ્રકારના આચાર છે. આ આચારાંચમાં નિશ્ચયથી સૂત્ર અને અર્થના અધ્યાપનરૂપ વાચનાઓ સંખ્યાત છે. આ કથન અવસર્પિણી કાળની અપેક્ષાએ કહેલ માનવું જોઈએ. ઉત્સપિણી અને અવસર્પિણી એ બને કાળને લઈને તે કાળાત્રયની એપેક્ષાએ તેની અનન્ત વાચનાઓ થઈ શકે છે. સૂત્ર અને અર્થને કહેવાની વિધિનું નામ અનુગ છે. દ્વાર સમાન હોવાથી, અનુંયોગનાં જે દ્વાર છે તેમને અનુગ દ્વાર કહે છે. એ દ્વારા ઉપકમ, નિક્ષેપ, અધિગમ અને નયરૂપ હોય છે. એ ઉપક્રમ આદિ અનુગ દ્વારા આચારાંગમાં સંખ્યાત છે. જ્ઞાન આદિ રૂપ કેઈ એક વિષયનું પ્રતિપાદન કરનાર જે વાક્યો હોય છે તેમનું નામ વેષ્ટક છે. એ પણ તેમાં સંખ્યાત છે. તથા અનુષ્ટ્ર આદિ શ્લોક પણ સંયાત છે. નિર્યુક્તિઓ પણ સંખ્યાત છે. સૂત્ર અભિમત અર્થનું સંયેજના કરવું. તેનું નામ નિર્યુક્તિ છે. અથવા–નિશ્ચયથી અર્થ નું પ્રતિપાદન કરનારી જે યુક્તિ છે તે નિયુકિત છે. આચારાંગ સૂત્રમાં એ પ્રકારની સંખ્યાત નિર્યુકિતઓ છે. તથા પ્રતિપત્તિ પણ સંખ્યાત છે. અન્યવાદિ સંમત પદાર્થોનું સમર્થન કરવું, અથવા ભિક્ષુ પ્રતિમાં આદિના અભિગ્રહનું કથન કરવું એ બધા પ્રતિપત્તિ શબ્દના વાચાર્થ છે. આ આચારાંગને જે પહેલું અંગ કહેવામાં આવેલ છે તેનું કારણ એ છે કે તે શ્રુતપુરુષનું સૌથી પહેલું અંગ છે. જ્યારે અંગેની રચના થઈ ત્યારે તેમના કમને લઈને આને પ્રથમ અંગ રૂપે પ્રગટ કરવામાં આવેલ છે. આમ તે રચનાની અપેક્ષાએ તે બારમું જે દષ્ટિવાદ અંગ છે એને જ પ્રથમ અંગ માનેલ છે, કારણ કે સર્વ પ્રવચનની અપેક્ષાએ તેને પહેલું કહ્યું છે. આ આચારાંગ સૂત્રના બે શ્રત સ્કંધ-અધ્યયન સમૂડ છે. પહેલા શ્રત સ્કંધમાં નવ અધ્યયન અને બીજા શ્રુતસ્કંધમાં સોળ અધ્યય, આ રીતે બન્ને શ્રુતસ્કંધમાં મળીને પચીસ અધ્યયન છે. પહેલા શ્રુતસ્કંધમાં આ નવ અધ્યયને છે-(૧). શાસ્ત્રપરિજ્ઞા (૨) લક વિજય, (૩) શીતેણીય, (૪) સમ્યક્ત્વ, (૫) આવન્તી, (૬) ઘુત, (૭) વિહ, (૮) મહાપરિજ્ઞા તથા, (૯) ઉપધાન શ્રત. બીજા શ્રુતસ્કંધમાં આવતા સેળ અધ્યયનનાં નામ આ પ્રમાણે છે-(૧) પિડેરણા, (૨) શર્મેષણ, (૩) ઈષણા, (૪) ભાષણ, (૫) વઐષણ, (૬) પાવૈષણા, (૭) અવંગ્રહ પ્રતિમા (૮) યથા-સ્થાન સપ્તકક, (૯) નૈષધિકી, સપ્લેકક, (૧૦) થંડિલ સર્તક, (૧૧) શબ્દ સતૈકક, (૧૨) રૂપસતૈકક, (૧૩) પરકિયા સતૈકક, (૧૪) અન્ય શ્રી નન્દી સૂત્ર ૨૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ન્યુક્રિયા સપ્તકક, (૧૫) ભાવના, તથા (૧૬) વિમુકિતએ નિશીથાધ્યયન વર્જિત સાળ અધ્યયન બીજા કધશ્રુતમાં છે. આ રીતે આચારાંગ સૂત્રના બન્ને - ધોના મળીને પચ્ચીશ અધ્યયન છે. સૂત્રાધ્યાયનરૂપ જે ઉદ્દેશનકાલ છે તે પ’ચાશી (૮૫) છે. તેમની ગણત્રી આ પ્રમાણે છે. પહેલા શ્રુતકધમાં નવ અધ્યયન છે તેમાં પ્રથમ શસ્રપરિજ્ઞા અધ્યયનના સાત (૭) ઉદ્દેશનકાલ છે, ત્રીજા લેાકવિજયના છે. ત્રીજા શીતાણીય અધ્યયનના ચાર, ચેાથા સમ્યક્ત્વ અધ્યયનના ચાર, પાંચમાં લાકસાગર અધ્યયનના છે, છઠ્ઠા દ્યુત અધ્યયનના પાંચ, સાતમાં વિમાહુ અધ્યયનના આઠ, આઠમાં મહા પિરજ્ઞા અધ્યયનના સાત, અને નવમાં ઉપધાનશ્રુત અધ્યયનના ચાર ઉદ્દેશનકાળ છે. આ પ્રકારે પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનાના કુલ એકાવન (૫૧) ઉદ્દેશનકાળ છે. ખીજા શ્રુતસ્કધના સેાળ (૧૬) અધ્યયનેાના ઉદ્દેશનકાળ આ પ્રમાણે છેપહેલા પહૈષણા અધ્યયનના અગીયાર (૧૧) ઉપદેશન કાળ છે, બીજા શઐષણા અધ્યયનના ત્રણ ૩, ત્રીજા ઇચ્ષણા અધ્યયનના ત્રણ ૩, ચાથા ભાલૈષણા અધ્યયનના એ ૨, પાંચમાં વસ્ત્રષણા અધ્યયનના એ ૨, છઠ્ઠા પાત્રૈષણા અધ્યયનના એ ૨, સાતમા અવગ્રહ પ્રતિમા અધ્યયનના એ ર, આઠમાં સખૈકક અધ્યયનના એક ૧, નવમાં નૈષધિકી સપ્તકક અધ્યયનના એક, દસમાં સ્થંડિલ સÅકક અધ્યયનના એક, અગીયારમાં શબ્દ સપ્તકક અધ્યયનના એક, ખારમાં રૂપસÅકક અધ્યયનને એક, તેરમાં પક્રિયા સૌકક અધ્યયનના એક, ચૌદમાં અન્યાન્ય ક્રિયા સમૈકક અધ્યયનના એક, પદરમાં ભાવના અધ્યયનના એક અને સેળમાં વિમુકિત અધ્યયનના એક. આ પ્રમાણે બીજા શ્રુતસ્ક ંધના સાળ (૧૬) અધ્યયનેાના કુલ ચેાત્રીસ (૩૪) ઉદ્દેશન કાળ થાય છે. આ રીતે આચારાંગ સૂત્રના ખન્ને શ્રુત સ્કંધાના પચીશ અધ્યયનમાં બધા મળીને પંચાશી (૮૫) ઉદ્દેશનકાળ થાય છે. તથા સૂત્ર અને મને ભણાવવા રૂપ જે સમુદ્દેશનકાળ છે તે પણ પંચાશી (૮૫) છે. શ્રી નન્દી સૂત્ર ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ અને તેમની ગણત્રી પણ ઉપર કહ્યા પ્રમાણે થાય છે. આચારાંગ સૂત્રમાં પદેની સંખ્યા અઢાર (૧૮) હજાર છે. એટલે કે આચારાંગ સૂત્રમાં અઢાર હજાર પદ . સાર્થક શબ્દનું નામ પદ . શંકા–આચારાંગ સૂત્રમાં અઢાર હજાર પદ જે કહેવામાં આવે છે તે જે સંપૂર્ણ પચીશ અધ્યયનવાળા આચારાંગ સૂત્રના પદ હોય તો “નવ વંદ મળો મારા સંક્ષિ બો રે ગો” આ કથનથી તે વિરૂદ્ધ જાય છે? ઉત્તર–એમ વાત નથી. કારણ કે જે એમ કહેવામાં આવ્યું છે કે આચારાંગમાં બે શ્રુતસ્કંધ, પચીશ અધ્યયન, પંચાશી અધ્યયનકાળ, પંચાશી સમુદેશેનકાળ છે તે તે સમસ્ત આચારાંગ સૂત્રનું પ્રમાણ કહ્યું છે. તથા એવું જે કહ્યું છે કે આચારાંગમાં અઢાર હજાર પદ તે કથન બ્રહ્મચર્યાત્મક પ્રથમ શ્રુતસ્કંધનું છે એમ સમજવું જોઈએ. તેથી તે કથનમાં કઈ વિરોધ લાગતું નથી. જ્ઞા વરા” આચારાંગમાં અક્ષરનું પ્રમાણ સંખ્યાત છે, કારણ કે વેણુકાદિક પિતે જ સંખ્યાત છે. તથા ગમા-પદાર્થોને નિર્ણય અનંત છે. તેમની જે અનંતતા કહેવામાં આવી છે તેનું કારણ એ છે કે “જેસાવા, * ઈત્યાદિ રૂપ એક જ સૂત્રથી તે તે અનંત ધર્માત્મક વસ્તુને બોધ છતાને થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવાદિક સમસ્ત વસ્તુઓ અનંત ધર્માત્મક છે–કઈ પણ વસ્તુ એકાન્ત રૂપથી એક ધર્મ વિશિષ્ટ નથી, એવી જૈન ધર્મની માન્યતા છે, તેથી સઘળા સિદ્ધાંત ગ્રન્થના કેઈ પણ સૂત્ર દ્વારા જીવાદિક વસ્તુઓનું પ્રતિપાદન થશે તે તે એજ રૂપે થશે, જેમ કે “ સાચ” આ સૂત્ર આત્મામાં એકતા બતાવતા એ બતાવે છે-કે આત્મા ત્રિકાળવતી અનેક પર્યાથી યુક્ત છે તથા તે અનંત શક્તિરૂપ અનંત ધર્મવાળે છે. “અનંતામ” આ રીતે અર્થ પરિચછેદ જીવાદિક પદાર્થોનું જ્ઞાન આ સૂત્ર દ્વારા થાય છે, તેથી એમ માનવું પડે છે કે આ સૂત્રમાં આ પ્રકારે અર્થ બોધકતા રહેલી છે. એજ શ્રી નન્દી સૂત્ર ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ ગમ” છે અને એવાં “ગમ” આ આચારાંગસૂત્રમાં અનેક છે. અથવા તેનું તાત્પર્ય એ પણ થાય છે કે અભિધાન તથા અભિધેયના અનુસાર જ ગમઅર્થ બંધ થાય છે, અને તે અનંતરૂપે થાય છે, એક રૂપે નહીં જેમ કે સુધર્મા સ્વામીએ જંબુસ્વામીને કહ્યું–“સુદં મે બાવરવું તે મરવા વમલાચં” “શુતં મચા બાયુષ્યમાન્ ! તેને માનવતા પ્રવમ્ માથાત” “હે આયુષ્મન ! મેં સાંભળ્યું છે કે તે ભગવાન વર્ધમાન સ્વામીએ એવું કહ્યું છે” એક તે એ પદેનું આ તાત્પર્ય થાય છે. (૧) બીજો અર્થ આ પ્રકારે થાય છે “સુર્થ એ आउसंतेणं भगवया एवमक्खायं" " श्रुतं मया आयुष्मदन्ते भगवता एवं आख्यातम्" મેં આયુષ્માન ભગવાન મહાવીર સ્વામી પાસે સાંભળ્યું છે કે તેમણે આમ કહ્યું છે. આ પ્રકારના વાચ્યાર્થમાં “i” આ શબ્દ વાક્યાલંકારરૂપે વપરાયેલ માની લેવાશે (૨) પહેલા અર્થમાં “આg” એ પદ જખ્ખસ્વામીના “” રૂપથી વિશેષણરૂપે વપરાયું હતું, હવે આ બીજા અર્થમાં “કાજુwજો” આ પદ ભગવાન મહાવીર સ્વામીનું બેધક બની જાય છે (૨) ત્રીજો અર્થ બોધ આ પ્રમાણે છે-“શ્રુતં થી બાજુમતા” “આયુષ્માન એવા મારા દ્વારા સંભળાયું છેઆ કથનમાં આ “બાપુશ્મતા” વિશેષણ સુધર્માસ્વામીની સાથે વપરાયું હોય તેમ લાગે છે (૩) શ્રd મા બાપ્યુરાતાઅહીં “મારંૉi” ની છાયા “બાપૃરતા” થઈ છે, તેથી એ અર્થ એ થાય છે કે “ભગવાનના પાદારવિંદયુગલને સ્પર્શ કરનાર મેં સાંભળ્યું છે.”(૪) અથવા “મારફતે ” ની છાયા “માવત” પણ થાય છે જેને એ અર્થ થાય છે કે “ગુરુકુલમાં નિવાસ કરતા એવા મેં સાંભળ્યું છે” (૫). “તે” આ પદ જે પ્રથમાના અર્થમાં તૃતીયારૂપે વપરાયેલ માનવામાં આવે તે “સેળ”ની છાયા “તાથશે, ત્યારે આ પ્રમાણે અર્થને બોધ થશે કે-“શુતં મથા નાયુમન્ તન્ માવતા gqમાયાતH” હૈ આયુષમાન ! જે જીવાદિ વસ્તુઓને ભગવાને આ પ્રકારે પ્રતિપાદિત કરેલ છે તે મેં સાંભળ્યું હતું. (૬) અથવા “તે” આ પદ તવા ના રૂપે વપરાયેલું જે માની લેવાય તે “શ્રુતં માયા વાયુમન તા માનતા ગેમ શ્રી નન્દી સૂત્ર ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ જ્યાતમ ’એવા અાધ થશે એટલે કે- હું આયુષ્મન! જ»! જ્યારે ભગવાને આમ કહ્યું ત્યારે મેં સાંભળ્યુ હતું (૭). અથવા “તેળ” ની છાયા તંત્ર” ના રૂપે જ્યારે વપરાય ત્યારે એવા અ મેધ થશે કે “શ્રુત મા બચુર્ સત્ર-પરૂં નીય નિષ્ઠાય વિષયે ” હું આયુષ્માન્ જમ્મૂ ! મેં સાંભળ્યું છે કે ભગવાને છ જીવ નિકાયના વિષયમાં આ પ્રમાણે કહ્યુ છે(૮). અથવા “ સમયસરને આવતા વમાણ્યાત્તમ્ ” મે' સાભળ્યું છે કે સમવસરણમાં રહેલ ભગવાને આમ કહ્યું છે'’ (૯). અથવા મે” ની છાયા તૃતીય વિભકિત “મા” ના રૂપે ન કરતાં જો “મે” ની છાયા “મમ” ના રૂપે કરાય તો આ પ્રમાણે અએધ થશે શ્રુતં મમ આયુષ્મન્! વતંતે ચતપ્તેન માવતા વમાાતમ્ ” એ ભગવાને જે એવું કહ્યુ છે તે મેં સાંભળી જ રાખ્યું છે (૧૦). આ રીતે ભિન્ન ભિન્ન અર્થને લીધે એ પદ્માથી જે ખાધ થશે તે અભિધ્યેયના વશથી થયેલ ગમ જાણવા જોઈએ. 66 અભિધાનને કારણે જે ગમ થાય છે તે આ પ્રમાણે છે— મુખ્ય મે બાઽસંતેનું ’2 “બાકસ સુત્રં મે', “ 'मे सुयं आउस ઈત્યાદિ. આ રીતે અના ભેદથી પર્દનું તે તે રૂપે સંચાજન થઈ જશે. તે અભિધાન અનુસાર ગમ કહેવાશે. આ પ્રકારના ગમ અન ત હોય છે. // " अनंता पज्जवा •! આચારાંગ સૂત્રમાં પવ-પર્યાયા-પદાર્થ-ધ-અનંત હોય છે તે ખતાવવામાં આવ્યુ છે. સ્વપર્યાય અને પરપર્યાય, આ રીતે પર્યાયાના એ લે ખતાવ્યા છે, અને એ પદાર્થના જ ધરૂપે પ્રતિપાદિત થયાં છે. એ હમણા જ ખતાવવામાં આવ્યું છે કે નિજપર્યાયાના સંબંધ પદાર્થીની સાથે અસ્તિત્વ ધર્મ દ્વારા થાય છે, તથા પરપર્યાયાના સંબંધ ત્યાં નાસ્તિત્વ ધર્મ દ્વારા થાય છે. દરેક પદા સ્વપર્યાયા વાળા છે અને પરપર્યાયા વિનાના છે. “ વત્તા તલા ત્રસ નામકર્મના ઉદયથી યુક્ત જે જીવ ઉષ્ણ આદિથી ત્રાસીને દુઃખી થાય છે અને ઉષ્ણાદિ સમન્વિત પાતાના સ્થાનના પરિત્યાગ કરીને છાયાથી સમન્વિત એવા ખીજા સ્થાને છાયાના સેવનને માટે ચાલ્યાં જાય છે તે ત્રસ જીવ છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિય, આ રીતે તેમના અનેક ભેદ પડે છે. ,, શ્રી નન્દી સૂત્ર ૨૩૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ એ ત્રસ જીવ પરીત અસંખ્યાત છે, અનંત નથી. તથા–“અનંત થાવ'' સ્થાવર જીવ અનંત છે. સ્થાવર નામ કર્મને જેમને ઉદય છે એ એકેન્દ્રિય જીને સ્થાવર જીવ કહેલ છે. તેઓ શીત તથા આતપથી ત્રાસીને એક સ્થાનેથી બીજે સ્થાને જવાને માટે અસમર્થ હોય છે. પૃથિવીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય તથા વનસ્પતિકાય, આ રીતે તેમના પાંચ ભેદ છે. સ્થાવર કાય જીવ અનંત છે, તેનું કારણ એ છે કે વનસ્પતિકાયિક જીવ અનંત છે તે કારણે સ્થાવર જીવેમાં અનંતતા પ્રગટ કરવામાં આવેલ છે. એ બધાં જીવ-ત્રસજીવ અને સ્થાવર જીવ શાશ્વત” દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે, “ર” પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, “નિરદ્ધ' સૂત્રમાં જ ગ્રથિત હોવાથી નિબદ્ધ છે તથા “નિશ્વિત” નિયુક્તિ, હેતુ, ઉદાહરણ આદિ દ્વારા તે સારી રીતે પ્રતિષ્ઠિત છે તેથી તેઓ નિકાચિત છે. “ઝિન પ્રજ્ઞતા મારા ગણાયન્સ” એ સમસ્ત છવા દિક પદાર્થ જે રૂપે તીર્થકર પ્રભુએ પ્રરૂપિત કર્યા છે એજ રૂપે આ આચારાંગ સૂત્રમાં સામાન્ય રીતે અથવા વિશેષરૂપે કહેલ છે. “પ્રજ્ઞાવ્યન્ત” વચન, વચન પર્યાય આદિના ભેદથી અથવા નામ આદિના ભેદથી પ્રજ્ઞાપિત થયાં છે. “પ્રયન્ત'' પ્રરૂપિત થયાં છે–સ્વરૂપ કથનપૂર્વક પ્રતિપાદિત થયાં છે. “દફચત્તે ઉપમાન ઉપમેય ભાવ પ્રદર્શન સહિત દર્શાવવામાં આવ્યાં છે. “નિરન્ત” નિદર્શિત કરાયા છે-બીજાં જીવની દયાથી અથવા ભવ્ય જીનાં કલ્યાણની ઈચ્છાથી ફરી ફરીને કહેવાયા છે. “પરન્ત” ઉપનય તથા નિગમ દ્વારા અથવા સમસ્ત નદ્વારા શિષ્યજાની બુદ્ધિમાં નિશ્ચતરૂપે કરાવવામાં આવેલ છે. હવે સૂત્રકાર આ આચારાંગ સૂત્રના અધ્યયનના ફળને પ્રગટ કરવાના હેતુથી કહે છે કે-“શે તેવું લાગ્યા. ” ઈત્યાદિ. જે પ્રાણુ આ આચારાંગ સુત્રને ભાવપૂર્વક અભ્યાસ કરે છે તે સાચે આત્મા બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રના અધ્યયનનું ફળ હોય છે–તેના દ્વારા પ્રતિપાદિત આચરણને–ઉપદેશને પિતાના જીવનમાં ઉતાર. એજ ભાવપૂર્વકનું તેનું પઠન કહેવાય છે. ભાવકૃત તેનું જ નામ છે. તેથી જે આત્મા આ આચારાંગ સૂત્રને અભ્યાસક સમ્યક્ રીતે બની જાય છે તે તે નિયમપૂર્વક તેના દ્વારા પ્રતિપાદિત શુદ્ધ ક્રિયાઓને પિતાના જીવનમાં આચરનાર બની જાય છે. એ ક્રિયાઓને પિતાના જીવનમાં ઉતારવી તેને અર્થ એ જ છે કે આત્મા સાચા અર્થમાં આત્મા બની ગયો છે. સમીચીન આચરણ કરવું એજ જ્ઞાનનું ફળ છે અને એવું જ્ઞાન જ કલ્યાણકારી હોય છે, ક્રિયાશૂન્ય જ્ઞાનની કંઈ જ કીમત નથી, એમ સમજીને તે આત્માપ્રાણ આત્માની પરભાવ પરિણતિરૂપ અસદાચરણને પરિત્યાગ કરીને આત્માના નિજ સ્વભાવરૂપ જે સદાચરણ છે તેને આચારનાર બની જાય છે, એજ આત્માનું આત્મા બનવું છે. “એવં ગાયા જ્યારે આત્મા સાચા અર્થમાં આત્મા શ્રી નન્દી સૂત્ર ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ બની જાય છે ત્યારે તે જ્ઞાતા બની જાય છે-આ શાસ્ત્રનું અધ્યયન કરીને તે સમસ્ત જીવાદિક પદાર્થોને તથા તેમના સાચા સ્વરૂપને જાણનાર થઈ જાય છે. “ર્વ વિUrvયા” વિજ્ઞાતા થઈ જાય છે-વિવિધ જ્ઞાનવાળા બની જાય છે, તાત્પર્ય એ છે કે જે પ્રકારે આચારાંગ સૂત્રમાં પર સમયનિરાકરણપૂર્વક સ્વમમય સ્થપિત કરાયેલ છે, હવે જે મુમુક્ષુ તેને પાઠી બને તે એ રીતે સ્વસમય અને પરસમયને જ્ઞાતા અવશ્ય બનશે. આ રીતે તે પ્રાણુ પરસમયનું નિરાકરણ કરીને જ્યારે સ્વસમયની સ્થાપના કરે છે, ત્યારે તે વડે તે વિશિષ્ટતર જ કહેવાય છે. હવે વક્તવ્યને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે-આ રીતે આચાર, ગોચર, વિનય આદિના કથનથી આ આચારાંગ સૂત્રમાં ચરણસત્તરી અને કરણસત્તરીની પ્રરૂપણ કરવામાં આવી છે–પ્રજ્ઞાપિત થઈ છે, દેખાડવામાં આવી છે, નિદર્શિત કરાઈ છે. તથા ઉપદર્શિત થઈ છે. (આ બધાને અર્થ આગળ આપ્યા પ્રમાણે છે) આ રીતે આચારાંગનાં સ્વરૂપને કહીને હવે સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે હે જબૂ! તમે આચારનાં સ્વરૂપના વિષયમાં જે પ્રશ્ન કર્યો હતો, તે આચાર જ્ઞાનાચાર આદિના ભેદથી કેવા પ્રકાર છે તેના વિષે અહીં સુધી વર્ણન કરવામાં આવ્યું છે. | સૂ. ૪૫ || સૂત્રકૃતાંગસૂત્રસ્ય સ્વરૂપ વર્ણનમ્ સૂત્રકાર આચારાંગનું સ્વરૂપ કહીને બીજા અંગ-સૂત્રકૃતાંગનું સ્વરૂપ કહે છે–“રે સિં સૂય. ” ઈત્યાદિ– શિષ્ય પૂછે છે-હે ભદન્ત ! દ્વિતીય અંગ સૂત્રકૃતાંગનું શું સ્વરૂપ છે? ઉત્તર–જે સૂત્રરૂપે રચવામાં આવેલ છે તે “સૂત્રત” છે. જો કે સમસ્ત અંગેની રચના સૂત્રરૂપે જ થઈ છે તે પણ તેને “જે સૂત્રરૂપે રચવામાં આવેલ છે તે સૂત્રકૃત છે” એવું જે કહેલ છે તે રૂઢીની અપેક્ષાએ જાણવું જોઈએ. વૃજનાનું સુત્રમ” સમસ્ત જીવાદિક પદાર્થોનું જે પ્રતિબંધક હોય છે તે સૂત્ર છે. અથવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષયભૂત સમસ્ત જીવાદિક પદાર્થોનું જે પ્રરૂપક હોય છે તે સૂત્ર છે. અથવા “સુમિવ સૂત્ર” જેમ સુતેલા કે પુરૂષને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે તે પોતાના અભીષ્ટ કાર્ય કરવાને મરી જાય છે એજ પ્રકારે અર્થથી પ્રતિબંધિત થયેલ સૂત્ર શ્રી નન્દી સૂત્ર ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય-આત્મકલ્યાણની સિદ્ધિ કરી લે છે. “સૂત્રમય સૂત્ર” જેમ સૂત્ર (દરી) દ્વારા બે, ત્રણ અથવા વધારે વસ્તુઓ પણ એક જગ્યાએ બાંધી દેવાય છે તેમ એક જ સૂત્ર દ્વારા બહુ જ અર્થો પણ બાંધી શકાય છે, તે કારણે આ સૂત્રને સૂત્ર (રા) જેવું કહેલ છે. અથવા સૂત્રનું આ પણ લક્ષણ કહેલ છે– "अल्पाक्षर मसंदिग्धं, सारवत् विश्वतोमुखम् । अस्तोम मनवयंच, सूत्रं सूत्रविदो विदुः" ॥१॥ કાક્ષર-જેમાં ચેડા અક્ષર હોય, તથા જયંતિ-સંદેહ રહિત એટલે કે જે સંદેહ ઉત્પન્ન કરનારા અનેકાર્થક શબ્દોથી રહિત હોય, સારવ7-સાયુકત એટલે કે અનેક પર્યાયોથી યુકત અથવા ઘણું અર્થને કહેનાર હોય, જિન્નરોમgએટલે કે ચારે અનુગોવાળું હોય, અત્તમ-એટલે કે “વા, , દિ આદિ સ્ત-નકામા નિપાત વિનાનું હોય, ગરવ-ગહરહિત એટલે કે હિંસાનું પ્રતિપાદક ન હોય, આ પ્રકારનાં લક્ષણવાળાને જ સૂત્રના જાણકારોએ સૂત્ર કહેલ છે. જે ૧ | આ પ્રકારે જે સત્રરૂપે રચાયું છે તે સૂત્રકૃત અંગ છે, અને તે બીજું અંગ છે. એજ વિષયને જાણવાને માટે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ઉત્તરરૂપે હવે સૂત્રકાર કહે છે-“સૂયા ઈત્યાદિ. સૂત્રકતાંગમાં પંચાસ્તિકાયરૂપ આ લેકની પ્રરૂપણ કરી છે, “ો ફત્ત ઢો આ વ્યુત્પત્તિ અનુસાર, જે કેવલજ્ઞાનરુપી આલોકપ્રકાશથી લેવાય તે લેક છે. એ પાંચ અસ્તિકાથી યુક્ત છે. આ પ્રકારના લેકની પ્રરૂપણ આ સૂત્રમાં કરાઈ છે. લેકથી જુદો અલેક છે. આ અકાકાશની પણ ત્યાં પ્રરૂપણ થઈ છે. લોકાકાશ, અને અલકાકાશનું સ્વરૂપ આ પ્રકારે બતાવ્યું છે. જેટલાં ક્ષેત્રમાં ધર્માદિક દ્રવ્યનું અસ્તિત્વ હોય છે. એટલું ક્ષેત્ર કાકોશ તેમજ જ્યાં કેવળ આકાશ જ આકાશ છે, તે અલોકાકાશ છે. એ જ રીતે એમાં જીવ અજીવ અને જીવાજીવનું વર્ણન થયું છે. ચેતના જેનું એકમાત્ર લક્ષણ છે. તે જીવ છે. શ્રી નન્દી સૂત્ર ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ એ લક્ષણથી ભિન્ન અજીવ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય તથા કાલ, એ બધા અજીવ છે. તથા આ સૂત્રકૃતાંગમાં સ્વસમય સૂચિત થયેલ છે. વિતરાગ, સર્વજ્ઞ, હિતેપદેશી અહંત પ્રભુ દ્વારા જીન સિદ્ધાંતેની પ્રરૂપણ કરાઈ છે. તે સ્વ સમય છે. અન્ય દર્શનેને જે સિદ્ધાંત છે, તે પર સમય છે. તેની સૂચના પણ “સૂત્રકૃતાંગમાં છે. તથા સ્વ, પર સિદ્ધાંતની સૂચના પણ એ “સૂત્રકૃતાંગમાં કરવામાં આવી છે. સૂત્રકૃતાંગમાં એકએંસી ૧૮૦ ભેદે કિયાવાદીઓના, ચોરાશી (૮૪) ભેદે અકિયાવાદીઓના, સડસઠ (૬૭) ભેદે અજ્ઞાનવાદીઓના તથા બત્રીસ (૩૨) ભેદ વિનયવાદીઓના, આ પ્રકારે ત્રણ તેસઠ (૩૬૩) પાખંડીઓના મતનું નિરસના કરીને સ્વસમય–સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. આ સૂત્રકતાંગ સૂત્રનાં સૂત્ર અને અર્થ છે. તથા આ દ્વિતીય અંગમાં સંપ્રખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિ છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોક છે, તથા સંખ્યાત નિયુકિતઓ છે. વાચના આદિ શબ્દને અર્થ આચારાંગના ૪૫ પિસ્તાલીસ સૂત્રનાં વ્યાખ્યાનમાં લખાઈ ગયે છે, અંગાપણાથી આ બીજું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધ છે. તેવીસ અધ્યયન છે–પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ તથા દ્વિતીય શ્રુતસ્કંધમાં સાત. તેત્રીસ ઉદ્દેશકાળ છે તે આ પ્રમાણે છે "चउतिय चउरो दो दो, एक्कारस चेव हुति एकसरा। સવ અક્ષય, શંસા વયમુળવં”. પ્રથમ શ્રત સંકધના પહેલા અધ્યયનમાં ચાર ઉદેશનકાળ છે, બીજા અધ્યથનમાં ત્રણ, ત્રીજા અધ્યયનમાં ચાર, ચેથા અધ્યયનમાં બે, પાંચમાં અધ્યયનમાં બે, આ રીતે પાંચ અધ્યયનમાં પંદર ઉદ્દેશનકાળ થયાં. તથા બાકીના અગીયારમાંના પ્રત્યેકમાં એક એક ઉદ્દેશનકાળ હેવાથી, તેમનાં આગીયાર ઉદેશનકાળ થયાં, આ રીતે પ્રથમશ્રત સ્કંધના કુલ છવીશ ઉદ્દેશનકાળ થયાં. દ્વિતીયકૃત સ્કંધના જે સાત અધ્યયન છે તે પ્રત્યેકમાં એક એક ઉદેશનકાળ હોવાથી તેના સાત ઉદેશનકાળ થયાં. આ રીતે બન્ને શ્રુત સ્કંધના મળીને કુલ તેત્રીસ (૩૩) ઉદેશનકાળ થાય છે. એ જ પ્રમાણે સમુદેશનકાળ પણ તેત્રીસ છે, અને છત્રીસ હજાર પદ . સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાયે છે, અસં. ખ્યાત ત્રસ છે. અનંત સ્થાવર છે. એ જીવ શાશ્વત છે, દ્રવ્યાર્થિકનયની અપેક્ષ એ નિબદ્ધ છે-સૂત્રમાં ગ્રથિત હેવાથી, નિકાચિત છે-નિયુકિત હેતુ ઉદાહરણ આદિ દ્વારા સારી રીતે પ્રતિષ્ઠિત હોવાથી. એ જીવાદિક પદાર્થ જે રૂપે તીર્થ શ્રી નન્દી સૂત્ર ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ કર પ્રભુએ પ્રતિપાદિત કર્યાં છે, એજ રૂપે અહીં સૂત્રકૃતાંગ સૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે, પ્રજ્ઞાપિત કરેલ છે, પ્રરૂપિત કરેલ છે, ખતાવવામાં આવેલ છે, નિર્દેશિત કરેલ છે, ઉપદર્શિત કરાયેલ છે. જે પ્રાણી આ દ્વિતીય અંગનુ અધ્યયન કરે છે તે પૂર્ણાંકત ગુણયુકત થઈને આત્મસ્વરૂપ બની જાય છે, જ્ઞાતા થઈ જાય છે અને વિજ્ઞાતા થઇ જાય છે. આ રીતે આ સૂત્રકૃતાંગમાં ચરણુ અને કરણની પ્રરૂપણા કરવામાં આવી છે, પ્રજ્ઞાપિત કરાઈ છે, પ્રરૂપીત કરાઈ છે, દર્શાવવામાં આવી છે, નિદર્શિત થઈ છે તથા ઉપર્શિત કરવામાં આવી છે. અહીં જે સૂત્રાની વ્યાખ્યા આપી નથી તે પદોની વ્યાખ્યા આચારાંગ સૂત્રના નિરૂપણમાં આપવામાં આવી છે તેથી ત્યાંથી જાણી લેવી. શ્રી. સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે—“હે આયુષ્મન્! આ પ્રકારનું ઓ સૂત્રકૃતાંગનુ સ્વરૂપ છે ” । સૂ. ૪૬॥ સ્થાનાંગ સ્વરૂપ વર્ણનમ્ હવે ત્રીજા અંગ સ્થાનાંગ સૂત્રની પ્રરૂપણા કરે છે. ‘ સે ×િä ટાળે ?” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ભદ્રંન્ત! સ્થાન નામનુ જે ત્રીજું અંગ છે તેનું શુ તાત્પય છે ? ઉત્તર—જેમાં જીવાર્દિક પદાર્થોનાં સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે તે જ્યાર’” છે, આ વ્યુત્પત્તિ પ્રમાણે આ ત્રીજું અંગ સ્થાનાંગમાં પ્રતિપાદ્ય હોવાને કારણે જીવ આદિ પદાર્થના સ્વરૂપની વ્યવસ્થા કહેવાનાં આવી છે. આજ વિષયને સ્પષ્ટ કરવાને માટે સૂત્રકાર કહે છે—આ ત્રીજા અંગ—સ્થાનાંગમાં જીવની સ્થાપના કરવામાં આવી છે, અથવા આ ત્રીજા અંગ-સ્થાનાંગ દ્વારા જીવની શ્રી નન્દી સૂત્ર ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરવામાં આવી છે, અજીવની સ્થાપના કરાઈ છે. તથા જીવ અને અજીવની સ્થાપના કરેલ છે. આ રીતે પરમતના નિરાકરણ પૂર્વક સ્વમતની સ્થાપના કરેલ છે, પરમતની સ્થાપના કરેલ છે, સ્વમત અને પરમતની સ્થાપના કરેલ છે. તથા લેકની સ્થાપના કરેલ છે, અને અલોકની સ્થાપના કરેલ છે લેક અને અલેકની સ્થાપના કરેલ છે. એ જ રીતે આ સૂત્રમાં ટંકનું-પર્વતનાં વિચ્છિન્નતટનું, કૂટનું–શિખરનું, શિનુ-હિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી આ છે પર્વતેનું, શિખરિયેનું-શિખરમુક્ત પર્વનું, પ્રાક્ષારનું-ક્યાંક ક્યાંક જુકેલા શિખજેનું અથવા-પર્વતના ઉપરી ભાગમાં નિકળેલા હાથીના મસ્તક જેવા પર્વત વિભાગનું, કુંડાનું-ગંગાપ્રપાત આદિ કુંડાનું, ગુફાઓનું, લેહ આદિ ધાતુઓના ઉત્પત્તિ સ્થાન આકર (ખાણે)નું હદોનું-જલાશયનું અને ગંગા આદિ મહાનદિયેનું કથન કરવામાં આવ્યું છે. તથા એકવિધ વક્તવ્યતાનું, દ્વિવિધ વક્તવ્યતાનું તે પ્રમાણે દશવિધવક્તવ્યતા સુધીનું પણ તેમાં વર્ણન કર્યું છે. તથા જીવાદિકેની, પગલોની, અને ધર્માસ્તિકાય આદિકની તેમાં પ્રરૂપણું કરવામાં આવી છે. આ સ્થાનાંગસૂત્રની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત ગ્લૅક છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, તથા સંખ્યાત સંગ્રહણિ ગાથાઓ છે. અંગેની અપેક્ષાએ આ સ્થાનાંગસૂત્ર ત્રીજું અંગ છે. આ ત્રીજ અંગમાં એક શ્રતસ્કંધ છે. દસ અધ્યયનસ્થાન છે. એકવીશ ઉદેશનકાળ અને એકવીસ જ સમદેશનકાળ છે. એકવીસ ઉદ્દેશકાળ આ પ્રમાણે છે-બીજા, ત્રીજા અને ચોથા સ્થાનમાં ચાર ચાર, તથા પાંચમાંમાં ત્રણ અને બાકીના છ અધ્યયનમાં પ્રત્યેકમાં એક એક ઉદ્દેશનકાળ છે. તેમાં તેરહજાર (૭૨૦૦૦) પદ છે. “ જ્ઞા જવા ” ઈત્યાદિ પદની વ્યાખ્યા અહીં પીસ્તાલીસમાં (૪૫) સૂત્રમાં કરાઈ ગઈ છે તે તે પ્રમાણે સમજી લેવી. આ સ્થાનાંગનું વર્ણન થયું સુ ૪૭ in શ્રી નન્દી સૂત્ર ૨૪૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ સમવાયાંગ સ્વરૂપ વર્ણનમ્ હવે ચાથા અંગ સમવાયાંગ સૂત્રની પ્રરૂપણા કરે છે. તેજિત સમવાળુ ?” ઈત્યાદિ 66 શિષ્ય પૂછે છે-હે ભદન્ત સમવાયનું શું સ્વરૂપ છે ? ઉત્તર—જીવ અજીવ આદિ પદાર્થોના એક આદિ વિભાગરૂપે જ્યાં સમાવેશ કરાયેા છે. અથવા પ્રતિપાદ્યરૂપે જ્યાં વિવિધ આત્મા આદિ પદાર્થોનુ વર્ણન થયું છે તે “સમવાય ” છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે સમવાય નામના આ ચાથા અગમાં જીવના સમાવેશ કરાયેા છે, અજીવને સમાવેશ કરાયે છે એટલે કે એ સમજાવ્યુ છે કે જીવ શુ છે? તથા અજીવ શું છે? આ રીતે આ ચાથા અંગમાં જીવ અને અજીવ એ બન્નેને પણ પ્રતિપાદ્યરૂપે સમાવેશ કરવામાં આવ્યા છે. સ્વસમય, પરસમય, અને સ્વપરસમય, લાક, અલાક તથા લેાકાલેાક, એ બધાના પણ તેમાં પ્રતિપાદ્યરૂપે સમાવેશ થયા છે. તથા અહીંએકાદિક-એકાક કેટલાક જીવાદિક પદાર્થોની તથા ગણપતકરૂપ દ્વાદશાંગની એકાત્તરિક તથા અનેકેાન્તરિક વૃદ્ધિ દ્વારા પર્યાયાના પરિમાણુનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં એક, બે, ત્રણ, ચાર આદિથી માંડીને સેા સુધી તથા કાટી કેાટી સુધીના કેટલાક જીવાદિક પદાર્થોની એક, બે, ત્રણ, ચાર, પાંચ આદિ પોંચેને ક્રમશઃ એક એક પર્યાયાની વૃદ્ધિપૂર્વક, તથા અનેક પર્યંચાની વૃદ્ધિપૂર્વક વિચાર કરવામાં આન્યા છે. એક, બે, ત્રણ આદિથી લઇને સે અક સુધીના પદાર્થોની પર્યાચૈાના તા અહીં ક્રમશઃ એક એક પર્યાયની વૃદ્ધિ કરતા કરતા વિચાર કરેલ છે. તથા તેમનામાં તેથી આગળની પાંચાના જે વિચાર કરાયા છે તે અનેક પર્યાયેાની વૃદ્ધિ કરતા કરતા કરાયા છે. આ પ્રકારે ગિટિકરૂપ દ્વાદશાંગની પાઁચાના પરિમાણુના વિષયમાં પણ જાણવું જોઈએ. આ અથ વવશે ? શ્રી નન્દી સૂત્ર ૨૪૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ 16 ની છાયા— વચનાત્ર ′ માનીને કર્યો છે. પણુ તા ત્યાં અવયવનું પરિમાણ એવા અથ થશે.” જો તેની છાયા ઃઃ ,, पल्लवाथ થાય આ સમવાયાંગ સૂત્રની સંખ્યાત વાચનાઓ છે, ચાવત્ શબ્દથી સ`ખ્યાત અનુયાગદ્વાર છે. સંખ્યાત વેષ્ટક છે, સખ્યાત લેાક છે, સખ્યાત નિયુક્તિ છે, સંખ્યાત પ્રતિપત્તિયેા છે, જે વાકયાને અહીં વાપર્યાં છે તે બધાના અ આગળ આચારાંગના વણ્નમાં આપી દેવામાં આવ્યેા છે. આ રીતે તે અગાની અપેક્ષાએ ચેથું અંગ છે. તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશનકાલ છે, અને એક જ સમુદ્રેશનકાળ છે. તેમાં પદ્યોની સંખ્યા એક લાખ ચુંમાળીસ હજાર (૧૪૪૦૦૦) છે. તેમાં સ`ખ્યાત અક્ષર છે. તથા અનંત ગમ છે. અનંત પર્યંચા છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવર છે. એ બધા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કૃત-અશાશ્વત છે, સૂત્રમાં ગ્રથિત હાવાથી નિખદ્ધ છે, નિયુક્તિ હેતુ ઉદાહરણ આદિથી પ્રતિષ્તિ હાવાથી નિકાચિત છે, આ બધા અહીં સામાન્યરૂપે કહેવાયેલ છે. એ બધાં પદોના અર્થ આચારાંગના વનમાં વિણત થઇ ગયા છે. આ રીતે આ સૂત્રમાં ચરણકરણની પ્રરૂપણા થઇ છે. આ સમવાયાંગ સૂત્રનું વર્ણન થયુ ાસુ. ૪૮૫ હવે પાંચમાં અંગ ક્યા ચાપ્રજ્ઞપ્તિ તુ વર્ણન કરવામાં આવે છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સ્વરૂપ વર્ણનમ્ શ્રી નન્દી સૂત્ર “ સે જિ સંનિયાદે ’′ ઇત્યાદિ 6 છે? શિષ્યના પ્રશ્ન-હે ભદ્દન્ત ! યાથા પ્રજ્ઞપ્તિ નું શું સ્વરૂપ ઉત્તર—આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં જીવતું વ્યાખ્યાન કરાયું છે, અજીવનું વ્યાખ્યાન કરાયું છે. અને છત્ર તથા અજીવ અને વ્યાખ્યાન કરાયું છે. તથા સ્વસમય, પરસમય અને સ્વપરસમયનું, તથા લીક, અલાક અને લાકાલાકનુ પણ વ્યાખ્યાન કરાયુ છે. ૨૪૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ આ પાંચમાં અંગરૂપ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની વાચનાએ સખ્યાત છે. સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત ગ્લૅક છે. સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, સંખ્યાત પ્રતિપત્તિ છે. - આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગેની અપેક્ષાએ પાંચમું અંગ છે. તેમાં એક શ્રતસ્કંધ છે. તેમાં એકથી ડાં વધારે અધ્યયન છે. દશ હજાર ઉદેશક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. બે લાખ અયાસી હજાર પદ , સંખ્યાત અક્ષર છે. અનંત ગમ છે. અનંત પર્યાય છે. અસંખ્યાત ત્રસ છે. અનંત સ્થાવર છે. તે ત્રસાદિ પદાર્થો જે ઉપર બતાવવામાં આવ્યા છે તેઓ શાશ્વત, કૃત, નિબદ્ધ અને નિકાચિત છે. તેમાં જિનપ્રક્ષપ્ત સમસ્ત ભાનું આખ્યાન થયું છે, પ્રજ્ઞાપન થયું છે, પ્રરૂપણ થયું છે, દર્શન કરાયું છે, નિદર્શન કરાયું છે, તથા ઉપદર્શન થયું છે. જે વ્યક્તિ આ અંગનું સારી રીતે અધ્યયન કરે છે તે વ્યક્તિ આત્મસ્વરૂપ થઈ જાય છે, જ્ઞાતા થાય છે અને વિજ્ઞાતા થાય છે. આ રીતે આ અંગમાં ઉપર પ્રમાણે ચરણ અને કરણની પ્રરૂપણ થઈ છે, પ્રજ્ઞાપિત થઈ છે, પ્રરૂપિત થઈ છે, દર્શિત કરાઈ છે. નિદર્શિત થઈ છે ઉપદર્શિત થઈ છે. આ પ્રમાણે આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગનું સ્વરૂપ છે. “રિસ્તાવના એ પદથી લઈને “જળ જ પ્રેરણા આચરે” સુધીના જેટલાં પદ છે તે બધાની વ્યાખ્યા આચારાંગનું સ્વરૂપ નિરૂપણ કરતી વખતે કપમાં સૂત્રમાં કરી નાખેલ છે, તે ત્યાંથી સમજી લેવી. એ સૂત્ર ૪૯ જ્ઞાતાધર્મક્યા સ્વરૂપ વર્ણનમ્ રે વિજ થા ઇHE ? ઈત્યાદિ– શિષ્યને પ્રશ્ન-હે ભદન્ત! જ્ઞાતા ધર્મકથા નામના છઠ્ઠ અંગેનું શું સ્વરૂપ છે? ઉત્તર–જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠાં અંગનું સ્વરૂપ આ પ્રમાણે છે જ્ઞાતા નામ ઉદાહરણનું છે. જેમાં ઉદાહરણ પ્રધાન ધમકથાઓ છે તે જ્ઞાતાધર્મકથા છે. અથવા તેને બે શ્રુતસ્કંધ છે તેમના પહેલા શ્રતસ્કંધનું નામ જ્ઞાતા છે, અને બીજાનું નામ ધર્મકથા છે. આ રીતે એ બને મળવાથી શ્રી નન્દી સૂત્ર ૨૪૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ તેનુ નામ જ્ઞાતાધમ કથા પડયું છે. આ જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં ઉદાહરણરૂપે ઉપન્યસ્ત થયેલ મેઘકુમાર આદિના નગરોનું (૧), ઉદ્યાનનું-વસ્ત્ર અને આભૂષણ આદિથી સુસજ્જિત થઈ ને તથા લેાજન આદિ સામગ્રી લઈને લેાકેાં જ્યાં ક્રીડા કરવાને માટે જાય છે તે સ્થાનનું નામ ઉદ્યાન છે (૨). ચૈત્યાનું, એટલે કે છએ ઋતુઓનાં પુષ્પ અને ફળથી સમૃદ્ધ વનાનુ' (૩), વનષડાનુ એક જ જાતનાં વૃક્ષાવાળાં, અથવા વિવિધ જાતનાં વૃક્ષાવાળાં મગી ચાઓનું (૪); રાજાઓનું (૫), માતાપિતાનું (૬); સમવસરણનું' (૭); ધર્માંચાર્યનું (૮) ધ કથાઓનુ (૯); આ લેાક તથા પરલેાકની ઋદ્ધિ વિશેષાનુ (૧૦); ભેગાનાં પરિત્યાગનું (૧૧); પ્રવજ્યાનુ (૧૨) શ્રુતરિગ્રહ-શ્રુતાધ્યયનનુ (૧૩) ઉત્કૃષ્ટ તપના વિધાનાનું (૧૪); નવીન દીક્ષા પર્યાયનુ અથવા પૂર્વ અવસ્થાના ત્યાગપૂર્વક ઉત્તર અવસ્થાને ગ્રહણ કરવારૂપ, પર્યાયનું (૧૫); સલેખનાનું કાય અને કષાચાને ક્ષય કરવારૂપ સલેખનાનુ (૧૬); ભક્ત પ્રત્યાખ્યાનનુ’ (૧૭); પાદપાપગમન સંથારાનુ—જેમાં પડેલાં વૃક્ષની જેમ પ્રાણી નિશ્ચલ રહે છે અને ચારે પ્રકારના આહારના પરિત્યાગ કરી દે છે એવાં મરણનુ (૧૮); દેવલેાકમાં ઉત્પન્ન થવાનું (૧૯); ઉત્તમ કુળમાં જન્મ લેવાનુ (૨૦); જિન પ્રણીત ધની પ્રાપ્તિરૂપ એધિલાભનુ' (૨૧); તથા સર્વ કમ ક્ષયરૂપ અન્તક્રિયાનુ (૨૨), વાચો ” વર્ણન કરાયું છે. ૮ ધર્મસ્થાનમક ખીજા શ્રુતસ્કંધમાં અહિંસાદિ રૂપ ધ કથાઓના દશ વર્ષોં એટલે દશ સમૂહો છે. અર્થાધિકાર સમૂહરૂપ અધ્યયનને જ વગ કહેવામાં આવે છે. આ ધમ કથાઓની એક એક ધર્મકથામાં પાંચસો પાંચસા આખ્યાયિ કાએ-કથાઓ છે. એક એક આખ્યાયિકામાં પાંચ સે પાંચસે ઉપાખ્યાયિકાઓ t અવાન્તરકથાઓ છે. એક એક ઉપાખ્યાયિકામાં પાંચસે પાંચસેા આખ્યાયિકાઉપાખ્યાયિકાએ છે. આ બધી આખ્યાયિકાઓને મેળવવાથી સાડા ત્રણ કરોડ (૩૫૦૦૦૦૦૦) થાય છે. એમ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યુ છે. અહીં એ શકા થાય છે કે “ ધમકથાઓમાં આવેલ આખ્યાયિકાઓ, ઉપાખ્યાયિકાએ અને આખ્યાયિકાપાખ્યાયિકાઓની કુલ સંખ્યા એક સેા પચીસ કરાડ (૧૨૫૦૦૦૦૦૦૦) થાય છે તે પછી અહી' તેમની સંખ્યા સાડા ત્રણ કરોડ (૩૫૦૦૦૦૦૦૦) કેવી રીતે કહેવામાં આવી છે?” તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય-નવા જ્ઞાતામાં આખ્યાયિકા આદિની એકસે સાડી એકવીસ કરોડ (૧૨૧૫૦૦૦૦૦૦) ની સંખ્યા ઢીકામાં ઉપર કહેવામાં આવી છે, એજ શ્રી નન્દી સૂત્ર ૨૪૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની સંખ્યા આખ્યાયાકાદિક દસ ધર્મકથાઓમાં પણ કહેવામાં આવેલ છે, આ કારણે નવજ્ઞાતમાં કહેવાયાને કારણે દસ ધર્મકથાઓમાં એ એક સાડી એકવીસ કરોડ આખ્યાયિકા આદિક પુનરુકત થાય છે. એ પુનરુકત આખ્યાયિકા આદિકેને છેડીને બાકી રહેતી આધ્યાયિકાઓની સંખ્યા સાડા ત્રણ કરોડ (૩૫૦૦૦૦૦૦) રહે છે. એ પુનરુક્ત આખ્યાયિકાદિ ને મનમાં રાખીને જ ભગવાને “વમેવ સપુષ્યાળું બધુ જાણકારી મવંતતિ મનવાળો” એમ કહેલ છે. તેથી અહીં કેઈ દોષ નથી. આ વિષયમાં બે ગાથાઓ છે "पणवीसं कोडिसयं, एत्थय समलक्खणाइया जम्हा। नवनाययसंबद्धा, अक्खाइयमाइया तेणं ॥१॥ ते सोहिज्जति फुडं, इमाउ रासीउवेग्गलाणं (विविक्तानां) तु । gણા વન્નિાઈ, પાઇને વિજિદિ” ૨. રૂતિ . તેને ભાવાર્થ આ પ્રમાણે છે-ધર્મકથામાં આવેલ આખ્યાયિકાદિકેની સંખ્યા એકસો પચીશ કરોડ છે. તઓમાંથી નવજ્ઞાતમાં કહેલ સમાન લક્ષણેવાળી-સમાન સ્વરૂપવાળી એક સાડી એકવીસ કરોડ આખ્યાયિકાદિકને બાદ કરવામાં આવે તે પૂર્વોક્ત રાશિથી બચેલ પુનરુકિત રહિત આખ્યાયિકાદિકની સંખ્યા સાડા ત્રણ કરોડ થાય છે. મૂળમાં એજ સાડાત્રણ કરોડ આખ્યાયિકાદિકનું પ્રમાણુ કહેલ છે. અહીં આ પ્રમાણે સ્થાપના છે– ધર્મકથામાં આવેલ આખ્યાયિકાદિકની સંખ્યા ૧૨૫૦૦૦૦૦૦૦ શોધનીય જ્ઞાતાસ્થિત આખ્યાયિકાદિકની સંખ્યા ૧૨૧૫૦૦૦૦૦૦ બાકી રહેલ આખયિકાદિકેની સંખ્યા ૩૫૦૦૦૦૦૦ આ રીતે જ્ઞાતા અને ધર્મકથાની સંકલિત આખ્યાયિકાદિની સંખ્યા બે અબજ, છેતાળીશ કરેડ પચાશ લાખ (૨૪૬૫૦૦૦૦૦૦) થાય છે. તેમાંથી એક અબજ સાડી એકવીસ કરેડ (૧૨૧૫૦૦૦૦૦૦) પુનરુક્ત આખ્યાયિકાદિકેને બાદ કરતાં જ્ઞાતાધર્મકથાંગમાં અપુનરુક્ત આખ્યાયિકાદિકનું પ્રમાણ એક અબજ પચીશ કરોડ (૧૨૫૦૦૦૦૦૦૦) થાય છે. આ જ્ઞાતાધર્મકથા નામના અંગમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, શબ્દથી સંખ્યાત વેષ્ટક છે. સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિકિતયો છે. સંખ્યાત સંગ્રહણિયો છે, અને સંખ્યાત પ્રતિપત્તિ છે. આ બધાં અંગોમાંનું છઠું અંગ છે. આ છઠ્ઠાં અંગમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયન છે. ઓગણીસ (૧૯) ઉદેશનકાળ છે. અને ઓગણીસ (૧૯) સમુદેશનકાળ છે. શ્રી નન્દી સૂત્ર ૨૪૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ આ અંગમાં પાંચ લાખ છેતેર હજાર (૫૭૬૦૦૦) પદે છે. એમાં સંખ્યાત અક્ષર છે. અનન્ત ગમ છે, અનંત પર્યાયે છે, અસંખ્યાત ત્રસ છે. અનંત સ્થાવર છે, વગેરે પદોની વ્યાખ્યા આચારાંગ સૂત્રનું સ્વરૂપ-નિરૂપણ કરતી વખતે સૂત્ર ૪૫માં કરવામાં આવી છે. આ પ્રમાણે આ “જ્ઞાતાધર્મકથા” અંગનું સ્વરૂપ છે. તે સૂ૦ ૫૦ | ઉપાસકદશાંગ સ્વરૂપ વર્ણનમ્ હવે સાતમાં અંગ-ઉપાસક દશાંગનું સ્વરૂપ કહે છે-“રે જિં તં વીરા વાગો?” ઈત્યાદિ શિષ્યને પ્રશ્ન–સાતમું અંગ જે ઉપાસક દશા છે તેનું શું સ્વરૂપ છે? ઉત્તર––ઉપાસકે -શ્રાવકની ઉપાસકત્વ બેધક જે અવસ્થાએ છે તે ઉપાસક દશાઓ છે. દશ અધ્યયને દ્વારા એ દશાઓનું પ્રતિબંધક જે અંગ તે “ઉપાસક દશાંગ છે. આ ઉપાસક દશાંગમાં શ્રાવકનાં નગરનું વર્ણન કરાયું છે. તથા ઉદ્યાનેનું ચે-વ્યતરાયતનનું, વનખંડનું, તે શ્રાવકેના સમયના સમવસરણનું, રાજાઓનું, તેમના માતાપિતાઓનું, તેમના ધર્માચા નું, ધર્મકથાઓનું, તેમની આલોક અને પરલેકની ઋદ્ધિવિશેનું ભેગા પરિત્યાગનું પ્રત્રજ્યાનું, પર્યાયનું, કૃતપરિગ્રહનું–શુતાધ્યયનનું, તપઉપધાનનુંતપશ્ચરણનું પણ વર્ણન કરાયું છે. વળી એ પણ બતાવ્યું છે કે શીલત્રતઆવ્રત શું છે? તેમનું શું સ્વરૂપ છે? અને તે કેવી રીતે ધારણ કરાય છે? વિરમણ–રાગાદિક ભાવથી વિરક્તિ શું છે? અને તે કેવી રીતે ધારણ કરાય છે તથા તેનું શું સ્વરૂપ છે, ગુણ-ગુણવ્રત શું છે અને કેટલાં છે, અને તે કેવી રીતે ધારણ કરાય છે? પંચ નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કેવાં હોય છે અને તેમને ક્યારે અને કેવી રીતે ધારણ કરાય છે? પિષધપવાસ પિષ-પુષ્ટિને જે ધારણ કરે–આપે તે આહાર પરિત્યાગ આદિને પિષધ કહેવાય છે, તેની સાથે જે રાતદિવસ રહેવું તે પિષધેપવાસ કહેવાય છે. તથા શ્રાવકનાં અગીયાર પ્રકારની પ્રતિમા, તથા દેવાદિકૃત ઉપદ્રવરૂપ ઉપસર્ગ, સંખના-શરીર તથા કષાય શ્રી નન્દી સૂત્ર ૨૪૭. Page #255 -------------------------------------------------------------------------- ________________ આદિનું શાષણ કરવુ, ભક્તપ્રત્યાખ્યાન, પાદપાપગમન, દેવલેાકગમન, ત્યાંથી આવીને તેમના સારાં કુળમાં જન્મલાભ, પુનઃબોધિની પ્રાપ્તિ તથા અન્તક્રિયા, એ અધાતુ પણ તેમાં વર્ણન થયુ છે. આ અંગમાં સખ્યાત વાચનાએ છે, સંખ્યાત અનુયાગ દ્વાર છે, સખ્યાત વેષ્ટક છે, સખ્યાત બ્લેક છે, સખ્યાત નિયુક્તિયા છે, તથા સખ્યાત સંગ્રહણીએ છે, સંખ્યાત પ્રતિપત્તિયા છે. એ બધાંના અથ આચારાંગનું સ્વરૂપનિ રૂપણ કરતી વખતે સૂત્ર ૪૫માં લખાઇ ગયા છે. આ અગ સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્ક ંધ અને દસ અધ્યયન છે, તથા દસ .ઉદેશનકાળ અને દસ જ સમુન્દેશનકાળ છે. તેમાં અગીયાર લાખ બાવન હજાર (૧૧૫૨૦૦૦) પદ છે. તેમાં સખ્યાત અક્ષર છે. अनन्ता गमाः ” થી માંડીને “ ëવિજ્ઞાત્તા” સુધીનાં પદોના અર્થ આચારાંગનું સ્વરૂપનિરૂપણ કરતી વખતે લખાઈ ગયા છે. આ રીતે તેમાં ચરણુ કરણનું આખ્યાન, પ્રજ્ઞાપન આદિ કરાયું છે. અહી “પ્રજ્ઞાવ્યન્તે ” આદિ પાંચ પદોના સ ંગ્રહ સમજી લેવા જોઇએ. તેમને અ પહેલાં કહેવાઈ ગયા છે. આ ઉપાસક દશાંગનાં સ્વરૂપનું વર્ણન થયું II સૂ. ૫૧ ।। 66 અન્તકૃતદશાંગ સ્વરૂપ વર્ણનમ્ હવે આઠમાં અંગ અંતકૃતદશાંગનું સ્વરૂપ કહેવામાં આવે છે— સેનિસ અંતળવષાો ? ” ઈત્યાદિ. પ્રશ્ન—હે ભદન્ત ! આઠમાં અંગ અંતકૃતદશાંગનું શું સ્વરૂપ છે ? ઉત્તર--તેનું સ્વરૂપ આ પ્રમાણે છે-જેમણે કર્મના અથવા કમ ફળરૂપ સંસારના અંત સમયે વિનાશ-અભાવ કરી નાખ્યા છે તેએ અન્તકૃત કહેવાય છે. એ અન્તકૃતાની અવસ્થાએનુ પ્રતિપાદન કરનાર અધ્યયના જેમાં છે તે અંતકૃત દશાંગ છે. તાત્પર્ય એ છે કે આ અંતકૃત દશાંગમાં દસ અધ્યયન છે, તેમાં અંતકૃતાની અવસ્થાઓનું વર્ણન કરવામાં આવેલ છે તેથી, અથવા અન્ત કૃતાની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ દસ અધ્યયનરૂપ ગ્રન્થપદ્ધતિયા તેમાં છે તે કારણે તેનું નામ તકૃત દશાંગ પડયું છે. આ અંગમાં, અ ંતકૃત મુનિએનાં નગરાનુ, ઉદ્યાનાનુ, ચૈત્યોન્યન્તરાયતનાનુ, વનડાનુ', સમવસરણેાનું, રાજાઆનું, માતા-પિતાનુ, ધર્માચાર્ય'નું, ધકથાઓનું, આલાક તથા પરલેાકની ઋદ્ધિ શ્રી નન્દી સૂત્ર ૨૪૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ વિશેષાનું, ભાગાનાં પરિત્યાગનું પ્રત્રયાનું પર્યાયાનું, શ્રુતાનાં અધ્યયનનું, તપ ઉપધાનાનુ, લેખનાનુ, ભક્ત પ્રત્યાખ્યાનાનું, પાપાપગમનનું અને 'તક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અંગમાં સંખ્યાત વાચનાએ છે, સખ્યાત અનુચૈાગ દ્વાર છે. સંખ્યાત વેષ્ટક છે, સખ્યાત Àાક છે, સખ્યાત નિયુક્તિયા, સખ્યાત સંગ્રહણિયા અને સંખ્યાત પ્રતિપત્તિયેા છે. અગાની અપેક્ષાએ આ આઠમુ અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. આઠ વર્ગ છે. આઠ ઉદ્દેશનકાળ અને આઠ સમુદ્રેશન કાળ છે. તેમાં તેવીસ લાખ ચાર હજાર (૨૩૪૦૦૦) પદ્મ છે, સંખ્યાત અક્ષર છે. અહીંથી લઇને “ ગળતા ગમા, અનંતા પદ્મવા, પીતા તસા મળતા થાવા સાલય—ક—નિષદ્ધनिकाइया, जिणपण्णता भावा, आघविज्जति पण्णविज्जंति परूविज्जिति दंसि - ज्जंति, निदंसिज्जंति, उवदंसिज्जंति से एवं आया एवं णाया एवं विष्णाया " એ બધાં પદોના અર્થ આચારાંગ સૂત્રનું સ્વરૂપનિરૂપણ કરતી વખતે આપી દીધા છે. આ રીતે આ અંગમાં ઉપર કહ્યા પ્રમાણે અંતકૃત મુનિએની ચરણ સત્તરી તથા કરણ સત્તરીનું આખ્યાન, પ્રજ્ઞાપના આદિ કરવામાં આવ્યુ છે. આ રીતે અતકૃતદશાંગનું આ સ્વરૂપ સમજવું | સૂ. પર I અનુત્તરોપપાતિકદશાંગ સ્વરૂપ વર્ણનમ્ હવે નવમાં અંગનું સ્વરૂપ વર્ણવે છે. ઇત્યાદિ 'से किं तं अणुत्तरोववाइयदसाओ० ' શ્રી નન્દી સૂત્ર 23 શિષ્ય પ્રશ્ન-હે ભદન્ત! અનુત્તરપપાતિક દશાંગનું શું સ્વરૂપ છે ? ઉત્તરજેના કરતાં બીજે કાઈ પણ જન્મ શ્રેષ્ઠ ન હેાય તેનુ નામ અનુત્તરાષપાત છે. જેને આ અનુત્તર પપાત થાય છે તેએ અનુત્તરાપપાતિક કહેવાય છે. આ અનુત્તરોપષાતિક દશાંગમાં અનુત્તરોપપતિક મુનિનાં નગરોનું ઉદ્યાનાનું, ચૈત્યાન્ધ્યન્તરાયતનાનુ, વનડાનું, રાજાઓનુ, માતાપિતાનુ, સમવસરાનું, ધર્માચાર્યાંનુ, ધ કથાઓનુ, આલાક તથા પરલેાકની ખાસ ઋદ્ધિઓનુ', ભાગેાના પરિત્યાગનું, દીક્ષાનુ’, પર્યાયાનું, શ્રુતનાં અધ્યયનનું, દુષ્કર તાનુ, વિવિધ અવસ્થાએવુ, માર ભિક્ષુ પ્રતિમાઓનું, ઉપસગેનું, સ ંલેખના મરણનું, ભક્ત પ્રત્યાખ્યાન નામના સંથારાનું, પાપાપગમન નામના સંથારાનું, અનુત્તરોષપાતનું-અનુત્તર વિમાનામાં ઉત્પત્તિ થવાનું, વળી ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવીને ઉત્તમ કુળામાં ૨૪૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ તેમને જન્મ થવાનું, પુનઃ બેધિ પ્રાપ્તિનું તથા છેવટે મેક્ષ પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અંગમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત વિષ્ટક છે. સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિયુક્તિ છે, સંખ્યાત સંગ્રહણિયે છે, અને સંખ્યાત પ્રતિપત્તિ છે. અંગેની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રતક છે, ત્રણ વર્ગો છે, ત્રણ ઉદ્દેશકાળ તથા ત્રણ સમુદેશનકાળ છે. તેમાં છેતાર્કીશ લાખ અ8 હજાર (૪૬૦૮૦૦૦) પદ છે. સંખ્યાત અક્ષર છે. અહીં પણ “મળતા સામા” ઈત્યાદિ પાઠને અર્થ આગળની જેમ સમજી લે જોઈએ. આ રીતે આ અંગમાં સાધુઓના ચરણ અને કરણની પ્રરૂપણ થઈ છે. અનુત્તરપપાતિક દશાનું આ સ્વરૂપ છે. મેં સૂ. ૫૩ / પ્રશ્નવ્યાકરણ સ્વરૂપ વર્ણનમ્ હવે દેશમાં અંગ • પ્રશ્નવ્યાકરણ” નું સ્વરૂપ બતાવવામાં આવે છે– રે જિં નં gટ્ટાવાળારૂં” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે-હે ભદન્ત! દશમાં અંગ પ્રશ્નવ્યાકરણનું શું સ્વરૂપ છે? ઉત્તર–જિજ્ઞાસાના વિષયભૂત પદાર્થો અને તેમનું નિર્વચન, એ બન્નેના યોગથી આ અંગ પણ “પ્રશ્નવ્યાકરણ” ના નામે ઓળખાય છે. અથવા પ્રશ્ન અને વ્યાકરણ-(ઉત્તર) એ બને જે અંગમાં છે તે પ્રશ્નવ્યાકરણ નામનું અંગ છે. આ પ્રશ્નવ્યાકરણમાં એક સે આઠ (૧૦૮) પ્રશ્નો, એકસો આઠ (૧૦૮) અપ્રશ્ન અને એકસો આઠ (૧૦૮) જ પ્રશ્નાપ્રશ્ન છે, જે મંત્રવિદ્યાઓના પ્રભાવથી અંગુષ્ઠ બાહુ આદિ, પૂછવામાં આવેલ વિષયેને ઉત્તર આપે છે તે મંત્રવિદ્યાઓ અહીં પ્રશ્ન શબ્દથી ગૃહીત થયેલ છે. જે વિદ્યાઓ મંત્રની વિધિ પ્રમાણે જપી જવા છતાં પણ વિના પૂછયે જ શુભ અને અશુભને બતાવે છે તે અપ્રશ્ન છે, અને એમનું જ અપ્રશ્ન શબ્દથી અહીં ગ્રહણ થયેલ છે. તથા જે વિદ્યાઓ અંગુષ્ઠ આદિના પ્રશ્નભાવને તથા તેમના અભાવને લઈને શુભ અને અશુભને પ્રગટ કરે છે તેઓ પ્રશ્નાપ્રશ્ન કહેવાય છે, અને અહીં પ્રશ્નાપ્રશ્ન શબ્દ વડે તેમનું ગ્રહણ કરાયેલ છે. આ બધાને સરવાળે કરતા તેમની કુલ સંખ્યા ત્રણ વીસ (૩૨૪) થાય છે. તે પ્રશ્ન વગેરેને સૂચિત કરવા માટે સૂત્રકારે “રં ઈત્યાદિ પદે આપ્યા છે, તેઓ કહે છે કે આ અંગમાં અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, આદર્શ પ્રશ્ન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેનાથી અતિરિક્ત અનેક પ્રકારના જે સ્તંભન, વિદ્વેષણ, વશીકરણ, ઉચ્ચાટન આદિ જે વિદ્યાતિશય છે, તથા નાગસુપની સાથે અને ઉપલક્ષણથી યક્ષ આદિકની સાથે સાધકને શ્રી નન્દી સૂત્ર ૨૫૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ જે તાત્વિક સંવાદ થાય છે તે દિવ્યસંવાદ છે, તેઓનું પણ આ અંગમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ અંગમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિયુક્તિ છે, સંખ્યાત સંગ્રહણિઓ છે, તથા સંખ્યાત પ્રતિપત્તિ છે. અંગેની અપેક્ષાએ આ દસમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. પીસ્તાળીશ ઉદ્દેશનકાળ અને પીસ્તાળીશ જ સમુદેશનકાળ છે. તેમાં સંખ્યાત–બાણું લાખ સોળ હજાર (૯૨૧૬૦૦૦) પદ છે. સંખ્યાત અક્ષર છે. અનંત ગમ છે, વગેરે પહેલાં કહેલ વાચના ચરણ કરણ પ્રરૂપણ સુધી અહીં સમજી લેવી. આ પ્રકારનું આ પ્રશ્નવ્યાકરણનું સ્વરૂપ છે. (સૂ. ૫૪) વિપાકશ્રુત સ્વરૂપ વર્ણનમ્ હવે અગીયારમાં અંગ–વિપાકકૃતનું સ્વરૂપે વર્ણવે છે-“સેવિંદ ૉ વિવાસુઘં?ઈત્યાદિ અગીયારમાં અંગ-વિપાકશુતનું સ્વરૂપ સમજવાને માટે શિષ્ય પૂછે છે- હે ભદન્ત ! વિપાકકૃતનું શું કવરૂપ છે? ઉત્તર–શુભ અને અશુભ કર્મોના પરિપાકનું નામ વિપાક છે. આ વિપાકનું પ્રતિપાદન કરનાર જે સૂત્ર છે તે સૂત્રનું નામ વિપાકકૃત છે. આ અંગમાં પુન્ય અને પાપપ્રકૃતિ રૂપ કર્મોના ફળસ્વરૂપ વિપાકનું વર્ણન કરાયું છે. આ વિપાક તમાં દાખવિપાક પ્રદર્શક દસ અધ્યયન છે અને સુખવિપાક પ્રદર્શક પણ દસ અધ્યયન છે, આ રીતે આ વિપાકશ્રુત વીસ અધ્યયને વાળું છે. દુઃખવિપાક પ્રદર્શક અધ્યયનેનું નામ દુઃખવિપાક અને સુખવિપાક પ્રદર્શક અધ્યયનનું નામ સુખવિપાક છે. હવે શિષ્ય દુખવિપાકનું સ્વરૂપ જાણવાને માટે પૂછે છે ભદન્ત! તે દુઃખવિપાક શું છે? ઉત્તર–એ દુઃખવિપાકમાં દુખવિપાક લેગનારાઓનાં નગરોનું ઉધાનેનું, વનષડેનું ચિત્યેનું એટલે કે અત્તરાયતનનું, શ્રી નન્દી સૂત્ર ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ સમવસરણનું, રાજાઓનું તેમનું માતાપિતાનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, ઐહલૌકિક પરલૌકિક ધિવિશેષોનું, નરકગમનનું, સંસારમાં જન્મ લેવાની પરંપરાનું દુકુળમાં જન્મવાનું, અને દુર્લભ બધિતાનું વર્ણન કરવામાં આવ્યું છે. એ દુઃખાને વિપાક કહેવામાં આવ્યાં છે. હવે શિષ્ય સુખવિપાકનું સ્વરૂપ પૂછે છે-હે ભદન્ત! સુખવિપાકનું શું સ્વરૂપ છે ? ઉત્તર-સુખવિપાકોમાં સુખરૂપ ફળ ભોગવનાર છનાં નગરોનું, ઉદ્યાનું, વનષનું, ચૈત્ય-ચન્તરાયતનનું સમવસરણનું, રાજાઓનું, તેમના માતાપિતાનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, તેમની આલોક સંબંધી તથા પરલોક સંબંધી ઋદ્ધિઓનું, ભેગેના પરિત્યાગનું પ્રવ્રયાનું, પર્યાનું, કૃતધ્યયનનું, પ્રકુષ્ટ તપનું, સંલેખનાનાં આરાધનાનું, ભક્ત પ્રત્યાખ્યાનનું પાપ ગમનનું, દેવલોક પ્રાપ્તિનું, સુની પરંપરાનું ત્યાંથી વીને તે સુકુળમાં જન્મ ધારણ કરવાનું, પુનર્બોધિની પ્રાપ્તિ થવાનું તથા તેમની અન્તક્રિયાનું–મેક્ષે પહોંચવાનું વર્ણન કરવામાં આવ્યું છે. વિપાકકૃતમાં સંખ્યાત વાચનાઓ છે. સંખ્યાત અનુયાગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિયુક્તિ છે, સંખ્યાત સંગ્રહણિ છે અને સંખ્યાત પ્રતિપત્તિ છે. અંગેની અપેક્ષાએ આ વિપાકકૃત અગીયારમું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધે છે. વીસ અધ્યયન છે, વીજ ઉદ્દેશનકાળ છે અને વીસ જ સમદેશનકાળ છે. તેમાં સંખ્યાત પદ છે, એટલે પદ્યનું પ્રમાણ એક કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર ( ૧૮૪૩૨૦૦૦ ) છે. તેમાં સંખ્યાત અક્ષર છે. અનંત ગમ છે, પર્યાય પણ અનંત છે, સંખ્યાત ત્રસ છે-અહીંથી લઈને આ પ્રકારનો વિજ્ઞાતા હોય છે”—અહીં સુધી સમજી લેવું જોઈએ. આ રીતે આ અંગમાં સાધુઓની ચરણસત્તરી અને કરણસત્તરી પ્રરૂપિત કરવામાં આવી છે. વિપાકકૃતનું આ સ્વરૂપ છે. એ સૂત્ર ૫૫ છે દૃષ્ટિવાદાંગ ભેદ વર્ણનમ હવે સૂત્રકાર પ્રવચન પુરુષના બારમાં અંગ-દૃષ્ટિવાદનું સ્વરૂપ બતાવે છે. “જે પ સં રિદ્ધિવાણ૦” ઈત્યાદિ શિષ્ય પૂછે છે-હે ભદન્ત! દષ્ટિવાદ કે જે બારમું અંગ છે તેનું શું શ્રી નન્દી સૂત્ર ૨૫૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધશ્રેણિકાપરિકર્મ વર્ણનમ્ સ્વરૂપ છે? ઉત્તર—તેમાં દનાનું અથવા સનયાની દૃષ્ટિએનું કથન કરાયું છે તેથી તેનું નામ દૃષ્ટિવાદ પડયુ છે. આ દૃષ્ટિવાદ અંગમાં સમસ્ત જીવાદિક પદાર્થોની અથવા ધર્માસ્તિકાયાક્રિકેાની પ્રરૂપણા કરવામાં આવી છે. આ અંગ સંક્ષિપ્તમાં પાંચ પ્રકારનું છે. તે પ્રકારો આ પ્રમાણે છે–(1) પરિકર્મ, (ર) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુયાગ અને (૫) ચૂલિકા. જો કે આ આખું દૃષ્ટિવાદ અંગ વિચ્છિન્ન થઈ ગયુ છે તેા પણ જે કંઈ ઉપલબ્ધ થયુ છે. તે વિષે થોડુ લખવામાં આવે છે. શિષ્ય પૂછે છે—હે ભદન્ત પરિકમનું શું સ્વરૂપ છે ? ઉત્તર-સૂત્રાદિકાને ગ્રહણ કરવાની ચાગ્યતા પ્રાપ્ત કરવી અથવા અ અવસ્થિત વસ્તુના ગુણાધાન કરવા તેને પરિકમ કહે છે. આ પરિકમના હેતુ હોવાથી શાસ્ત્ર પણ પરિકમ્ શબ્દથી વ્યવહત થઈ ગયું છે. એ રિકમ સાત પ્રકારના જેવાં કે—(૧) સિદ્ધશ્રેણિકાપરિકમ (૨) મનુષ્યશ્રેણિકાપરિક, (૩) પૃષ્ટ શ્રેણિકાપરિકમ, (૪) અવગાઢ શ્રેણિકાપરિકમ, (૫) ઉપસ'પાદનશ્રેણિકા પરિક, (૬) વિપ્રહાણશ્રેણિકાપરિક, તથા (૭) વ્યુતાચ્યુતશ્રેણિકાપરિકમ, હવે શિષ્ય પૂછે છે હે ભદન્ત ! સિદ્ધ શ્રેણિકાપરિકમનું શું સ્વરૂપ છે ? ઉત્તરસિદ્ધ શ્રેણિકા પરિકમ નીચે પ્રમાણે ચૌદ પ્રકારનું કહેલ છે— મનુષ્યશ્રેણિકા પરિકર્મ વર્ણનમ (૧) માતૃકાપદ્ય, (૨) એકાથિંકપન્ન, (૩) અથ પદ, (૪) પૃથગાકાશપ૪, (૫) કેતુભૂત, (૬) રાશિદ્ધ, (૭) એકગુણ, (૮) દ્વિગુણ, (૯) ત્રિગુણ, (૧૦) કેતુભૂત, (૧૧) પ્રતિગ્રહ, (૧૨) સંસારપ્રતિગ્રહ, (૧૩) નંદાવર્ત અને (૧૪) સિદ્ધાવત. આ પ્રકારનું આ સિદ્ધશ્રેણિકાપરિકર્મનું સ્વરૂપ છે. શિષ્ય પૂછે છે-મનુષ્યશ્રેણિકાપરિકમનું શું સ્વરૂપ છે ? ઉત્તર—મનુષ્યશ્રેણિકાપરિકમ પણ નીચે પ્રમાણે ચૌદ પ્રકારનું છે-(૧) શ્રી નન્દી સૂત્ર ૨૫૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ પૃશ્રેણિકાપરિકર્મવર્ણનમ્ / અવગાઢશ્રેણિકા પરિકર્મ વર્ણનમ્ માતૃકાપદ, (૨) એકાર્થિકપદ, (૩) અર્થપદ આદિ તેર ભેદ સિદ્ધશ્રેણિકાપરિકમ જેવાં જ છે, ફક્ત ચોદમાં ભેદનું નામ મનુષ્યાવત છે. આ મનુષ્ય શ્રેણિકાપરિકર્મનું સ્વરૂપ છે. આ બન્નેને ભેદને સરવાળો કરતાં કુલ અફૂવીસ (૨૮) ભેદ થાય છે. બાકીના પૃષ્ઠશ્રેણિકાપરિકર્મથી માંડીને મ્યુતાગ્રુતશ્રેણિકાપરિકમ સુધીના જે પાંચ ભેદ રહે છે તે દરેક અગીયાર અગીયાર પ્રકારના છે, તે પ્રત્યેકમાં “પૃથગાકાશપદ થી માંડીને દશ દશ ભેદતે આગળ કહ્યા પ્રમાણે જ છે, અન્તિમ એક એક ભેદ પિત–પિતાના નામ પ્રમાણે સ્વતંત્ર છે, તે બતાવવામાં આવે છે–પૃષ્ટ અવગાઢશ્રેણિકા પરિકર્મણ ઉપસમ્પાદન શ્રેણિકાપરિકર્મણો વિપ્રહાણ શ્રેણિકાપરિકર્મણ મ્રુતાપ્યુત શ્રેણિકાપરિકર્મણશ્ચ નિરૂપણમ્ શ્રેણિકાપરિકર્મના “પૃથગાકાશપદ ” થી માંડીને “નાવત્ત સુધી દસ અને અગીયારમે “પૃષ્ટાવ” ભેદ છે. એ જ પ્રમાણે અવગાઢશ્રેણિકાપરિકર્મને અગીયાર ભેદ “અવગાઢાવ' છે. ઉપસંપાદન શ્રેણિકાપરિકમને અગીયારમે ભેદ “ઉપસંપાદનાવી છે, વિપ્રહાણશ્રેણિકાપરિકમને અગીયારમે ભેદ વિપ્રહાણાવત” છે. તથા યુતાશ્રુતશ્રેણિકાપરિકમને અગીયારમે ભેદ “ગ્યતાચુતાવ ” છે. આ રીતે એ પાંચેના ભેદોનો સરવાળો પંચાવન (૫૫) થાય. આ રીતે ૧૪–૧૪–૧૧–૧૧–૧૧–૧૧–૧૧ એ બધા મળીને પરિકર્મને ત્યાસી (૮૩) ભેદ થાય છે. પરિકન એ સાત ભેદમાં આદિના જે છ ભેદ છે તે, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, તથા શબ્દાદિ એ ચાર નથી યુક્ત હોવાથી ચતુષ્કનાયક છે, અર્થાત્ સ્વસામયિક છે. તાત્પર્ય એ છે કે નિગમનય-સાંઝાહિક અને અસાંઝાહિક ભેદથી બે પ્રકાર છે, તેમાં સાંગાહિકનયને સંગ્રહનયમાં સમાવેશ થઈ જાય છે, અને અસાંગાહિકનયને વ્યવહારનયમાં સમાવેશ થાય છે. શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ ત્રણ નયને “શબ્દાદિ” એ નામથી એક જ નય ગણેલ છે. આ રીતે સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દાદિરૂપ ચાર નોથી યુક્ત છે પરિકમ ન વિચારથી સ્વસામયિક છે. તથા સાત પરિકમ, સમસ્ત વસ્તુઓને શ્રી નન્દી સૂત્ર ૨૫૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ ચાત્મક માનનાર ત્રિરાશિક દ્વારા સંમત છે. ત્રિરાશિકમતવાળા સમસ્ત વસ્તુએને સ્યાત્મક માને છે, તેના મનમાં-(૧) જીવ (૨) અજીવ (૩) જીવાજીવ, (૧) લેક (૨) અલેક (૩) લોકાલેક, (૧) સત (૨) અસત્ (૩) સદસત્ – ઈત્યાદિરૂપથી પદાર્થોને વિભાગ કરવામાં આવ્યો છે. તથા જ્યારે નાને વિચાર કરાયો છે ત્યારે પણ તેની બાબતમાં એવું જ કહેલ છે કે નય, (૧) દ્રવ્યાર્થિક, (૨) પર્યાયાર્થિક અને (૩) ઉભયાર્થિક એ ભેદેથી ત્રણ પ્રકારને છે. આ રીતે સાતે પરિકના ભેદે એકત્ર કરતાં કુલ ત્યાસી ભેટ થાય છે. આ પરિકમનું સ્વરૂપ છે. (૧). સૂત્ર ભેદવર્ણનમ્ શિષ્ય પૂછે છે–હે ભદન્ત ! દષ્ટિવાદને જે બીજે ભેદ “સૂત્ર છે તેનું શું સ્વરૂપ છે? ઉત્તર–સૂત્ર નીચે પ્રમાણે બાવીસ (૨૨) પ્રકારના છે–(૧) ઋજુસૂત્ર, (૨) પરિણતા પરિણત, (૩) બહુભંગિક, (૪) વિજયચરિત, (૫) અનંતર, (૬) પરંપર, (૭) આસાન, (૮) સંયુથ, (૯) સંભિન્ન, (૧૦) યથાવાદ,(૧૧) સૌવસ્તિક, (૧૧) નંદાવર્ત, (૧૩) બહુલ, (૧૪) પૃષ્ટપૃષ્ટ, (૧૫) વ્યાવ7, (૧૬) એવભૂત (૧૭) દ્રિકાવત્ત, (૧૮) વર્તમાનપદ, (૧૯) સમભિરૂઢ (૨૦) સર્વતેભદ્ર, (૨૧) પ્રશિષ્ય, અને (૨૨) દુષ્પતિગ્રહ. આ બાવીસ સૂત્ર જૈનસિદ્ધાંત અનુસાર છિન્ન છેદનયિક છે. જે નય છેદથી–પદ છેદથી છિન્ન પદના– કગત જુદા જુદા પદના અર્થનો બોધક થાય છે તે છિન્નછેદનય છે. જેમકે “ધો મંદ”િ આ શ્લેક છે. આ કલેક સૂત્રાર્થની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પદવાળે છે. તેમાં તેના અર્થને સમજાવવા માટે દ્વિતીય શ્લોકમાં આવેલ પદની જરૂર પડતી નથી, તેનું તાત્પર્ય એ છે કે જે શ્લોકના અર્થને બેધ એજ શ્લેકમાં રહેલ ભિન્ન ભિન્ન પદે દ્વારા થઈ જાય છે, તેને સમજવાને માટે બીજા ક્ષેત્રમાં આવેલ પદની જરૂર પડતી નથી અને બીજા લોકોના પદની ત્યાં આવૃત્તિ જ લેવી પડતી નથી. એ બધા શ્લોક છિન્નચ્છેદનયિક કહેવાય છે. તથા આજીવિકમતા શ્રી નન્દી સૂત્ર ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ નુસાર એ બાવીસ સૂત્ર અછિનચ્છેદ નયિક છે. તેનું તાત્પર્ય એ છે કે તે આજુસૂત્રાદિક બાવીસ સૂત્ર પોત-પોતાના અર્થના બેધક થવાને માટે એક બીજાનાં પદની અપેક્ષા રાખે છે. જેમકે “ધો મં&િમુશિ” આ લેક છિન્નચ્છેદનયની અપેક્ષાએ પિતાના અર્થને બેધ સ્વતંત્રરૂપે કરે છે. પણ તે અચ્છિન્નચ્છેદ નયની અપેક્ષાએ આ શ્લેક પિતાના અર્થને બંધ કરાવવાને માટે દ્વિતીય શ્લોકમાં આવેલ પદેની અપેક્ષા રાખે છે, તથા દ્વિતીય સ્લોક પિતાના અર્થને બોધ કરાવવાને માટે પ્રથમ શ્લોકની અપેક્ષા રાખે છે, એવી માન્યતા આજીવક સિદ્ધાંતને માનનારાઓની છે. તથા આ જુસૂત્રાદિક બાવીસ સૂત્ર દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, અને ઉભયાર્થિક, એ ત્રણ નાની અપેક્ષા વાળ છે, એવી માન્યતા બૈરાશિક મતવાળાઓની છે. તથા આ બાજુસૂત્રાદિક બાવીસ સૂત્ર ચતુષ્કનયવાળાં છે. એવી માન્યતા જિન સિદ્ધાંત-માનનારાઓની છે. સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય અને શબ્દાદિનય એ ચાર નય છે. જૈન સિદ્ધાત સૂત્રની પરમ્પરા પ્રમાણે તે બાવીસ સૂત્ર આ ચાર નવાળાં છે, એવી માન્યતા સ્વસામાયિક છે. આ રીતે એ બધી માન્યતાઓ પ્રમાણે સૂત્રના અઠયાસી (૮૮) પ્રકાર થાય છે. છિન્નછે. દુનય, અચ્છિન્ન છેદનય, ચતુષ્કનય અને વિનય એ ચારેમાં છિન છેદનય, અને ચતુનય એ બન્ને સ્વસિદ્ધાંત-જૈન સિદ્ધ ત સંમત છે, અછિન્નછેદનય, આવકસંમત છે, અને ત્રિનય વૈરાશિકસંમત છે. એ બધાં સૂત્ર છે, એટલે દષ્ટિવાદના બીજા “સૂત્ર” નામના ભેદનું સ્વરૂપ છે. (૨) પૂર્વગત ભેદવર્ણનમ્ હવે દષ્ટિવાદના ત્રીજા ભેદ. “પૂર્વગત” નું સ્વરૂપ વર્ણવે છે-“ fi તં પુ ?” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે–દષ્ટિવાદને જે ત્રીજે ભેટ “પૂર્વગત છે તેનું શું સ્વરૂપ છે? ઉત્તરપૂર્વગત ચૌદ પ્રકારનું છે. તીર્થકર પ્રભુ તીર્થપ્રવર્તનને સમયે ગણધરને માટે સૌથી પહેલાં સકળ સૂત્રનું આધારભૂત હેવાથી પૂર્વગત સૂત્રાથની જ પ્રરૂપણ કરે છે, ત્યાર બાદ ગણધર ભગવાન સૌથી પહેલાં પૂર્વગત સૂત્ર જ રચે છે. ત્યાર પછી આચારાંગ આદિ “સવેલ માથા પો” એમ જ કહેવામાં આવે છે તે ક્રમન્યાસની અપેક્ષાએ જ કહેલ માનવું જોઈએ. અક્ષર રચનાની અપેક્ષાએ તે પૂર્વગત શ્રત જ સૌથી પહેલું છે. પછી બીજાં અંગ-આશા. રાંગ આદિ. પૂર્વગત કૃતના ચૌદ પ્રકાર છે-(૧) ઉત્પાદપૂર્વ, (૨) અગ્રાયણી શ્રી નન્દી સૂત્ર ૨૫૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ, (૩) વીર્યપ્રવાદપૂર્વ, (૪) અસ્તિનાસ્તિકવાદપૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ, (૬) સત્યપ્રવાદ પૂર્વ, (૭) આત્મપ્રવાદપૂર્વ, (૮) કર્મપ્રવાદ પૂર્વ, ૯) પ્રત્યા ખાનપ્રવાદ પૂર્વ, (૧૦) વિદ્યાનુપ્રવાદપૂર્વ, (૧૧) અવધ્યપૂર્વ, (૧૨) પ્રાણાયુપૂર્વ, (૧૩) ક્રિયાવિશલપૂર્વ, (૧૪) તથા લેકબિન્દુસારપૂર્વ. (૧) ઉત્પાદપૂર્વમાં સમસ્ત દ્રવ્યું અને તેમની પર્યાની ઉત્પાદ ભાવને લઈને પ્રરૂપણ કરેલ છે. તેના પદેનું પ્રમાણ એક કરોડ છે. (૨) અગ્રાયણીય નામના બીજાં પૂર્વમાં સમસ્ત જીવાદિક દ્રવ્યનું, તેમની પર્યાનું, અને જીવવિશેષીનું પ્રમાણ વર્ણવ્યું છે, તેમાં છ નું લાખ ૬૦૦૦૦૦) પદે છે. (૩) ત્રીજા વીર્યપ્રવાદ પૂર્વમાં કર્મ સહિત અને કર્મ રહિત જીવોનું તથા અજીનું વર્ણન થયું છે. તેમાં (૭૦) સીત્તેર લાખ પદે છે. (૪) ચેથા અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વમાં સ્યાદ્વાદ સિદ્ધાન્તાનુસાર એ બતાવ્યું છે કે લોકમાં જે કંઇ પણ છે તે કઈ અપેક્ષાએ નાસ્તિરૂપ છે અને કઈ અપેક્ષાએ અસ્તિરૂપ છે. તેમાં સાઈઠ (૬૦) લાખ પદે છે. (૫) પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વમાં મતિજ્ઞાન આદિ પાંચ ભેદની પ્રરૂપણ થઈ છે. તેમાં એક કરોડમાં એક ન્યૂન પર છે. (૬) છઠ્ઠાં સત્યપ્રવાદ પૂર્વમાં સત્ય એટલે સંયમ અથવા સત્યવચનના ભેદસહિત અને પ્રતિપક્ષ સહિત વર્ણન થયું છે. તેના પદનું પ્રમાણ એક કરોડ અને છનું છે. (૭) સાતમાં આત્મપ્રવાદ પૂર્વમાં નાની માન્યતા પ્રમાણે આત્મ દ્રવ્યનું અનેક પ્રકારે વર્ણન થયું છે. તેના પદેનું પ્રમાણ છવીસ (૨૬) કરેલ છે. (૮) આઠમાં કર્મપ્રવાદ પૂર્વમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કમનું પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશ આદિ ભેદે દ્વારા અને બીજા પણ ઉત્તરોત્તર ભેદે દ્વારા વર્ણન કરાયું છે. તેના પદનું પ્રમાણ એક કરોડ એંસી હજાર છે. (૯) નવમાં પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાં સમસ્ત પ્રત્યાયાનનાં સવરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના પદનું શ્રી નન્દી સૂત્ર ૨૫૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુ ચોર્યાસી (૮૪) લાખ છે. (૧૦) દસમાં વિદ્યાનું પ્રવાદપૂર્વમાં વિદ્યાઓના અનેક અતિશયનું વર્ણન કરાયું છે, તેના પદનું પ્રમાણ એક કરેડ દસ લાખ છે. (૧૧) અગીયારમાં અવધ્યપ્રવાદ પૂર્વમાં જ્ઞાન, તપ, અને સંયમ તથા શુભગ એ બધાં શુભફળ પ્રદાયક હોય છે, તથા પ્રસાદ આદિ જે અપ્રશસ્ત છે તે અશુભફળ દેનાર છે. આ વિષયનું વર્ણન કરાયું છે. તેમાં છવીસ કરોડ (૨૦૦૦૦૦૦૦૦) પદે છે, (૧૨) બારમાં પ્રાણાયુપૂર્વનાં આયુ અને પ્રભુના તથા બીજા પ્રણેનું ભેદસહિત વર્ણન થયું છે તેમાં પદેનું પ્રમાણ એક કરોડ છપ્પન લાખ છે. (૧૩) તેરમાં ક્રિયાવિશાલપૂર્વમાં કાયિકી આદિ કિયા ના ભેદનું તથા સંયમ ક્રિયાઓ અને છંદક્રિયાઓના ભેદોનું વર્ણન થયુ છે. તેમાં નવ કરોડ પદે છે. (૧૪) ચૌદમું જે કબિન્દુસારપૂર્વ છે તે અક્ષર પર બિન્દુના જેવા આલોકમાં અથવા શ્રતકમાં સર્વોત્તમ મનાયું છે તેમાં સર્વાક્ષર સંનિપાત લબ્ધિ આદિ લબ્ધિઓનું વર્ણન છે, તેમાં સાડા બાર કોડ પદે છે. નિશ્ચિત અથધકારથી પ્રતિબદ્ધ અધ્યયનના જે જે ગ્રંથવિશેષ હોય છે તેનું નામ વસ્તુ છે. ઉત્પાદ પૂર્વની દસ વસ્તુ છે. તથા ચાર ચૂલિકા વસ્તુ છે. દષ્ટિવાદના પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અને અનુંયેગ એ ચાર ભેદમાં જે અર્થ કહેવા ન હોય તે અર્થને સંગ્રહ કરનારી જે ગ્રન્થપદ્ધતિ છે તે ચૂડા શબ્દનો વાચ્યાર્થ છે. ચૂડાના જેવી જે હોય તે ચૂલિકા કહેવાય છે. કયાંક કયાંક “શું” અને “” માં ભેદ મનાતો નથી, તેથી ચૂડિકા કે ચૂલિકા એક જ છે. તેમની વસ્તુનું નામ ચૂલિકા વસ્તુ છે (૧) બીજા અગાણીય પૂર્વની ચૌદ વસ્તુઓ તથા બાર ચૂલિકા વસ્તુઓ છે (૨). ત્રીજા વીર્યવાદ પૂર્વની આઠ વસ્તુઓ તથા આઠ જ ચૂલિકાવસ્તુઓ છે. (૩). ચે થાં અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ તથા દમ ચૂલિકા વસ્તુઓ છે (૪). પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે (૫) (૫). છઠ્ઠા સત્યપ્રવાદ પૂર્વની બે વસ્તુએ છે (૬). સાતમા આત્મપ્રવાદ પૂર્વની ભેળ વસ્તુઓ છે (૭). આઠમાં કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુએ છે (૮). નવમાં પ્રત્યા ખ્યાનપૂર્વની વીસ વસ્તુઓ છે ). દસમાં વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુઓ છે (૧૦). અગીયારમાં અવધ્યપૂર્વની બાર વસ્તુઓ છે (૧૧). બારમાં પ્રાણાયુ. પૂર્વની તેર વસ્તુઓ છે (૧૨). તેરમાં ક્રિયાવિશાલપૂર્વની ત્રીસ વસ્તુઓ છે (૧૩). ચૌદમાં લેકબિન્દુસારપૂર્વની પચીસ વસ્તુઓ છે એવું જિનેન્દ્ર દેવે કહેલ છે. એજ વિષય સંક્ષિપ્તમાં “ર રો” ઈત્યાદિ ગાથાઓ દ્વારા સ્પષ્ટ સમજાવ્યું છે. આ પ્રમાણે આ પૂર્વગતનું સ્વરૂપ છે. (૩) શ્રી નન્દી સૂત્ર ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ મૂલપ્રથમાનુયોગ વર્ણનમ્ ,, હવે ચોથા ભેદ–અનુયાગનું સ્વરૂપ કહે છે-“સે ત્નિ ત... શ્રળુઓને ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ભદન્ત! અનુયાગનુ શુ સ્વરૂપ છે? ઉત્તર——સૂત્રને જે પેાતાના અભિધેયની સાથે અનુકૂળ અથવા અનુરૂપ સબધ હોય તેનું નામ અનુયાગ છે. એટલે કે સૂત્રનો અનુકૂળ અર્થ કરવા તેને અનુયાગ કહે છે. આ અનુયાગ એ પ્રકારનો છે-મૂલપ્રથમાનુંયેાગ અને ગાડિકાનુંયેાગ. શિષ્ય પૂછે છે-મૂલપ્રથમાનુયાગન' શુ' સ્વરૂપ છે ? ઉત્તર—મૂલપ્રથમાનુયાગમાં અહીંત ભગવાનના પૂર્વભવાનું, દેવલે કમાં તેમની ઉત્પત્તિ થવાતુ, તેમના આયુનુ, દેવલેાકથી તેમના ચ્યવનનુ, તેમના જન્મનુ, તેમના અભિષેકનું, તેમની રાજલક્ષ્મી-વિભૂતિનુ, તેમની પ્રમજ્યાનુ તેમની ઘેાર તપસ્યાનુ, તેમને કેવળજ્ઞાન પેદા થયાનુ તેમના તી પ્રવત નનું, તેમના શિષ્યાનું, તેમના ગણેાનું તેમના ગણધરાનું, તેમની આર્યાનું, અને આર્યાના ગચ્છની પ્રવૃતિનીઓનું, તેમના ચતુર્વિધ સંધનાં પરમાણુનુ, કેવળજ્ઞાનીઓનું, મન:પર્યંચ જ્ઞાનીઓનું, અધિજ્ઞાનીઓનુ, સમસ્ત શ્રુતજ્ઞાનીઆનું, વાદીઓનું, અનુત્તર વિમાનામાં ઉત્પત્તિ થવાનું, ઉત્તરવૈક્રિય લબ્ધિધારિયાનું, તથા જેટલા સિદ્ધ થયાં છે તેમનું, તથા જે જેટલા કાળ સુધી પાદપેપગમન કર્યું તે કાળનું, તથા જેઓ જ્યાં જેટલાં અનશન કરીને અંતકૃત કેવળી થયાં છે, જે મુનિવરામાં ઉત્તમ છે, જે અજ્ઞાનના સમૂહથી રહિત થઈને અનુત્તર મેક્ષસુખને પામ્યાં છે, તેમનું વર્ણન થયુ છે. તથા આ વર્ષોંના ઉપરાંત બીજા પણ આજ પ્રકારના જીવાદિક પદાર્થનું પણ તેમાં વર્ણન કરાયુ' છે. આ પ્રકારનુ આ મૂલપ્રથમાનુયાગનું' સ્વરૂપ છે. વળી શિષ્ય પૂછે છે કે ભદન્ત ! ગઢિકાનુયાગનું શું સ્વરૂપ છે? શ્રી નન્દી સૂત્ર ૨૫૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ગણ્ડિકાનુયોગ વર્ણનમ્ ઉત્તર–ગડિકાનુગમાં, એટલે એક અર્થના અધિકારવાળી ગ્રંથ પદ્ધતિને ચંડિકા કહે છે. તેમના અનુયેગ–અર્થકથન વિધિને ગંડિકાનુગ કહે છે, તેમાં કુલકર ગંડિકા-તેમાં વિમલવાહન આદિ કુલકરના પૂર્વજન્મ આદિ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યું છે, તીર્થકર ચંડિકા–તેમાં તીર્થકરોના પૂર્વજન્મ આદિ વિષયનું વિવેચન કર્યું છે. ચક્રવર્તિ ગંડિકા-તેમાં ચક્રવર્તીઓના જન્મ આદિનું, વર્ણન થયું છે. દર્શાહ ચંડિકા-તેમાં સમુદ્રવિજયથી માંડીને વસુદેવ સુધીના યાદવ વંશવાળાઓના જન્મ આદિનું વર્ણન કર્યું છે. એજ રીતે જે બળદેવ ગડિકા, વાસુદેવ ચંડિકા, ગણધર ગંડિકા, ભદ્રબાહુ ચંડિકા, તપ કર્મ ગંડિકા, હરિવંશ ચંડિકા, ઉત્સપિણ ગંડિકા છે તેમાં તે તે વિષયનું વર્ણન કરેલ છે. ચિત્રાન્તર ગ ડિકા-ઋષભ અને અજિતનાથના વચગાળાના સમયમાં તેમના વંશજ જે નૃપતિઓ હતા કે જેમની એક્ષપ્રાપ્તિરૂ૫ ગતિ સિવાય બીજી કેઈ ગતિ જ ન હતી. તેમની તે મોક્ષગતિની પ્રાપ્તિનું વર્ણન કરનારી જે ગંડિકા છે તેનું નામ ચિત્રાન્તર ગંડિકા છે. તથા દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરક ગતિમાં જીવના વિવિધ પ્રકારના પરિભ્રમણનું પ્રતિપાદન કરનારી વિધિનું નામ “૩ામર નર નિર્ચા નિરયાત્તિ ચામર વિવિધ દિનાના” છે. તેમાં આ પ્રકારની ગંડિકાઓ સામાન્ય-વિશેષરૂપે વણિત થઈ છે. આ પ્રકારને ગંડિકાનુગ છે. (૪) શ્રી નન્દી સૂત્ર ૨૬૦. Page #268 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા વર્ણનમ્ હવે સૂત્રકાર દષ્ટિવાદના પાંચમાં ભેદનું વર્ણન કરે છે–“જે પિં તે જૂકિયા?” ઈત્યાદિ શિષ્ય પૂછે છે—હે ભદન્ત! ચૂલિકાઓનું શું સ્વરૂપ છે? ઉત્તર–ઉત્પાદ પૂર્વ, અગ્રાયણીય પૂર્વ, વીર્ય પ્રવાદ પૂર્વ અને અસ્તિનાસ્તિપ્રવાદ એ ચાર પૂર્વોની તો ચૂલિકાઓ છે; અને બાકીના પૂર્વેની ચૂલિકાઓ નથી. આ ચૂલિકાઓનું સ્વરૂપ છે. (૫) દષ્ટિવાદ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, દ્રષ્ટિવાદાંગસ્ય વાચનાઢિપ્રમાણ વર્ણનમ સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત લોક છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત નિયું. તિઓ છે, સંખ્યાત સંગ્રહણિઓ છે, અંગેની અપેક્ષાએ આ દષ્ટિવાદ બારમું અંગ છે. તેમાં એક શ્રતસ્ક ધ છે,ચૌદ પૂર્વ છે, સંખ્યાત વસ્તુઓ છે, સંખ્યાત ચૂલ વસ્તુઓ છે, સંખ્યાત પ્રાભૂત છે. પ્રભુ એ (ગ્રન્થાંશવિશેષનું નામ છે.) સંખ્યાત પ્રાકૃત પ્રાભૂત છે. ગ્રંથાંશવિશેષના અંશ વિશેષને પ્રાકૃતપ્રાકૃત કહે છે. સંખ્યાત પ્રાભૂતિકાએ છે, સંખ્યાત પ્રાભૂત-પ્રકૃતિકાઓ છે. તેનાં પદેનું પ્રમાણ પણ સંખ્યાત બતાવ્યું છે. સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાયે છે, અસંખ્ય ત્રસ છે, અનંત સ્થાવર છે. એ બધા ઉપર્યુક્ત ત્રસાદિ પદાર્થ જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત થયાં છે. તથા દ્રવ્યાયિક નયની અપેક્ષાએ સન્તુતિરૂપે અવિચ્છિન્ન હોવાને કારણે નિત્ય છે, તથા પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પ્રતિસમય પરિણમનશીલ હોવાને કારણે અનિત્ય છે, સૂત્રમાં જ ગ્રથિત હોવાને કારણે નિબદ્ધ છે, તથા-નિયુકિત, સંગ્રહણી, હેતુ અને ઉદાહરણ આદિ દ્વારા પ્રતિષ્ઠિત હેવાના કારણે નિકાચિત છે, આ અંગમાં એ બધા પદાર્થ આખ્યાત થયા છે, પ્રજ્ઞાપિત આદિ થયેલ છે. શ્રી નન્દી સૂત્ર ૨૬૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ “ આયાયમ્સે ” આદિ ક્રિયાપદોના અર્થ પહેલાં આચારાંગના વર્ણન વખતે સૂ. ૪૫ પિસ્તાલીસમા સ્પષ્ટ કરાયા છે. “સ (માત્મા' આદિ પદાથી આ અંગના અધ્યયનનું' ફળ તથા જ્ઞાનનુ' ફળ પ્રગટ કરેલ છે. આ રીતે આ અંગમાં સાધુએ નાં ચરણકરણની પ્રરૂપણા કરવામા આવી છે (૬). આ દૃષ્ટિવાદ-અંગનું સ્વરૂપ છે. આ પ્રમાણે આચારાંગથી લઇને દૃષ્ટિવાદ સુધીના સમસ્ત ગણિપિતકરૂપ દ્વાદશાંગ છે. | સ્॰ ૫૬ || દ્વાદશાંગગત ભાવાભાવદિ પદાર્થ વર્ણનમ્ દ્વાદશાંગીના સ્વરૂપ વર્ણન રૂપ વિષયના ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે. “ ધ્રુવેમ્પિ॰ ” ઇત્યાદિ— આ દ્વાદશાંગ રૂપ ગણિપિટકમાં જીવ અને પુદ્ગલા અનંત હાવાથી અનંત ભાવ છે, તથા અનંત અભાવ છે-એક ભાવ-પદાર્થ અન્ય ભાવરૂપે રહેતા નથી, તે કારણે સમસ્ત ભાવ પરસ્પરમાં એક બીજાના રૂપમાં અભાવતાને પામે છે. તેથી અભાવાની અનંતતા છે. અનંત હેતુ છે—જિજ્ઞાસાના વિષયભૂત ધમવિશિષ્ટ અર્થના જે મેધ કરાવે છે તે હેતુ કહેવાય છે. તે હેતુએ વસ્તુઓના અનન્તધર્માત્મક હોવાથી, તથા હેતુયુક્ત અન ંત ધર્મવિશિષ્ટ અનંત વસ્તુઓના એધિક હાવાથી અનન્ત છે, તેથી હેતુમાં અન ંતતા છે. તથા અનંત મહેતુ છે-એક એક હેતુ યુક્ત એક એક ધર્મવિશિષ્ટ વસ્તુની મેધકતા ખીજામાં નહાવાથી એક હેતુ બીજાની પ્રતિ અહેતુ થઇ જાય છે તેથી અનન્ત અહેતુ છે, તથા અનન્ત કારણ છે-ઘટટાદિ અનન્ત કાર્યાના નિષ્પાદક માટીના પિંડતન્તુ આદિ અનન્ત કારણુ છે. તથા અનત અકારણ છે –તન્તુ ઘટ (ઘડા) નું કારણ નથી હાતે, સ્મૃત્પિત ઘટનું કારણ નથી હેાતા, આ રીતે એકની અન્યના પ્રતિ કારણુતા ન હોવાથી કારણમાં અનતતા છે. તથા અનત જીવ, અનંત અજીવ.-યકાદિક, અનંત ભવસિદ્ધિક, અન ત અભવ સિદ્ધિક, અનંત સિદ્ધ, અનત અસિહ, એ બધાનુ વર્ણનકરાયુ છે.આપૂર્વોક્ત અને સૂચિત કરવાવાળી ગાથા સૂત્રકાર કહે છે.: મામમાવ ! ઈત્યાદિ આ દ્વાદશાંગમાં ભાવ, અભાવ, હેતુ, અહેતુ, જીવ, અજીવ, ભવિક ( ભવસિદ્ધિક), અલવિક ( અભવસિદ્ધિક), સિદ્ધ અને અસિદ્ધનુ પ્રરૂપણ કરવામાં આવ્યુ છે. શ્રી નન્દી સૂત્ર ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગવિરાધનારાધના જનિત ફલ વર્ણનમ્ હવે સૂત્રકાર આ દ્વાદશાંગની આરાધના અને વિરાધનાથી થવાવાળા ત્રૈકાલિકફળ કહે છે– કુત્તેર્થી યુવાસંî૦ ' ઇત્યાદિ. ગ આ દ્વાદશાંગરૂપ ગણપટકની ભૂતકાળમાં વિરાધના કરીને અનંત જીવે એ નરક, તિર્યંચ, મનુષ્ય, તથા દેવ એ ચાર ગતિવાળા સસારરૂપ ગહનવનમાં રિભ્રમણ કર્યું છે. તેનું તાત્પર્ય એ છે કે ભૂતકાળમાં જમાલિના જેવાં અનંત એવાં જીવે થયાં છે કે જેમણે દુભિનિવેશ વશ ખીજી રીતે પ્રરૂપણા આદિ દ્વારા સૂત્રાજ્ઞાની વિરાધના કરી છે. એ વિરાધના જન્ય પાપને પરિણામે તેમને ચતુ તિરૂપ ભયંકર સ'સારવનમાં પરિભ્રમણ કરવું પડયુ છે. તથા ગેાષ્ઠમાહિલ, દંડી. તેરહપંથી, આદિ કેટલાક એવાં જીવ થયાં છે કે જેમણે સૂત્રાની આજ્ઞાનુ ખાટાં અભિપ્રાયને કારણે જુદી રીતે પ્રરૂપણ કર્યું" છે. એ ભયંકર વિરાધના જન્ય પાપનું પરિણામ તેમને પણ અહી ભેગવવું પડયુ છે. તથા સૂત્ર અર્થ અને બન્ને આજ્ઞાની જેમણે વિરાધના કરી છે એવાં પણ અનેક થયાં છે અને તેમને પણ આ વિરાધના જન્ય પાપેની એજ પરિણામ લેાગવવું પડયું છે. એજ પ્રકારે આ દ્વાદશાંગરૂપ ગણષટકની દુભિનિવેશ વશ બીજી રીતે પ્રરૂપણા કરીને આ વર્તમાન કાળમાં પણ કેટલાંક એવાં જીવ છે કે જે ચતુતિવાળા સંસારકાનનમાં પરિભ્રમણ કરી રહ્યાં છે. એજ રીતે ભવિષ્ય કાળમાં પણ અન ંત જીવ એવાં થશે કે જે દુભિનવેશ વશ આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની વિરાધના કરીને આ ચતુતિવાળા સ'સારરૂપ ગહનવનમાં પરિભ્રમણ કરશે. તથા ભૂતકાળમાં એવાં પણ અનંત જીવ થયાં છે કે જેમણે સૂત્ર, અથ અને ઉભયની સમ્યક્ આરાધના કરી છે અને એ રીતે તેઓ ચતુતિરૂપ સંસાર વનને તરી ગયાં છે. એજ રીતે વર્તમાન કાળમાં પણ એવાં સંખ્યાત ભવ્ય જીવા છે કે જે દ્વાદશાંગરૂપ ગણિપિટકની સમ્યક્ આરાધના કરીને આ સસ્પેંસારરૂપ ગહન વનને પાર કરી રહ્યાં છે. એજ રીતે ભવિષ્યકાળમાં પણ અનંત જીવ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આરાધના કરીને સંસારવનને એળ ંગી જશે. શ્રી નન્દી સૂત્ર ૨૬૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગસ્ય ધૃવત્વાદિ પ્રતિપાદનમ્ હવે આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની શૈકાલિક સત્તાનું સૂત્રકાર બતાવે છે“ ચં દુવા સંજ” ઈત્યાદિ આ દ્વાદશાંગરૂપ ગણિપિટક કેઈ પણ સમયે ન હતું એવી વાત નથી, કારણ કે તે અનાદિ છે. અને અનાદિ હોવાથી એ કઈ પણ સમય ન હતું કે જ્યારે તેનું અસ્તિત્વ ન હોય. તથા વર્તમાનમાં પણ એ કઈ સમય નથી કે જે સમયે તેનું અસ્તિત્વ ન હોય, તથા ભવિષ્યકાળમાં પણ એવા કેઈસમય નહીં આવે કે જ્યારે તેનું અસ્તિત્વ નહીં હૈય, ભાવાર્થ એ છે કે આ દ્વાદશાંગરૂપ ગણિપિટક ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે, અને ભવિષ્યકાળમાં પણું રહેશે, એજ વાત “અમૂર, મારિ = મવતિ =” આ ક્રિયાપદે દ્વારા દર્શાવવામાં આવી છે, તેથી દ્વાદશાંગરૂપ ગણિપિટક ત્રણે કાળમાં રહેવાને કારણે (૧) ધ્રુવ-સ્થિર, (૨) નિયત-નિશ્ચિત, (૩) શાશ્વત, (૪) અક્ષય-ક્ષય રહિત, (૫) અવ્યય, (૬) અવસ્થિત અને (૭) નિત્ય માનવામાં આવ્યું છે. એ પ્રવ આદિ શબ્દ હેતુ હેતુમભાવથી અહીં વ્યાખ્યાત થયાં છે. આ દ્વાદશાંગરૂપ ગણિત પિટકને સુમેરુ પર્વત આદિના જેવું ધ્રુવ કહેલ છે (૧). પંચાસ્તિકામાં જેમ લોકવચન નિશ્ચિત છે એજ રીતે પ્રવ હોવાને કારણે આ દ્વાદશાંગ પણ નિયતરૂપ વાળું મનાયું છે (૨). સમય, આવલિકા આદિમાં જેમ કાળ વ્યવહાર શાશ્વત મનાય છે એજ પ્રકારે તે પણ નિયત લેવાથી શાશ્વત મનાયું છે (૩). હજારે વાચનાઓ આદિ દેવા છતાં પણ તેને કદી ક્ષય થતો નથી, જેમ ગંગા, સિંધુ આદિપ પ્રવાહ નીકળતે રહેવા છતાં પણ પત્ર સરોવર અક્ષય છે, તેમ હજારે વાચનાઓ આદિ દેવા છતાં પણ દ્વાદશાંગને કદી ક્ષય થતો નથી માટે તેને અક્ષય કહેલ છે (૪). અક્ષય હોવાને કારણે તે અવ્યય બતાવેલ છે, જેમ માનુ શ્રી નન્દી સૂત્ર ૨૬૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ ષોત્તરની બહાર સમુદ્ર અવ્યયરૂપે જ છે એજ પ્રકારે આ દ્વાદશાંગ પણ અક્ષય હાવાને કારણે અન્યયરૂપવાળુ કહેલ છે. (૫). જેમ પેાતાના પ્રમાણમાં જ બુદ્વીપ આદિ અવસ્થિત છે એજ પ્રમાણે આ દ્વાદશાંગ પણુ અવસ્થિત છે (૬). અને તે કારણે તે આકાશની જેમ નિત્ય છે (૭). એજ વાતને સૂત્રકાર દૃષ્ટાંત દ્વારા સમજાવે છે—(૧) જીવાસ્તિકાય, (૨) પુદ્દગલાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાય અને (૫) આકાશાસ્તિકાય. એ પાંચ અસ્તિકાય દ્રવ્ય જેમ ભૂતકાળમાં કદી ન હતાં, વર્તમાનકાળમાં નથી, તથા ભવિષ્યકાળમાં હશે નહી', એવી વાત અશકય છે એટલે કે તે ભૂતકાળમાં હતાં, વર્તમાન કાળમાં છે અને ભવિષ્ય કાળમાં રહેશે, તે કારણે તેઓને જેમ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય માન્યાં છે એજ પ્રમાણે આ દ્વાદશાંગરૂપ ગણપિટક પણ કદી ન હેતું એવી વાત નથી, વર્તમાનમાં નથી એવી પણ વાત નથી, અને ભવિષ્યમાં નહીં રહે એવી વાત પણ નથી, પરન્તુ હતું, છે, અને રહેશે. તે કારણે તે અચલ, ધ્રુવ આદિ વિશેષણેાવાળું હાવાથી અવસ્થિત અને નિત્ય છે. આ રીતે સૂત્રકારે પહેલાં નિષેધમુખે તેમાં ત્રૈકાલિક સત્તાનું સમર્થન કર્યું અને હવે તેમણે “ ામૂખ્ય મતિ જ્મનિષ્પત્તિ ૨” એ ક્રિયાપદો દ્વારા તેનું વિધિમુખે સમર્થન કર્યું છે, તેથી આ કથનમાં અહીં' પુનરુક્તિની આશંકા કરી શકાતી નથી. આ દ્વાદશાંગ સ ક્ષેપમાં ચાર પ્રકારે છે. તે ચાર પ્રકારા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જાણવા જોઇએ દ્રવ્યથકી ઉપયાગવાન શ્રુતજ્ઞાની સમસ્ત દ્રવ્યેાને જાણું છે, જુએ છે. ક્ષેત્ર થકી ઉપયાગવાન શ્રુતજ્ઞાની સમસ્ત ક્ષેત્રાને જાણે છે. જીએ છે. કાળથકી ઉપયેાગવાન શ્રુતજ્ઞાની સમસ્તકાળને જાણે છે, જુએ છે, ભાવથકી ઉપયાગવાન શ્રુતજ્ઞાની સમસ્ત ભાવાને જાણે છે, જુએ છે, (સ્૦ ૫૭) શ્રી નન્દી સૂત્ર ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોપસંહારઃ "6 હવે સૂત્રકાર શાસ્ત્રના ઉપસ`હાર કરતા સંગ્રહ ગાથાએ કહે છે. અવલ સળી ૨ ઈત્યાદિ (૧) અક્ષરશ્રુત, (૨) સન્નિશ્રુત, (૩) સમ્યકશ્રુત, (૪) સાદિકશ્રુત (૫) સપર્યવસિતશ્રુત, (૬) ગમિકશ્રુત અને (૭) અંગપ્રવિષ્ટશ્રુત એ શ્રુતના સાતે ભેદ પાત પેાતાના પ્રતિપક્ષ યુક્ત છે. જેમકે અક્ષરશ્રુતનું પ્રતિપક્ષ અનક્ષરશ્રત, સજ્ઞિ શ્રુતનુ પ્રતિપક્ષ અસ’નિશ્રુત, સમ્યક્ શ્રુતનુ' પ્રતિપક્ષ મિથ્યાત્વશ્રુત, સાદિકશ્રુતનુ પ્રતિપક્ષ અનાદિશ્રુત, સપવતિનું પ્રતિપક્ષ અપર્યવસિત શ્રુત, ગમિકનું પ્રતિપક્ષ અગમિકશ્રુત તથા અગપ્રવિષ્ટનું પ્રતિપક્ષ અનગપ્રવિષ્ટ, આ રીતે શ્રુત જ્ઞાનના તે ચોદ (૧૪) ભેદ છે. તેમાં જે શ્રુતને! આદિ છે તે સાદિકશ્રુત છે, જેનુ પવસાન-અ'ત છે તે સપ વસિત શ્રુત છે. સદશપાડવાળું શ્રુત ગમિક શ્રુત છે. અને આચારાંગ આદિથી લઈને દૃષ્ટિવાદ સુધીના સમસ્ત શ્રુત અંગ પ્રવિષ્ટ શ્રુત છે ॥ ૧ ॥ << આમ સત્ય॰''ઈત્યાદિ. બુદ્ધિના આઠ ગુણેાથી યુક્ત થઈને જે મનુષ્યા દ્વારા આગમશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરાય છે. એનુ' નામ શ્રુતજ્ઞાન લાભ છે, એવું ધીર, વીર શ્રુતકેવળીએનુ કથન છે. બુદ્ધિના આઠ ગુણુ નીચેની ગાથા દ્વારા સૂત્રકાર પોતે હમણા જ પ્રગટ કરશે. -બા— યથાવસ્થિત પ્રરૂપણા રૂપ મર્યાદા પૂર્વક ગમ- જીવાર્દિક પદ્માને જેના દ્વારા જાણવામાં આવે છે તેને બાળમ કહે છે. આગમની જો આ પ્રમાણે વ્યુત્પત્તિ કરવામાં આવે તે તે વ્યુત્પત્તિલભ્ય અર્થ અવધિજ્ઞાન મન:પર્યં યજ્ઞાન તથા કેવળજ્ઞાનમાં પણ ઘટાવી શકાય છે, કારણ કે તેમનામાં પણ યથાવસ્થિત પ્રરૂપણારૂપ મર્યાદા રહેલ છે. આ રીતે આ વ્યુત્પત્તિલક્ષ્ય અર્થમાં અતિવ્યાપ્તિ દોષના પ્રસંગ આવે છે, તે આ પ્રસંગ અહીં ઉપસ્થિત ન થાય તે માટે આગમની સાથે સૂત્રકારે શાસ્ત્રપદના ઉપયાગ કર્યો છે. અધિ જ્ઞાન આદિ જ્ઞાનશાસ્ત્રો નથી. “ શાયરેડનેન વૃત્તિ શાસ્ત્રમ્ ’’ જેના દ્વારા શિક્ષા શ્રી નન્દી સૂત્ર ૨૬૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ અપાય તે શાસ્ત્ર કહેવાય છે. એ તે પ્રત્યક્ષ જ્ઞાન છે. શાસ્ત્ર પક્ષ જ્ઞાન છે. ષષ્ઠિતંત્ર આદિ કુશાસ્ત્રોમાં આગમતાને નિષેધ કરવાને માટે શાસ્ત્રની પહેલાં આગમ શબ્દ મૂક્યો છે. વ્યવહારમાં ષષ્ટિતંત્ર આદિક શાસ્ત્રરૂપે મનાય છે પણ તે આગમ નથી, અનાગમ છે. આ રીતે યથાવસ્થિત અર્થોનું પ્રરૂપક જે શાસ્ત્ર છે તેનું જ્ઞાન જ આગમશાસ્ત્ર જ્ઞાન છે. અને તે આગમજ્ઞાન જે આત્મામાં થઈ ગયું છે એ જ શ્રતજ્ઞાન લાભ છે. એવું કથન વ્રતપાલનમાં દઢપ્રતિજ્ઞ એવાં ચૌદ પૂર્વધારી મુનિરાજોનું છે. તેનું તાત્પર્ય એ છે કે જિનપ્રણિત પ્રવચનના અર્થનું પરિજ્ઞાન જ પરમાર્થતઃ શ્રુતજ્ઞાન છે, અન્ય પ્રણિત શ્રતનું જ્ઞાન શ્રુતજ્ઞાન નથી..ારા, હવે બુદ્ધિના આઠ ગુણો બતાવે છે–“સુરH૬૦” ઈત્યાદિ– (૧) વિનિત થઈને ગુરુનાં વચનેને સાંભળવાની ઈચ્છા રાખવી, અથવા ગુરુની સેવા કરવી, (૨) ગુરુ દ્વારા પાઠિત પાઠમાં સંશય આવતાં ઘણી નમ્રતાપૂર્વક ગુરુજનનું મન હર્ષિત કરતાં સંશયનું નિવારણ કરવા માટે ફરીથી પૂછવું, (૩) પૂછતાં ગુરુજન જે કહે તે સાવધાનીથી સાંભળવું, (૪) પછી પૂછેલ વિષયનું શબ્દ અને અર્થપૂર્વક અવધારણ કરવું, (૫) પછી પૂર્વાપર વિરોધન આવે તે રીતે તેની પર્યાચના કરવી, (૬) પછી તેને નિશ્ચય કર, (૭) કાલાન્તરે પણ તે વિષય ભૂલાય નહીં તે રીતે તેને ધારણ કરે, (૮) અને ધારણા પ્રમાણે શાસ્ત્રોકત અનુષ્ઠાનને પોતાના જીવનમાં ઉતારવું, એ બુદ્ધિના આઠ ગુણ છે. એ આઠ ગુણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પેદા થાય છે તેથી તેમને બુદ્ધિના ગુણરૂપે પ્રગટ કર્યા છે. ૩ હવે શાસ્ત્રકાર શાસ્ત્ર સાંભળનારના સાત ગુણ કહે છે-“મૂ૦” ઈત્યાદિ. (૧) પ્રથમગુણ–શ્રેતા શાસ્ત્રનું જ્યારે શ્રવણ કરે ત્યારે ઘણું નમ્રતાપૂર્વક શરીરને સંયત કરીને મૌનપૂર્વક સાંભળે છે, એટલે કે વચ્ચે વચ્ચે વાત કરતે નથી. (૨) બીજો ગુણ–હકાર કરે છે એટલે કે સ્વીકૃતિસૂચક “હા” એ અવ્યક્ત વનિ કરે છે. (૩) ત્રીજે ગુણ–બાઢંકાર કરે છે–એટલે કે “તત્તિ-સરિ” કહે છે. એવું બોલે છે કે, “આપ જેમ કહે છે તેમ જ છે, અન્યથા નથી ? આમ કહીને શાસ્ત્રોક્ત વિષયને માન્ય કરે છે. (૪) ચે ગુણ-પ્રતિપૃચ્છા કરે છે, એટલે કે પૂર્વાપર રૂપે શાસ્ત્રને અભિપ્રાય ગ્રહણ કરીને જો તેમાં સંશય પેદા થાય તે “હે ભદન્ત ! આ વાત કેવી રીતે છે?” આ રીતે કંઈક પૂછે છે. (૫) પાંચમે ગુણ-“આમાં કયું પ્રમાણ છે આ પ્રકારનું પ્રમાણુજિજ્ઞાસારૂપ વિમર્શ કરે છે. (૬) છઠ્ઠો ગુણ-વળી શ્રોતા ઉત્તરોત્તર ગુણેની વૃદ્ધિથી શાસ્ત્રને પારગામી થાય છે. (૭) સાતમે ગુણ આ રીતે શ્રોતા ગુરુની પ્રમાણે શ્રી નન્દી સૂત્ર ૨૬૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ બેલનાર થઈ જાય છે. વાસ્તવમાં તે શાસ્ત્રશ્રવણમાં આ સાત પ્રકારની વિધિ છે, જેમકે-પ્રથમ વિધિ આચાર્ય આદિ ગુરુજન જ્યારે શાસ્ત્રનું પ્રવચન કરે ત્યારે શ્રેતાની એ ફરજ છે કે તે શાસ્ત્રીય પ્રવચન સાંભળવા માટે સૌથી પહેલાં મૌન પાળે, ત્યાં અહીંતહીંની વાત ન કરે. ધ્યાનપૂર્વક આચાર્ય મહારાજ શું પ્રતિપાદન કરી રહ્યા છે તે સાંભળે (૧). બીજી વિધિ-જ્યારે તેઓ પોતાના વિષયનું પ્રતિપાદન કરી રહે ત્યારે તેમના દ્વારા કથિત વિષયનું અનુમોદન કરવા માટે હુંકાર શબ્દ કરે અથવા “હા” એવું બેલે (૨) ત્રીજી વિધિ-બાઢંકાર કરે. એટલે “તત્તરતિ” કહીને તેમનાં વચનેને સ્વીકાર કરે, અને એ જાહેર કરે કે, “હે ભદન્ત ! આપે જે કંઈ કહ્યું તે બરાબર છે.” (૩). ચેથી વિધિ-પ્રતિપૃચ્છા કરે–એટલે કે શ્રોતાઓને જે ગુરુમહારાજ દ્વારા પ્રકાશિત અર્થ વિષે કઈ પણ પ્રકારને સંશય થાય તો તેના નિવારણ માટે જ્યારે તેઓ તેમનું વક્તવ્ય પૂરું કરે ત્યારે ઘણું નમ્રતાપૂર્વક તેમને તે વિષયમાં પ્રશ્ન પૂછે (૪). પાંચમી વિધિ-વિમર્શ કરે એટલે કે–પદના વિષયમાં હય અને ઉપાદેય રૂપે જે વિચાર કરાય છે, એટલે કે ગુરુમહારાજના વચન સાંભળ્યા પછી શ્રોતાના અંતરંગમાં જે એવી વિચારધારા ઉત્પન્ન થાય છે કે, “આ પદાર્થ ગ્રહણ કરવા યોગ્ય છે તથા આ પદાર્થ ત્યાગવા યોગ્ય છે, અને આ પદાર્થ પર અમારી ઉપેક્ષાવૃત્તિ રહેવી જોઈએ” ઈત્યાદિ રીતે પરામર્શ કરે (૫). છઠ્ઠી વિધિપ્રસંગ પરાયણ થાય-એટલે કે શ્રોતાનાં હદયમાં સાંસારિક પદાર્થો પ્રત્યે આસક્તિ ઘટીને તેમના તરફ વિરક્તિ વધે. આ રીતે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિથી શ્રોતાનું તેમને ત્યાગવા રૂપ ઉત્કૃષ્ટ ભાવમાં પહોંચવું (૬). સાતમી વિધિ-પરિનિકઠા થાય-એટલે કે શ્રોતાનાં ચિત્તમાં વીતરાગ પ્રભુનાં વચનામાં અવિચલ શ્રદ્ધા થવી (૭). | ૪ || શ્રવણવિધિનું વર્ણન કરીને હવે સૂત્રકાર વ્યાખ્યાનની વિધિ પ્રગટ કરે છે-“શુલ્યો ” ઈત્યાદિ. શ્રી નન્દી સૂત્ર ૨૬૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ પહેલી વિધિ–પ્રાથમિક શિષ્યજાને સદેહ પેદા ન થાય, તે માટે આચાય આદિ ગુરુજન તેમને સૂત્રના અમાત્રને ઉપદેશ આપે. આ સૂત્રાર્થ” નામના પહેલા અનુયાગ છે (૧). સૂત્રના અર્થના સ્પર્શ કરનારી નિયુક્તિ હાય છે, તેનાથી મિશ્રિત પ્રવચન કરવું તે “નિયુક્તિ મિશ્રિત” નામના ખીજો અનુયાગ છે (૨). સૂત્ર, અ તથા તે બન્ને (સૂત્રા) નું તથા તેમની નિયુક્તિ આદિનું પ્રવચન કરવું તે નાિવશે” નામના ત્રીજો અનુયાગ છે (૩). અનુયાગ એટલે સૂત્ર અર્થ આદિનું વ્યાખ્યાન કરવું. આ વ્યાખ્યાનરૂપ અનુયાગમાં સૂત્રના પેાતાના અભિધેયની સાથે અનુકૂળ ચેાગસંબંધ હોય છે, તેથી તેને અનુયાગ કહે છે ! પ આ રીતે આ અંગવિનું વર્ણન થયું. તેનું વર્ણન પૂરૂ થતાં શ્રુતજ્ઞાનનું વર્ણન સમાપ્ત થયું. શ્રુતજ્ઞાનના આ પૂર્ણ વર્ણનમાં પરાક્ષજ્ઞાનનું વર્ણન થયું.... તેનું તાત્પર્ય એ છે કે, પહેલાં શિષ્યે પૂછ્યું હતું કે “ ભદ્દન્ત ! અંગપ્રવિષ્ટનુ શુ સ્વરૂપ છે?’તેના ઉત્તરમાં આચાર્ય મહારાજે એ કહ્યુ છે કે “ સતર્ અનિષ્ટ નિતમ્ / આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ છે અને એજ અંગપ્રવિષ્ટનુ સ્વરૂપ છે—જ્યારે આચારાંગ આદિનું વર્ણન સમાપ્ત થઇ ગયું ત્યારે આ રીતે અંગપ્રવિષ્ટ અને અન’ગપ્રવિષ્ટ આદિનું વર્ણન થઈ જતાં શ્રુતજ્ઞાનનું વર્ણન સંપૂર્ણ રીતે થઈ ગયુ છે એમ સમજવુ જોઇએ. શ્રુતજ્ઞાનના આ પૂર્ણ વર્ણનમાં જ પરાક્ષજ્ઞાનનું પૂર્ણવર્ણન આવી જાય છે, તેથી “સરેત્તત્ વોક્ષજ્ઞાનં નિંતમૂ’ એવુ આચાયે કહ્યુ છે. ,, ॥ રૂતિ નૈતીપુત્ર સંજૂળ હવે છવ્વીસમાં સૂત્ર (પૃ૦૩૦૧)માં કહેલા ઉદાહરણાનું વર્ણન કરવામાં આવે છે— ઔત્પત્તિકબુદ્ધેષ્ટાન્તાઃ " औत्पत्तिकी बुद्धिनां दृष्टान्तो " 66 ઔત્પત્તિકી બુદ્ધિના ઉપર જે ઉદાહરણ મહત્તિજ મિત્તજીક ” આ ગાથામાં નામ માત્રથી જ સૂચિત કરાયા છે તે હવે ક્રમશઃ બતાવવામાં આવે શ્રી નન્દી સૂત્ર ૨૬૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ ભરતશિલા દૃષ્ટાન્તઃ છે. તેઓમાં “ભરતસિસ્ટ” આ પહેલું દષ્ટાંત આ પ્રમાણે છે ઉજજયિની નગરી પાસે નટલેકેનું એક ગામ હતું. તેમાં “ભરત” નામને નટ રહેતું હતું. તેની પત્ની મરી ગઈ હતી. તેનાથી તેને એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી, જેનું નામ રેહક હતું. પત્ની વિના ઘરનું કામ ચાલવું ઘણું મુશ્કેલ છે એમ માનીને તેણે પિતાને બીજે વિવાહ કર્યો. અપરમાત હોવાને કારણે રેહકની સાથે તેનું વર્તન બરાબર હતું નહીં. એક દિવસ અપરમતા ના દુર્વ્યવહારથી નાખુશ થઈને કે તેને કહ્યું-“હે માતા ! ધ્યાન રાખો, જે તમે મારી સાથે ચગ્ય વર્તન નહીં રાખે છે તેનું ફળ તમારે કોઈ દિવસે જરૂર ભોગવવું પડશે ” રેહકની આ વાત સાંભળીને અપરમાતાને ઘણે ક્રોધ થ. તે બોલી “અરે હક! તું મને શું કરી શકીશ?” રોહકે કહ્યું-“શું કરીશ? એવું કરીશ કે જેથી તું મારે પગે પડીશ.” ત્યાર બાદ એક દિવસે અપરમાતાના દ્રષથી પ્રેરાઈને રહકે અમસ્તું જ પિતાના પિતાને રાત્રે કહ્યું-“પિતાજી, જુવો -જુ, આપણા ઘરમાંથી નીકળીને કેઈ પુરૂષ દેડતો દેડતે બહાર જાય છે. ” રેહકના મઢે એવું સાંભળીને નટના મનમાં પિતાની પત્ની ચારિત્રભણ હેવાની શંકાએ સ્થાન જમાવ્યું. તે રીતે તે તેનામાં નેહરહિત બન્યા. પિતાના પતિની આ વૃત્તિથી તે અપરમાતાને ઘણું દુઃખ થયું. તેણે વિચાર્યું “આ બધી હકની જ કરામત છે. જુઓ, પહેલાં મારા પતિ મારા પ્રત્યે કેટલા બધા નેહાળ હતા! હવે તે તેઓ મારી સાથે પ્રેમથી બોલતા પણ નથી. હું જે મારી બાબતમાં વિચાર કરું છું તે મને મારે કઈ પણ દેષ દેખાતું નથી. તે વિના કારણે પતિની અપ્રીતિનું શું કારણ હોઈ શકે? એવું લાગે છે કે આ બધાનું મૂળ કારણ એક રેહક જ છે, તે સૌથી પહેલાં તેને જ પ્રસન્ન કરી લેવું જોઈએ, તેમાંજ મારૂં હિત છે.” આ પ્રકારની વિચારધારાથી પ્રેરાઈને શ્રી નન્દી સૂત્ર ૨૭૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ તેણે રેહકને કહ્યું, “બેટા ! એવું તે શું કર્યું છે કે તારા પિતા મારા તરફ અપ્રસન્ન રહે છે?” રોહકે જવાબ આપ્યો, “તેં જે કર્યું છે તેનું ફળ હવે તું ભેગવ. કારણ કે તું મારા પ્રત્યે અગ્ય વ્યવહાર કરે છે.” રેહકની વાત સાંભળીને અપરમાતાએ કહ્યું, “બેટા ! જે થયું તે થયું, હવે આગળ એવું નહીં બને, હું તારું કંઈ પણ રીતે અનિષ્ટ નહીં કરું, અને હવેથી તારી વિરૂદ્ધ ચાલીશ નહીં.” અપરમાતાના મંતવ્ય સાથે સહમત થઈને રહકે તેને કહ્યું, “ઘણું સરસ, હવે હું એ પ્રયત્ન કરીશ કે જેથી મારા પિતાને તારી પર પૂર્વવત્ પ્રેમ થઈ જાય.” હવે એક સમયની વાત છે. રેહક ચાંદની રાત્રે પિતાની સાથે બેઠો હતું ત્યારે તેમની પાસે બીજું કઈ ન હતું. સહસા બાલસુલભ ચપળતાથી તે ચાંદનીના પ્રકાશમાં પોતાનો પડછાયો જોઈને તેણે આંગળીના ઈશારાથી પિતાને કહ્યું, “પિતાજી ! જુઓ, આ તે પુરુષ જઈ રહ્યો છે. પિતાના પુત્ર રોહકની આ વાત સાંભળીને ભરતે સહસા ઘરમાં પરપુરુષના પ્રવેશની આશંકાથી તેને મારવાને માટે પિતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, અને આવેગપૂર્વક દેડતે કહેવા લાગ્યું, “બેટા! બતાવ, તે પુરૂષ ક્યાં છે?” રોહકે પિતાનું આ સાહસ જોઈને તેમની પાસે જઈને પોતાને પડછા બતાવીને કહ્યું, “પિતાજી જુઓ, આ રહ્યો તે પુરૂષ! ” ભરતે રેહકની તે બાલચિત લીલા જોઈને આશ્ચર્ય સાથે પૂછયું, “શું તે જે પુરૂષને વિષે પહેલાં મને કહ્યું હતું તે પણ આ જ હતો?” “હા, એ જ હતો.” આ પ્રમાણે હકને જવાબ સાંભળીને ભરતે વિચાર કર્યો, ધિકાર છે મને મૂર્ખને નકામી મેં બાળકની વાત સાચી માનીને મારી નિર્દોષ પત્નીને દોષિત માનીને તેને દુઃખ પહોંચાડયું.” આ રીતે પિતાની પત્નીને નિર્દોષ માનીને હવે ભારત પહેલાંની જેમ તેની સાથે પ્રેમમય વતન રાખવા શ્રી નન્દી સૂત્ર ૨૭૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા. હવે રાહકે એવા વિચાર કર્યો કે કદાચ આ અપરમાતા આગળના વિરાધને કારણે મને વિષ આદિ આપીને મારી નાખશે. તેથી તે એ વિચારથી પ્રેરાઈને પેાતાના પિતા ભરતની સાથે જ ભાજન કરવા જવા લાગ્યા, એકલે નહીં. 66 એક દિવસે તેના પિતાને કાઇ કાર્ય માટે ઉજ્જયની જવાનું થયું, તે રાહક પણ તેની સાથે ગયા. દૈવનગરી જેવી ઉજ્જયિની નગરીને જોઇને રાહકના મનમાં ભારે નવાઈ થઈ. જ્યારે ત્યાંથી ઉપડયા ત્યારે પિતા ઉપડતી વખતે પેાતાની કેાઈ વસ્તુ નગરીમાં ભૂલી આવ્યા હતા તેથી તે રાહકને સિપ્રા નદીને કિનારે બેસાડીને, તેને લાવવા માટે નગરીમાં પાછા ફર્યાં. રાહકે ત્યાં કાંઠા પર રેતીની મદદથી આખી ઉજ્જયિની નગરીનું ચિત્ર દોર્યું, એવામાં ત્યાંના રાજા ઘેાડેસ્વાર થઇને એકલા જ તે રસ્તેથી નીકળ્યેા. પેાતે ચિત્રલ તે રેતીની નગરીના મધ્ય ભાગમાંથી નીકળીને જતા હતા તે રાજાને જોઇને રાહકે કહ્યુ, “ હે રાજન્ ! આ માર્ગેથી આપ જશે નહીં. ” રાજાએ ન જવાનું કારણ જેવું રાહકને પૂછ્યું કે તેણે કહ્યું “શું આપ જોતા નથી કે અહીં મે બનાવેલ આ રાજભવન છે જે આપના ચાલવાથી બગડશે. '' રાજાએ તેની વાત માની લીધી અને ભારે કૌતુક સાથે તેના વડે ચિત્રિત રાજનગરીને જોઇને પૂછ્યું, બાળક ! તે પહેલાં કદી આ નગરી જોઈ છે?' રાજાની વાત સાંભળીને રાહકે જવાબ આપ્યા, “ મહારાજ ! આ અગાઉ મેં કદી પણ આ નગરી જોઈ નથી. હું તે આજે જ ગામડેથી અહીં આવ્યા . ' રાહકની વાતથી ખુશી થઇને રાજાએ વિચાર કર્યો કે “ અહા! આ ખાળકની પ્રજ્ઞા કેટલી અધી વિશાળ છે! ઠીક, હવે તેનું નામઠામ તે પૂછું. ” રાજાએ કહ્યું. હું બાળક ! તારૂં નામ શું છે ? તું કયાં રહે છે?' બાળકે જવામ આપ્યા, “ મારૂં નામ રાહક છે અને આપની આ નગરી પાસેના નટેના ગામમાં હું રહું છું. ” એટલામાં જ રાહુકના પિતા પણ ઉજ્જિયની જઇને ત્યાં પાછાં આવી ગયાં અને પેાતાના પુત્ર રાહકની સાથે પેાતાના ગામ તરફ ઉપડયાં. રાજા પણ ત્યાંથી ચાલ્યા ગયા. પાતાના સ્થાને જઇને રાજાએ વિચાર કર્યા’ મારા ચારસેા નવાણું (૪૯) મંત્રી છે. આ વિશાળ મંત્રીમંડળમાં એક એવા મહાપ્રજ્ઞાશાળી મંત્રી અવશ્ય હેાવે જોઇએ કે જે આ રાજયની અનાયાસ વૃદ્ધિ કરવામાં સહાયક થાય. સામાન્ય રીતે આ વાતને બધા માન્ય કરે છે કે રાજા પાસે ભલે સેનાદિ ખળ ન્યૂન હાય પણ જો તે બુદ્ધિબળથી યુક્ત હોય તા શત્રુ તેને કદી પણ પરાજિત કરી શકતા નથી. ’ આ વિચારથી પ્રેરાઇને રાજાએ રાહકની બુદ્ધિની કસોટી કરવાના પ્રયત્ન શરૂ કર્યાં. રાજાએ એક દિવસ નટગ્રામવાસીઓના આગેવાનાને મેલાવીને કહ્યું “ આપના ગામ બહાર એક ઘણી જ માટી શિલા છે. તે તમે બધા તેને ઉખાડયા વિના એક મોટા રાજમંડપ ત્યાં તૈયાર કરી, ' રાજાની તે આજ્ઞા સાંભળીને તે બધા લેાકેા ચિન્વિત થઈને શ્રી નન્દી સૂત્ર ૨૭૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે કહો ભાઈ, આ કામ કેવી રીતે થઈ શકશે ? વિચારવિનિમય માટે તેમણે ગામની બહાર એક સભા પણ બોલાવી. પિત પિતાની વિચારધારા સંભળાવ્યા પછી વિચાર ઘણું જેરથી ત્યાં ચાલવા લાગ્યા કે ભાઈ! કહે હવે શું કરવું જોઈએ ? રાજાની તે આજ્ઞાનું પાલન કરવું ઘણું દુષ્કર છે. જે આપણે તેનું પાલન નહી કરીએ તે એ ભૂલવા જેવું નથી કે રાજાની તરફથી આપણા ઉપર અનેક મહાન અનર્થોની વર્ષા થશે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મધ્યાહ્નકાળ થા. લેકનાં ચિત્તમાંથી ખાવાપીવાની ચિન્તા પણ ચાલી ગઈ. સભામાં રેહકના પિતા પણ હાજર હતાં. હવે ઘેર રેહકે વિચાર કર્યો કે “પિતાજી વિના હું કેવી રીતે ભેજન કરૂ? શુધા મને સતાવી રહી છે. શી ખબર તેઓ ક્યારે ઘેર પાછાં આવશે ? તો હું જાતે જ ત્યાં જઈને તેમને બોલાવી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને તે સભામાં પિતાની પાસે ગયે અને કહ્યું. “પિતાજી! જમવાને વખત થઈ ગયે છે. હું સુધાથી વ્યાકુળ થઈ ગયે છે, તે હવે આપ ઘેર ચાલે ” રેહકની વાત સાંભળીને પિતાએ મહેણું મારીને તેને કહ્યું. “બેટા! તને ખાવાની પડી છે, અહીં તે ખાધેલું પણ પચતું નથી. તને ખબર નથી કે અત્યારે ગામ કેવાં સંકટમાં મૂકાયું છે. પિતાની એવી અને ખી વાત સાંભળીને હક ચૂપ રહી શક્યા નહીં, તેણે કહ્યું, “પિતાજી! મને કહે કે અત્યારે ગામ પર કર્યું સંકટ આવી પડયું છે?” પુત્રની વાત સાંભળીને પિતાએ તેને રાજાને જે આદેશ હતું તે આદિથી અંત સુધી કહી સંભળાવ્યો. પિતાનાં વચન સાંભળીને હકને સહેજ હાસ્ય થયુંતેણે કહ્યું, “પિતાજી! આ કર્યું મોટું કષ્ટ છે? તેનું હમણા જ નિવારણ થઈ જશે. આપ ચિન્તા ન કરો. મંડપ બનાવવા માટે શિલાની નીચેની જમીન ખેદા અને સાથે સાથે ત્યાં યથાસ્થાને સ્થભે પણ ઉભા કરાવે, તથા તેની ચારે તરફ દિવાલ પણ બનાવરાવતા જાઓ. આ પ્રમાણે કરવાથી રાજ્ય એગ્ય મંડપ તૈયાર થઈ જશે.” શ્રી નન્દી સૂત્ર ૨૭૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ રાહકનાં આ પ્રકારનાં વચના સાંભળીને તે અધાએ એકમતીથી તેની વાત સ્વીકારી લીધી અને કહ્યું કે આ બાળકે ઘણું સરસ માગ કાઢવે છે, તેઓ બધા નિશ્ચિત થઈને લેાજન કરવા માટે તપેાતાને ઘેર ગયા. ખાઈ પીને તે બધાં ત્યાં ફ્રીથી એકઠાં થયાં અને તે શિલાતળની જમીન ખેાદવા લાગી ગયા નિશ્ચિત માગ પ્રમાણે ઘેાડા દિવસમાં જ ત્યાં એક રાજ્યેાગ્ય મંડપ તૈયાર થઈ ગયા. તે શિલા રાજાના કહેવા પ્રમાણે તે મંડપ ઉપરના આવરણ જેવી બનાવી દેવામાં આવી, કામ સ ંપૂર્ણ થતા ગામના આગેવાનાએ રાજાની પાસે જઈ ને નિવેદન કર્યું”, “ હૈ મહારાજ! આપે જે કામ કરવાની આજ્ઞા આપી હતી તે આજ્ઞાનું અમે સ ́પૂર્ણ રીતે પાલન કર્યુ છે. '' રાજાએ કહ્યું, “સારૂં! તે કામ તમે કેવી રીતે કર્યું...?' બધાએ જ્યારે સડપ કેવી રીતે બન્યા તે વાતની રાજાને માહિતી આપી ત્યારે રાજાને ઘણું અચરજ થયું. રાજાએ કહ્યું, “ આમાં કેની બુદ્ધિએ કામ કયુ" છે ?” બધાએ એકી અવાજે કહ્યું, “હે મહારાજ! ભરતના પુત્ર રોહકની બુદ્ધિએ ’’ ।। આ ભરતશિલા નામનુ પહેલું દૃષ્ટાંત સમાસ ।। ૧ ।। મેષાન્તઃ હવે તેના પર ખીજી મેષરૃષ્ટાંત કહે છે વળી રાહકની બુદ્ધિની કસેાટી કરવાની વૃત્તિથી પ્રેરાઈને રાજાએ તે ગામવાસીઓ પાસે એક ઘેટુ' મેાકલ્યુ, અને સાથે એમ પણ કહેવરાવ્યું કે જુઓ, આ ઘેટાનું જેટલું વજન છે એટલું જ વજન રહેવું જોઇએ, એક રતીભાર વધવું-ઘટવું ન જોઈ એ. તેને ખાવા માટે ખૂબ ઘાસ આદિ મળતુ રહેવુ જોઇએ, તે વ્યવસ્થામાં કઈ પણ ખામી રહેવી જોઇએ નહીં. આ ઘેંટુ એક પખવાડિયા સુધી તમારી પાસે રહેશે, વધારે દિવસે। સુધી નહીં. રાજાની (6 શ્રી નન્દી સૂત્ર ૨૭૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ આ અટપટી આજ્ઞા સાંભળીને બધા લોકે ચિન્તિત થયાં. પહેલાંની જેમજ તે બધાએ મળીને ગામની બહાર સભા કરી. તેમાં રહીને આમંત્રણ આપ્યું. રેહક આવતા બધાએ ઘણા આદરથી તેને કહ્યું, “ભાઈ ! તમે તમારી બુદ્ધિના પ્રભાવે પહેલાં જે રીતે ઉપાય બતાવીને અમારું રક્ષણ કર્યું અને રાજદંડથી અમને બચાવ્યા એજ રીતે આજે પણ કેઈ ઉપાય બતાવીને, રાજદંડથી અમને બચાવો. રાજાએ આ પ્રમાણે કરવાની આજ્ઞા કરી છે. તેથી આખું ગામ મુશ્કેલીમાં મૂકાયું છે. અમને તે સમજાતું નથી કે આ બાબતમાં શું કરવું?” બધાને દુઃખભર્યો અવાજ સાંભળીને રહકે મલકાતા મલકાતાં કહ્યું ” તમારે ગભરાવાની કઈ જરૂર નથી. તેને ઉપાય બહુ મુશ્કેલ નથી, સાંભળે, એક વાઘને પાંજરામાં પૂરીને ઘેટીની સામે છેડે દૂર રાખવું જોઈએ, અને તેની બરાબર સામે છેડે અંતરે ઘેટાને બાંધવું. આ પ્રમાણે કરવાથી ઘેટું ખાવાપીવા છતાં પણ વજનમાં વધશે-ઘટશે નહીં. તેનું જેટલું વજન હશે તેટલું જ રહેશે” રેહકની આ સલાહ સાંભળીને ગ્રામવાસીઓએ તે પ્રમાણે કર્યું. જ્યારે પંદર દિવસ પ્રસાર થયાં ત્યારે તેમણે તે ઘેટું લઈ જઈને રાજાને અર્પણ કર્યું. રાજાએ જ્યારે તેનું વજન કરાયું ત્યારે પંદર દિવસ પહેલાં તેનું જેટલું વજન હતું તેટલું જ વજન ત્યારે પણ થયું તે વધ્યું પણ નહીં કે ઘટયું પણ નહીં ૨ | આ બીજું ઘેટાનું દષ્ટાંત સમાપ્ત થયું રા કુક્ષ્ટાન્તઃ ત્રીજુ કૂકડાનું દષ્ટાંતએક દિવસ ફરીથી રેહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે રાજાએ તે ગામવાસીઓ પાસે એક કૂકડે મેક, અને કહેવરાવ્યું કે “બીજા કેઈ કૂકડા ની મદદ લીધા સિવાય આ કૂકડે યુદ્ધ કરનાર બને એવી રીતે તેને તાલીમ આપીને મારી પાસે પાછે મેકલે.” રાજાની તે પ્રકારની આજ્ઞા સાંભળીને બધા શ્રી નન્દી સૂત્ર ૨૭૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ ગામવાસી પુરુષે ચિન્તિત થઈને રેહકની પાસે આવ્યા અને રાજાની આજ્ઞા તેને કહી સંભળાવીને કહેવા લાગ્યાં, “બેટા ! બીજા કૂકડાની મદદ વિના રાજાને આ કૂકડે યુદ્ધ કરનાર કેવી રીતે બની શકે? જ્યાં સુધી આ વાત બને નહીં ત્યાં સુધી રાજાની આજ્ઞાનું પાલન પણ કેવી રીતે થાય? તે તમે આ પહેલાં જે રીતે બે સંકટોમાંથી અમને ઉગારી લીધાં છે તેમ આ સંકટમાંથી પણ ઉગારવાની યુક્તિ બતાવે.” ગ્રામવાસીઓની આ સંકટભરી સ્થિતિ જોઈને રહકે તેમને કહ્યું, “આપ તેની જરી પણ ચિન્તા કરશે નહીં હું કહ્યું તેમ આપ કરે. એક મેટ સ્વચ્છ અરીસો લા.” લોકેએ તે પ્રમાણે કર્યું. જ્યારે અરીસો આવ્યો ત્યારે રેહકે તે અરીસાને રાજાના કુકડા સામે મૂકો. રોજાના કુકડાએ જ્યારે તે દર્પણમાં તેનું પ્રતિબિંબ જોયું ત્યારે તેના મનમાં એ વાત દૃઢ થઈ ગઈ કે અહીં કેઈ બીજે કુકડે છે. આ રીતે તે બને વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. રાજાના તે કૂકડાને, પતે તિર્યંચ હોવાને કારણે એટલું ભાન તે ન હતું કે તે તેનું જ પ્રતિબિંબ છે, અને પોતે કોની સાથે લડી રહ્યો છે, આ રીતે બીજે કૂકડે ન હોવા છતાં પણ પ્રતિબિંબને કૂકડો માનીને તેની સાથે રાજાના કૂકડાને યુદ્ધ કરતે જઈ ગામના લેકેને રેહકની બુદ્ધિ માટે ઘણું અચરજ થયું. બધાએ મળીને તેની બુદ્ધિની ઘણી પ્રશંસા કરી કેટલાક દિવસો પછી તે કૂકડો યુદ્ધકળામાં પ્રવીણ થઈ ગયે, ત્યારે ગામવાસીઓએ તેને રાજાની પાસે પાછો મોક્લી દીધો. રાજાએ પણ જ્યારે કૂકડાની તે સ્થિતિનું અવલોકન કર્યું તે તે ઘણે સંતોષ પામ્યો ala છે આ ત્રીજું કૂકડાનું દષ્ટાંત સમાપ્ત ને ૩ ). તિલદ્દષ્ટાન્તઃ ચોથું તલનું દષ્ટાંતએક સમયની આ વાત છે. રાજાએ ગામવાસીઓને એવું કહ્યું કે, “ભાઈઓ, આપની પાસે આ જે તલને ઢગલો પડે છે તેમાં તલના કેટલાક શ્રી નન્દી સૂત્ર ૨૭૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ દાણા છે તે બતાવ.” રાજાની આ વાત સાંભળીને લેકેને ભારે અચરજ થઈ વળી રાજાની આજ્ઞા અનુલ્લંધ્ય હોય છે તેની પણ તેમને મોટી વિમાસણુ થઈ પડી. તેને કેઈ ઉપાય ન સમજાવાથી તેઓ રેહકની પાસે ગયા અને રાજાએ જે આદેશ આપ્યો હતો તે સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યો. તે સાંભળીને રેહકને પણ ઘણી નવાઈ થઈ. તેણે કહ્યું, “શું રાજાને કેઈ ઉન્માદને રોગ તે નથી થયોને કે જેથી તે આવી અશક્ય વાતને પણ શકય કરવાને પ્રશ્ન પૂછી રહેલ છે! ખેર ! કેઈ ચિંતા નહીં, હવે આપ લોકે જાવ અને રાજાને કહે કે મહારાજ ! અમે એવા ગણિતજ્ઞ તે નથી કે તલને ગણીને તેની સંખ્યા આપને બતાવી શકીએ, છતાં પણ આપની આજ્ઞા માથે ચડાવીને એટલું કહી શકીએ છીએ કે આ ગામની ઉપર રહેલ આકાશમાં જેટલા તારા છે, એટલા જ તલ આ તલના ઢગલામાં મોજૂદ છે. ” રોહકની આ અક્કલ જોઈને ગામવાસીઓ ઘણા ખુશી થયા. બધાએ જઈને રાજાને એ પ્રમાણે જ કહ્યું રાજા આ ઉત્તર સાંભળીને મનમાં ઘણે ખુશ થ. જ આ ચોથું તલનું દૃષ્ટાંત સમાસ | 8 || વાલુકાષ્ટાન્તઃ પાંચમું રેતીનું દૃષ્ટાંતકેઈ એક દિવસે રાજાએ ફરીથી રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે ગામવાસીઓને એવી આજ્ઞા આપી કે, “ તમારા આ ગામની બહાર જે સુંદર સ્તી છે, તેનું એક બહુ જ જાડું દેરડું બનાવીને જલદી મારી પાસે મોકલો.” રાજાની આ આજ્ઞા સાંભળીને તે ગામવાસીઓમાં ખળભળાટ મચ્યો, ગામના બધા લેકે એકઠા મળીને રેહકની પાસે આવ્યા. આવવાનું કારણ પૂછતાં તેમણે રેહકને રાજાની આજ્ઞા કહી સંભળાવી. રોહકે પિતાના બુદ્ધિચાતુર્યથી તેમના કષ્ટનું નિવારણ કરવાનું તેમને આશ્વાસન દીધું. તેણે તેમને સમજાવ્યું કે, “તમે બધા રાજાની પાસે જઈને કહે કે હે મહારાજ ! અમે લોકો તે નટ છીએ. નટેનું કામ તો નાચવાનું છે. તે અમે નાચવાનું જ જાણીએ દોરડાં વણવાનું શ્રી નન્દી સૂત્ર ૨૭૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ નહી. તા પણ આપની આજ્ઞા અમે માથે ચડાવીએ છીએ. તે અમારી આપને એ વિનતિ છે કે આપનું આ રાજકુળ ઘણાં જ પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે. તેમાં તે તે સમયની પુરાણી, રેતીમાંથી બનાવેલાં કેટલાંક દોરડાં હશે જ. તે જે દોરડુ' મનાવવાના આપે અમને આદેશ આપ્યા છે, તે દારડું, કયાં દોરડા પ્રમાણે બનાવવુ તે અમને સમજાવવામાં આવે એવી અમારી વિનતિ છે. તે દયા કરીને આપ પુરાણા દોરડાંઓમાંથી કેટલાંક દેરડાંના નમૂનાઓ અમને માકલા તે અમે તે નમૂના પ્રમાણે નવીન રેતીનાં દોરડાં બનાવીને આપની સેવામાં મેાકલી આપશુ.’’ રાહકની આ પ્રકારની સલાહુ માનીને તે ગ્રામવાસીઓએ રાજાની પાસે જઈ ને એજ પ્રમાણે કહ્યું. રાજા તેમનાં તે પ્રકારનાં વચન સાંભળીને ઘણા પ્રસન્ન થયેા. । આ પાંચમુ` રેતીનું દૃષ્ટાંત સમાસ ॥ ૫ ॥ હસ્તિષ્ટાન્તઃ છઠ્ઠું" હાથીનું દૃષ્ટાંત એક દિવસની વાત છે. રાજાએ તે ગામવાસીઓ પાસે એક એવા હાથી મેકલ્યા કે જેને મૃત્યુસમય ખિલકુલ નજદીક હતા, અને એમ કહેવરાવ્યું કે, “ આ હાથી મરી ગયા છે” એ રૂપે એવા સમાચાર મારી પાસે આવવા જોઈએ નહીં, તથા હાથીની સ્થિતિ કેવી રહે છે તે સમાચાર દરાજ મને મળવા જોઇએ. આ કાર્યમાં સહેજ પણ પ્રમાદ કે ખામી રહેશે તેા તે માટે તમને આકરી સજા થશે.” આ પ્રકારની રાજાની આજ્ઞા સાંભળીને તે ગામના બધા લેાકા ચિન્તાથી આકુળવ્યાકુળ થઈને રાહકની પાસે આવ્યા અને તેને “ રાજાની આ પ્રમાણે આજ્ઞા થઈ છે” તે બધા સમાચાર કહ્યા. રાહકે કહ્યું, “ ગભરાશે નહીં, હું તેના ઉપાય કહુ છુ. આ હાથીને દરરોજ ઘાસ તે નાખતા રહેા ત્યાર બાદ શું થાય છે તે જોઇ લેવાશે ’' તેણે બતાવેલે તે ઉપાય સાંભળીને તેમણે તે પ્રમાણે જ કર્યું. દરરોજ તેને ઘાસ આદિ ખાવા આપ્યુ, તે પણુ હાથીની સ્થિતિ અગડતી જ ગઇ અને તે તેજ રાત્રે મરી ગયા. તેમણે રાહુની શ્રી નન્દી સૂત્ર ૨૭૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ પાસે જઈને આ સમાચાર તેને આપ્યા ત્યારે તેણે તેમને કહ્યું કે તમે બધા રાજાની પાસે જઈને આ પ્રમાણે કહે “દેવ! આજે હાથી ઉઠતે નથી, બેસતો નથી, ખાતો નથી, પોતે નથી, મળમૂત્રને ત્યાગ પણ કરતા નથી, તેની ઉછું વાસ નિ:શ્વાસની ક્રિયા પણ બંધ પડી ગઈ છે, વધુ શું કહીએ સચેતન પ્રાણીની જે ચેષ્ટા હોય છે એવી કઈ પણ ચેષ્ટા તે કરતો નથી.” ગામવાસીઓએ રાજાની પાસે જઈને એ પ્રમાણે જ કહ્યું, તે તેમની વાત સાંભળીને રાજાએ કહ્યું, “તે શું હાથી મરી ગયો છે?” રાજાની એવી વાત સાંભળીને તે ગામ વાસીઓએ કહ્યું, “મહારાજ ! આપ જ એવું કહે છે, અમે તે એવું કંઈ કહેતા નથી » ગામવાસીઓની એ વાત સાંભળીને રાજા ચૂપ થઈ ગયા અને ઘણે પ્રસન્ન થયે. તે બધા રાજી થતા પિતાને ઘેર પાછા ફર્યા. છે આ છઠું હાથીનું દષ્ટાંત સમાસ ૬ . અગડદષ્ટાન્તઃ સાતમું બહુ દષ્ટાંત ( કૂવાનું દષ્ટાંત)એક દિવસ રાજાએ તે ગામના લોકોને કહ્યું કે, “તમારા ગામમાં જે મીઠા પાણીથી ભરેલે કુવે છે તેને જલદી અહીં મેકલી આપે.” રાજાની આ અટપટી આજ્ઞા સાંભળીને બધાને ધણી જ નવાઈ થઈ જ્યારે કેઈ ઉપાય ન જડ ત્યારે બિચારા તેઓ રેહકની પાસે આવ્યા. રેહકે તેમના આગમનનું કારણ પૂછયું ત્યારે તેમણે રાજાની કુ મોકલવાની જે આશા હતી તે તેને કહી સંભળાવી. રોહકે તરત જ તેમને ઉપાય બતાવતાં સચેત કરીને કહ્યું, “તમે બધા અત્યારે જ રાજાની પાસે જાઓ અને કહે “મહારાજ ! ગામડાંને કુ સ્વભાવે ડરપોક હોય છે. જ્યાં સુધી તેને સજાતીય બીજે કુ ન મળે ત્યાં સુધી તે બીજી કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકતું નથી. તે આપ તેને બોલાવવા માટે નગરના બીજા કેઈ કુવાને એકલે કે જેથી તેના પર વિશ્વાસ મૂકીને શ્રી નન્દી સૂત્ર ૨૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ તેની સાથે નગરમાં આવે.” રોહકના આ ઉપાય સાથે સંમત થઈને તેઓ બધાય રાજાની પાસે પહોંચ્યા. અને આગળ કહ્યા પ્રમાણે તેમને વિનંતિ કરી. રાજાએ તેમની એ પ્રકારની વાત સાંભળીને એવું માન્યું કે આ બધે રોહકની બુદ્ધિને જ પ્રભાવ છે. આ રીતે રેહકની બુદ્ધિની વિશાળતા જોઈને રાજા ચૂપ થઈ ગયે. તથા તે ગામવાસી લેકે પણ પ્રસન્ન થઈને પોતપોતાને ઘેર પાછાં ફર્યા. છે આ સાતમું શાક (કૂપ) દષ્ટાંત સમાપ્ત . ૭ | વનખડાન્તઃ આઠમું વનખંડ દષ્ટાંતરાજાએ એક દિવસ ગામવાસીઓને કહ્યું કે, “તમારા ગામની પૂર્વ દિશામાં જે વનખંડ છે તેને તમે બધા મળીને પશ્ચિમ દિશામાં કરી નાખે. રાજાને આ આદેશ સાંભળીને તે લોકેએ હકની પાસે જઈને રાજાને તે આદેશ કહી સંભળાવ્યું. રોહને પણ તેમને તેને ઉપાય બતાવ્યા. તે પ્રમાણે તેઓ બધાં તે વનખંડની પૂર્વ દિશાએ જઈને રહેવા લાગ્યા. આ રીતે તે ખંડ સ્વાભાવિક રીતે જ ગામની પશ્ચિમ દિશામાં આવી ગયે. આ રીતે રાજાને આદેશ પૂર્ણ થતાં તેમણે તેની ખબર રાજપુરુષોને આ પી. રાજપુરુષોએ તે સમાચાર રાજાને મોકલ્યા. સાંભળીને રાજા ઘણે ખુશી થ. છે. આ આઠમું વનખંડ દષ્ટાંત સમાપ્ત માટે પાયસદ્દષ્ટાન્તઃ નવમું પાચ દષ્ટાંતએક દિવસ રાજાએ ગામવાસીઓને એવી આજ્ઞા આપી કે, “તમે અગ્નિપર પકાવ્યા વિના ખીર બનાવીને મોકલી આપ.” લોકોએ તે આદેશનું પાલન કરવાનો ઉપાય રેહકને પૂ. રેહકે કહ્યું, “તમે આ પ્રમાણે કરે–ચોખાને પાણીમાં નાખી રાખે જ્યારે તે પલળીને કુલે ત્યારે તેને તથા દૂધને એક પાતળી એવી થાળીમાં ભરી રાખો પછી ચુનાના કાંકરાઓ પર તે થાળીને ગઠવીને શ્રી નન્દી સૂત્ર ૨૮૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ મકે. ધીરે ધીરે તે કાંકરાઓ પર પાણીના ટીપાં છાંટતા રહે. આ રીતે ઘણી સરસ ખીર બનીને તૈયાર થશે. હકની આ યુક્તિ સાથે સમ્મત થઈને બધાએ તે પ્રમાણે કર્યું. ઘણી જ સરસ ખીર રંધાઈને તૈયાર થઈ ગઈ. લોકેએ જઈને તે ખીર રાજાને આપી. રાજાએ તે ખીર જોઈને ઘણી પ્રસન્નતા દર્શાવી. |આ નવમું પાસ દષ્ટાંત સમાપ્ત અજાણાન્તઃ દસમું દષ્ટાંતકેટલાક દિવસ પછી રાજા જ્યારે આ પ્રકારની રોહકની બુદ્ધિની તીવ્ર તાથી પરિચિત થઈ ગયો ત્યારે તેણે તેને પોતાની પાસે બેલાવવાને માટે ખબર મોકલ્યા, અને સાથે એ પણ કહેવરાવ્યું કે “જે બાળક રહકે મારી બધી આજ્ઞા પૂર્ણ કરી તે બાળક રેહકે અમારી પાસે આ રીતે આવવું જ્યારે (૧) ન શુકલપક્ષ હોય, ન કૃષ્ણપક્ષ હેય, (૨) ન રાત્રી હોય ન દિવસ હોય, (૩) ન તડકે હોય ન છાંયડો હોય, (૪) છત્રસહિત ન હોય તેમ છત્રરહિત પણ ન હોય, વળી એનું પણ પૂરૂં ધ્યાન રાખવું કે તે આગમન (૫) વાહન વડે ન થાય, પગપાળા ન થાય, (૬) માર્ગથી ન હોય અને અમાગથી પણ ન હોય. તથા (૭) સ્નાન કરીને પણ ન આવે, સ્નાન કર્યા વિના પણ ન આવે, (૮) ખાલી હાથે ન હોય, ભર્યા હાથે પણ ન હોય.” જ્યારે રેહકે પિતાને ત્યાં જવા માટેની આ નિયમથી યુક્ત રાજાની આજ્ઞા સાંભળી ત્યારે તે ઘણે ખુશ થયે. ત્યારે જ તેણે કંઠ સુધી પિતાનું શરીર ધોઈ નાખ્યું અને ઘેટા પર બેસીને પંગદંડીવાળા માગે તે રાજાની પાસે જવા ઉપડે. ચાલતી વખતે સંધ્યાકાળ હતા, અમાવાસ્યા અને પ્રતિપાદાને સંગમ હતું, તેણે હાથમાં માટીનું એક ઢેકું રાખ્યું હતું. જે તે રાજાની પાસે પહોંચ્યું કે તરત જ (૧)રાજાએ તેને પૂછયું, “રેહક ! કહે કે તું શુકલ પક્ષમાં આવ્યો છે કે કૃષ્ણ શ્રી નન્દી સૂત્ર ૨૮૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ << 66 પક્ષમાં? '' રાહકે જવાબ આપ્ચા, “ હું શુકલપક્ષમાં આવ્યો નથી અને કૃષ્ણપક્ષમાં પણ આવ્યે નથી પણ અમાસ અને પ્રતિપદાના સગમમાં આવ્યે છું; તે સમય શુકલપક્ષને નથી. કૃષ્ણપક્ષને પણ નથી.” (૨) રાજાએ વળી પૂછ્યું, શહક ! તુ રાત્રે આવ્યે છે કે દિવસે ? (૩) છાંયડામાં આવ્યા છે કે તડકામાં ? રાહકે કહ્યું, રાજન્! હુ` રાત્રે આવ્યા નથી અને દિવસે પણ આવ્યા નથી, તથા તડકે આન્યા નથી કે છાંયડામાં પણ આવ્યો નથી, પણ સધ્યાકાળે આવ્યે છું કારણ કે તે દિવસના સમય નથી અને રાત્રીના પણ સમય નથી, તડકાના સમય નથી અને છાંયડાને પણ સમય નથી.” વળી રાજાએ પૂછ્યું, (૪) છત્ર સાથે આવ્યા છે કે છત્ર વગર? રાહકે કહ્યું હું છત્ર સહિત પણ આભ્યા નથી અને છત્રરહિત પણ આવ્યા નથી પણ માથે ચારણી મૂકીને આવ્યેા છું તેથી ત્ર સહિત પણ નથી અને છત્ર વગર પણ ન કહેવાય. “ (૫) શું તુ વાહનમાં આવ્યા છે કે પગપાળા આન્યા છે?’” રાહુકે જવાબ આપ્યા, “ રાજન્! હું વાહનમાં આવ્યા નથી અને પગે ચાલીને પણ આવ્યા નથી, પણ ધેટા પર બેસીને આવ્યા છું. (૯)કરીથી રાજાએ પૂછ્યું, “શું તું માળેથી આવ્યા છે કે અમાર્ગથી ? રાહકે જવાખ આપ્યા, “હું મા પરથી આવ્યેા નથી કે અમા પરથી પણ આવ્યે નથી. પણ પગઢ'ડી પરથી આવ્યા છું, કારણ કે તે હાથી ઘેાડાની અવરજવર વિનાની હાવાથી માગ ન ગણાય અને પગદંડી હાવાથી અમાર્ગ પણુ ન ગણાય.” ફરીથી રાજાએ પૂછ્યું, “તું સ્નાન કરીને આવ્યે છે કે સ્નાન કર્યાં વિના આવ્યેા છે?” ત્યારે રાહકે કહ્યુ, “ હુ` સ્નાન કરીને પણ આબ્યા નથી અને સ્નાન કર્યા વિના પણ આવ્યો નથી પણ ક' સુધી શરીરને ધાઈને આવ્યા છું.” કીથી રાજાએ પૂછ્યું, “તું ખાલી હાથે આવ્યા છે કે ભર્યાં હાથે આવ્યેા છે? ” ત્યારે રાહકે માટીના ઢાને સામે મૂકીને કહ્યું, “ મહારાજ ! હું' ખાલી હાથે પણ આવ્યે નથી અને ભર્યાં હાથે પણ આવ્યે નથી. ” રાજાએ કહ્યુ, “ એ કેવી રીતે ? ” રાહકે જવાબ આપ્યા આપ પૃથ્વીપતિ છે. તેથી હું પૃથ્વી (માટી) લઈને આવ્યા છું, તેથી હુ ખાલી હાથે આબ્યા નથી અને માટીનું ઢેફુ તુચ્છ હાવાથી ભર્યો હાથે પણ આવ્યે નથી.'' આ રીતે પ્રથમ દનકાળે રાહકનાં આ પ્રકારના માંગલિક વચન સાંભળીને રાજા ઘણા સંતાષ પામ્યા. ગામવાસી લેાકા પેાતાને ગામ ચાલ્યા ગયા. ઃઃ 66 । આ દસમું અતિ દૃષ્ટાંત સમાપ્ત ॥ ૧૦ ॥ 66 અહીં મૂળમાં “ ના ” પદ છે. તેની છાયા અનિદ્રા” પણ થાય છે. તેથી ફરીથી દસમું અનાદષ્ટાંત મૂકયુ છે– સંતુષ્ટ થયેલ રાજાએ રાહકને રાત્રે પોતાની પાસે સુવાડયા, અને ખીજા જે લેાકેા હતા તેમને અહીં તહીં' તેની પાસે સુવાડયા, જ્યારે રાત્રિના પહેલા શ્રી નન્દી સૂત્ર ૨૮૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ ઃઃ પ્રહર પૂરા થયા ત્યારે રાજાએ રાહકને કહ્યું, “ રાહક ! તુ જાગે છે કે સૂર્ય ગયા છે?” રાહકે સાંભળતાં જ તરત જવા. આપ્યું “ મહારાજ! જાગુ છું.” જવાબ સાંભળીને રાજાએ ફરી પૂછ્યું, “ જાગતા જાગતા શે વિચાર કરે છે?” રાહકે કહ્યું, મહારાજ! શું ખતાવું? ઘણેા જ સરસ વિચાર કરી રહ્યો છું. તે એ છે કે બકરીના પેટમાં યંત્ર વડે ખની હેાય તેવી જે ગાળ ગાળ ગાળીએ લીંડીએ હાય છે તે કેવી રીતે બનતી હશે ?” રાજાએ રાહકની આ વાત સાંભળીને કંઈ પણ જવાબ ન આપતાં તેને જ પૂછ્યું “ રાહક ! તુ જ તેના ખુલાસા વાર જવામ આપ. ’” રાકે કહ્યું, રાજન્! સાંભળે. બકરીના પેટમાં એક સવક વાયુ હાય છે જેથી તેના પેટમાં આ પ્રકારની ગાળ ગાળ લીડી અન્યા કરે છે.” આ જવાબથી રાજા પ્રસન્ન થયા. પછી રાહક ઉંઘી ગયા. । આ બીજી વખત દસમું' લજ્જા દૃષ્ટાંત સમાસ ॥૧૦ ॥ ' (6 પત્રષ્ટાન્તઃ અગીયારમુ પત્ર દૃષ્ટાંત રાજાની પાસે સૂતેલા રાહકને રાત્રિના બે પ્રહર પસાર થતાં રાજાએ કહ્યું, ઃઃ " *દ્ર “ રોહક ! જાગે છે કે સૂઈ ગયા છે ? ’રોહકે તે સાંભળીને જવાબ આપ્યા, મહારાજ ! જાગુ છું.” જાગતા જાગતા શા વિચાર કરી રહ્યો છે ? ” એવા રાજાના પ્રશ્ન સાંભળીને રોહકે જવાખ આપ્યા, “મહારાજ! હું તે વિચાર કરૂ છું કે પીપળાના પાનના દંડ મહાન્ હાય છે કે તેને શિખારૂપ અગ્રભાગ મહાન્ હાય છે ? ” રોહકની આ વિચાર ધારાથી પરિચિત થતાં રાજા પત્તેજ સંશયચુંક્ત થઈને કહેવા લાગ્યા, “ રોહક! તેં વિચાર તે સરસ કર્યાં પણ તેને શે નિણૅય છે તે તુજ કહે. મને તે કંઈ પણ સમજાતુ નથી.'' રોકે રાજાની થાત સાંભળતા જ જવાબ આપ્યા, “જુઓ, જ્યાં સુધી પત્રાગ્રભાગ સૂકાતા નથી ત્યાં સુધી અન્ને સમાન જ મનાય છે. ’’ રોહકની આ વાતને નિય જ્યારે રાજાએ પાસે રહેલા લેાકેાને પૂછ્યું કે, રોહકનું આ કથન સત્ય છે કે અસત્ય છે ? તે તેમણે એકી અવાજે કહ્યું કે તેનું કથન ખરાખર છે. ત્યારે રાજાએ તે વાત માની લીધી. ।। આ અગીયારમુ ત્ર દૃષ્ટાંત સમાપ્ત | ૧૧ || શ્રી નન્દી સૂત્ર ૨૮૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ ખાડહિલાદ્દષ્ટાન્તઃ બારમું વાઢિા (ખિસકેલી)નું દષ્ટાંત(ખાડહિલાને અર્થ ખિસકેલી થાય છે. તેને હિન્દી ભાષામાં ટાલી કે દિલહરી કહે છે. તે પાંચે ઈન્દ્રિયવાળી હોય છે.) રાત્રિને ત્રીજો પર જ્યારે પ્રસાર થયે ત્યારે રાજાએ રોહકને ફરી પૂછયું, “કહે ભાઈ! તું જાગે છે કે ઉઘે છે?” તે સાંભળીને હકે કહ્યું, “રાજન ! હું જાણું છું” રાજાએ પૂછયું, “તે તું શે વિચાર કરી રહ્યો છે?” રેહકે જવાબ આપે, “રાજન! હું અત્યારે તે વિચાર કરું છું કે ખિસકેલી નામનું જે પંચેન્દ્રિય પ્રાણી હોય છે તેનું શરીર જેવડું છે એવડી જ પૂંછડી હોય છે અથવા તેના કરતાં ટૂંકી હોય છે, કે તેના કરતાં લાંબી હોય છે જે આ બાબતમાં આપ માહિતગાર હો તે મને સમજાવે.” રાજાએ રોહકની વાત સાંભળીને કહ્યું, “હું પિતે તે વાતને નિર્ણય કરી શકતું નથી તે તારે જ તે કહેવું પડશે.” રેહકે તરત જ જવાબ આપે, “હે રાજન ! એ બન્ને સમાન જ હેય છે. વધુ કે ઓછાં હેતાં નથી.” બસ એમ કહીને રેહક સૂઈ ગયે. છે આ બારમું વાઢિા નું દષ્ટાંત સમાપ્ત . ૧૨ છે પંચપિતૃકદ્દષ્ટાન્તઃ તેરમું જંપિતૃ નું દૃષ્ટાંતલગભગ રાત્રિ પૂરી થઈ હતી. ત્યાં પ્રભાતકાળના સૂચક વાદ્યોને તુમુલ ધ્વની મનને આકર્ષી રહ્યો હતો. રાજાએ જાગીને સૂતેલા રેહકને જગાડવા શ્રી નન્દી સૂત્ર ૨૮૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ માંડ પણ તે જાગે નહીં. એવામાં રાજાએ સૂતેલા એવા તેના શરીર પર કાંસકીનાં દાંતાઓને સ્પર્શ કરાવ્યું તે નિદ્રા રહિત થઈ ગયે પણ ત્યાંને ત્યાં પડી રહ્યો, એટલે રાજાએ તેને ફરીથી પૂછયું, “હક ! તું જાગે છે કે ઉઘે છે?” રેહકે જવાબ આપ્યો, “મહારાજ! જાણું છું.” રાજાએ પૂછ્યું, “શે વિચાર કરે છે?” રાજાને આ પ્રશ્ન સાંભળીને રહકે કહ્યું, “શું કહું?” રાજાએ કહ્યું, “કંઈક તે કહે ” રેહકે કહ્યું “જે કહીશ તો તમે નારાજ થશે.” રાજા એ કહ્યું “કહે, નારાજ નહીં થાઉં. ” રોહકે કહ્યું, “સાંભળે, અત્યારે હું તે વિચાર કરી રહ્યો છું કે આપના પિતા કેટલા છે?” રાજાને હિકના આ વિચાર પર થોડી શરમ જેવું તો લાગ્યું પણ તેણે તે તેની પાસે પ્રગટ થવા દીધી નહીં. થોડીવાર મૌન રહીને રાજાએ રેહકને પૂછયું “મારે કેટલા પિતા છે?” હકે કહ્યું “આપના પાંચ પિતા છે.” રાજાએ પૂછ્યું “તેઓ કેણ કોણ છે તે બતાવ.” રેહકે કહ્યું “સાંભળે, એક આપના પિતા વૈશવણ છે, કારણ કે આપનામાં વૈશ્રવણ જેવી દાન શક્તિનાં દર્શન થાય છે,(૧) આપને બીજે પિતા ચાંડાલ છે કારણ કે શત્રુસમૂહ પ્રત્યે આપનામાં ચાંડાલ જેવા ક્રોધ નજરે પડે છે. (૨) આપને ત્રીજો પિતા બેબી છે કારણ કે જેમ ધબી અને પછાડી પછાડીને તેને મેલ દૂર કરે છે તેમ આપ પણ અપરાધીને પછાડી પછાડીને તેના સર્વસ્વરૂપ મેલનું હરણ કરે છે. (૩) આપને એ પિતા વીંછી છે, જેમ વીંછી સૂતેલી વ્યક્તિને નિર્દય થઈને ડંખ દઈને વ્યથિત નરે છે તેમ આપે પણ સૂતેલા એવા મનેબાળકને કાંસકી ભેંકીને વ્યથિત કર્યો છે. (૪) આપના પાંચમા પિતા તે છે કે જેમણે આપને જન્મ આપ્યો છે, કારણ કે તેમના પ્રમાણે આપ આપની પ્રજાનું ન્યાય, નીતિપૂર્વક પાલન કરી રહ્યા છે.” (૫) આ વાત સાંભળીને રાજા ચૂપ થઈ ગયો અને જિન સ્મરણ પૂર્વક સમસ્ત પ્રાતઃકર્મ પૂરા કરીને પોતાની માતાની પાસે ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને માતાને નમન કર્યું શ્રી નન્દી સૂત્ર ૨૮૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ અને એકાન્ત જોઈને પૂછ્યું-“હે માતા હું કેટલા પિતાનો પુત્ર છું ?” માએ સાંભળીને કહ્યું, “તેમાં પૂછવા જેવું જ શું છે? તું તારા પિતાને જ પુત્ર છે. ” ત્યાર બાદ રાજાએ પિતાની માતાને રેહકની વાતથી પરિચિત કરાવીને કહ્યું, માતા ! રેહકની વાતો સામાન્ય રીતે સાચી પડી છે તે તમે સાચે સાચું કહે, રોહકે મને એવું શા માટે કહ્યું હશે?” આ પ્રમાણે તે માતાને વારંવાર પૂછવામાં આવતાં તેમણે પિતાના પુત્રને કહ્યું, “હે બેટા! જે સમયે મારી કુખે તારો જન્મ થયો તે જ દિવસે પ્રાત:કાળે તારા પિતાની પાસે મેં વૈશ્રવણ જેવા પરમ ઉદાર નગરશેઠ જિનદત્ત શ્રેષ્ઠીને જોયાં હતાં. તથા તે જ સમયે તે ચાંડાલ, બી અને વીંછીને પણ જોયાં હતાં. આ રીતે તે પાચેને જેવાથી તેમના તે તે સંસ્કાર તારામાં ઉતર્યા છે. રાહકે તને જોઈને તે કારણે જ એવું કહ્યું છે.” માતાની આ વાત સાંભળીને રાજાના મનમાં હકની બુદ્ધિ માટે ભારે અચરજ થઈ અને માતાને નમન કરીને તે પોતાને સ્થાને ચાલ્યા ગયે. હકની આ ચતુરાઈ જોઈને રાજાએ તેને પોતાને ત્યાં વડા પ્રધાન પદે રાખી લીધે. છે આ તેરમું વંચાવતૃ દષ્ટાંત સમાપ્ત. ૧૩ શ્રી નન્દી સૂત્ર ૨૮૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિબુદ્ધવચનાન્તરેણ દૃષ્ટાન્તઃ | ભરતશિલાપણિતતિદ્દષ્ટાન્તદ્વયમ્ ત્પત્તિકી બુદ્ધિના વિષયમાં બીજી વાચનાઓ પ્રમાણે આ પ્રકારનાં દષ્ટાંત છે-“મર દુનિસ્ટ પાર 9» ઈત્યાદિ તેમાં ભરતશિલા નામનું પહેલું ઉદાહરણ જે રીતે પાછળ લખેલ છે તે પ્રમાણે જ સમજી લેવાનું છે (૧). Tળત દષ્ટાંત આ પ્રમાણે છે કેઈ એક ગામડાને ખેડૂત ઘણાં ચિભડાં લઈને વેચવાને માટે નગરના દરવાજા પાસે આવ્યો. તે જોઈને નગરના એક ધૂતારાએ તેને કહ્યું “શું એક માણસ તારાં આ ચિભાડાંઓને ખાઈ શકતે નથી?” ખેડૂતે કહ્યું, “હા, નથી ખાઈ શકતો.” નગરના ધૂતારાએ કહ્યું, જે ખાઈ જાય તો?” ખેડૂતે કહ્યું એમ કરવાને સમર્થ વ્યક્તિ કેણ છે?નાગરીક ધૂતારે કહ્યું, “હું પોતે જ છું. જો હું આ બધાં ચિભડાં ખાઈ જઉં તે મને શું ઈનામ આપીશ ?” ધૂતારાની આ વાતને અસંભવિત માનીને ગામડીયાએ કહ્યું, “જો તમે ખાઈ જાઓ તે તમને હું ઇનામમાં એવડે માટે લાડુ આપીશ જે આ દરવાજામાં પેસી શકશે નહીં.” આ રીતે તે બન્નેએ કઈ એક વ્યક્તિને પોત પોતાની પ્રતિજ્ઞાને સાક્ષી બનાવ્યું. હવે તે ધૂતારાએ તે ખેડૂતના બધાં ચિભડાને ચેડાં ડાં ખાઈને એંઠાં કરી નાખ્યાં. અને એક તરફ મુકી દીધાં. તે કહેવા લાગ્યું, જે ખેડૂત ! મેં તારાં બધાં ચિભડાં ખાઈ લીધાં. તેથી તું તારી શરત પ્રમાણે ને લાડુ મને આપ.” ગામડીયાએ કહ્યું “શા માટે આપું? તમે બધાં ચિભડાં ખાધાં નથી. ખાધા પછી તે લાડું આપવાની શરત છે ” ધૂતારાએ કહ્યું, “વાહ! ભાઈ વાહ! કેણું કહે છે કે મેં તારાં બધાં ચિભડાં ખાધાં નથી? તને શ્રી નન્દી સૂત્ર ૨૮૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ એ વાત મંજૂર ન હોય તે તું તેને વેચવા માટે બજારમાં લઈ જા પછી જે જે તને ખાતરી થશે કે મેં તારાં આ બધાં ચિભડાં ખાધાં છે કે નહીં? ખેડૂતે નાગરિક ધૂતારાની તે વાત માન્ય કરી. હવે તેઓ બને તે ચિભડાંને લઈને બજારમાં આવ્યા, અને ત્યાં તેને મૂકીને વેચવા લાગ્યા. ગ્રાહકે એ ત્યાં આવીને એવું કહેવા માંડયું કે આ બધાં ચિભડાં તે કેઈએ ખાધેલાં છે. એવું સાંભળતાં જ તે ધૂતારાએ તે ખેડૂતને કહ્યું, “જે ભાઈ! આ બધા લેકે શું કહે છે? હવે તે તને ખાતરી થઈને?” ધૂતારાનાં એ વચને સાંભળીને તે ગામડીયે ખેડૂત ક્ષોભ પાપે અને તે વિચારવા લાગ્યો. “એવડે માટે લાડ હું આ માણસને કયાંથી લાવીને આપું?” આ પ્રકારની ચિતાથી વ્યાકુળ થઈને તે ખેડૂતે તે ધૂતારાથી પિતાને બચાવ કરવા માટે કહ્યું, “ભાઈ, તમે તેના બદલામાં મારી પાસેથી એક રૂપીયા લે.” પણ તે ધૂતારાએ તેની તે વાત મંજૂર ન કરી. છેવટે વધતાં વધતાં તે ખેડૂતે તેને સો રૂપીયા આપવાનું કહ્યું. પણ વધારે મેળવવાની ઈચ્છાથી તેણે તે રકમ લેવાની ના પાડી. ગામડીયાએ વિચાર્યું ” ભારે મુશ્કેલી ઉભી થઈ છે. હવે શું કરું ? ખેર! છે હાથીને હાથી જ ખસેડી શકે છે.” આ કહેવત પ્રમાણે આ ધુતારાને કઈ બીજા નાગરિક ધૂતારા વડે જ સમજાવી શકાશે. ” એમ વિચારીને તેણે તે છતારાને કહ્યું, “ તમે થોડી વાર અહીં ભે, તમે જે માગશે તે આપીશ.” એ વિચાર કરીને તે શહેરના કેઈ બીજા ધૂતારાને જઈને મળ્યો. હવે શું થયું ? તે ગામડીયા ખેડૂતને બીજા ધૂતારાએ બુદ્ધિ આપી (યુક્તિ બતાવી) તે બુદ્ધિબળે તે એક કદઈની દુકાનેથી મેટે એ લાડુ લઈ આવ્યો. અને તે મતિર્ષિ ધુતારાની પાસે આવી પહોંચે અને શરતને જે સાક્ષી હતું તેને પણ બોલાવી લીધા. એ બધાની સામે તેણે લાડુને દરવાજાની એક તરફ મૂકે અને કહેવા લાગ્યા, “હે લાડુ! જા ! જા ! પણ તે લાડુ તે જગ્યાએથી ખસ્યા નહીં. ત્યારે ગામડીયાએ સાક્ષીઓની સામે એવું કહ્યું કે મેં આપ લેકેની આગળ એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે હું હારીશ તે આ નગરના દરવાજામાંથી નહીં નીકળે તે માટે લાડુ આપીશ, તે આ લાડુ અહીંથી ચાલતું નથી. તે આપ તેને લઈ લે. હવે હું મારી પ્રતિજ્ઞાથી મુક્ત થયે છું ?” તેના આ કથનની સાક્ષીઓએ તથા બીજા નાગરીકેએ પણ પ્રશંસા કરી. અને તેની વાતને માન્ય પણ કરી. આ રીતે તે ખેડૂતે ઓત્પત્તિકી બુદ્ધિના પ્રભાવથી તે નાગરીક ધુતારાને પરાસ્ત કર્યો અને તે પિતાને ઘેર ગયે. રા આ બીજું પણ દષ્ટાંત સમાપ્ત મારા શ્રી નન્દી સૂત્ર ૨૮૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષષ્ટાન્તઃ ત્રીજુ વૃક્ષદૃષ્ટાંત— એક વનમાં માંખાનાં અનેક વૃક્ષ હતાં. તેના ઉપર ઘણા વાનરા રહેતા હતા. ફળ પાકવાની મેાસમમાં તે વૃક્ષો પર ફળે લાગતાં, તા તેમને જોઈ ને ત્યાંથી પ્રસાર થતા મુસાફરાનુ મન તે કળાને તાડીને ખાવા માટે લલચાતુ, હતુ, પણ કરે શું? કારણ કે તે વૃક્ષો ઉપર વાનરા રહેતા હતા તેથી રાહગીરા તે કુળા ખાઇ શકતા નહીં. પછી તેમણે પોતાની બુદ્ધિથી ફળ મેળવવાની યુક્તિ શેાધી કાઢી. તેઓ વાનરાઓને પથ્થર મારવા લાગ્યાં, ત્યારે વાનરાએ તેવૃક્ષોનાં કળા તાડી તાડીને તે રાહગીરાને મારવાની ભાવનાથી ફેકવા લાગ્યા. આ રીતે રાહગીરાને અનાયાસે જ કેરી ખાવાને મળી ગઈ. । આ ત્રીજી વૃક્ષનું દૃષ્ટાંત સમાસ ૫૩।। ક્ષુલ્લકષ્ટાન્તઃ ચેાથુ ક્ષુલ્લક દૃષ્ટાંત– અઢી હજાર વર્ષ પહેલાંની આ કથા છે, જ્યારેં પ્રસેનજિત નામના રાજા રાજગૃહ નગરમાં રાજ્ય કરતા હતા. તેને અનેક પુત્ર હતા. તે બધામાં શ્રેણિક નામના પુત્ર જ એવા હતા કે જે રાજલક્ષ@ાથી યુક્ત હોવાને કારણે તેને વધારે પ્રિય હતા, પરંતુ તેના તે પ્રેમ ખીજા પુત્રાના જાણવામાં આવતા નહીં', કારણ કે રાજા તેને માટે કંઇ આપતા પણ નહીં અને તેની સાથે પ્રેમથી ખાલતા પણ નહી'. એવુ પણ તે તેને માટે કરતા ન હતા કે એવું કરવાથી ખીજા પુત્રાના મનમાં ઈર્ષા થાય અને તેએ તેને મારી નાખે. તે પણ તેના મનમાં તે ચિન્તા હમેશા રહેતી હતી કે શ્રેણિકની રક્ષામાં કોઈ ત્રુટિ રહેવી જોઈ એ નહીં. શ્રી નન્દી સૂત્ર એક દિવસની વાત છે કે શ્રેણિકને પોતાના પિતા પાસેથી કંઈ પણ નહી મળવાથી તે ગમગીન થઇને પેાતાના મહેલમાંથી બહાર જવા નીકળી પડયો. ચાલતા ચાલતે તે વેન્નાતટ નામનાં કેાઈ એક નગરમાં જઇ પહેાંચ્યા. ત્યાં ધન્ય નામના એક શેઠ રહેતા હતા. તેની દુકાન ચાલતી હતી. નગરમાં ૨૮૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ પહેંચીને શ્રેણિક તેમની દુકાને જઈ ને બેસી ગયો. તે શેઠે તે જ રાત્રે એક એવું સ્વપ્ન જોયું હતું કે મારી પુત્રીને વિવાહ કે સર્વગુણસંપન્ન કુમારની સાથે થઈ ગયો. શ્રેણિકના પૂન્ય પ્રભાવે તે દિવસે શેઠને ઘણા દિવસથી સંગ્રહ કરેલ માલ વેચાઈ ગયે, તથા કેઈ સ્વેચ્છની પાસેથી તેને ઘણું કીમતી રત્ન એ જ દિવસે થેડી કીમતમાં મળી ગયું, તેથી તેણે માન્યું કે આજને આ બધે લાભ મારી પાસે આવેલ આ વ્યક્તિના પ્રભાવે જ મળે છે. આજ સુધી આ દુકાનમાં જેટલો લાભ થયો નથી એટલે લાભ આજે મને મળે છે, તેનું આ વ્યક્તિ સિવાય બીજું શું કારણ સંભવી શકે ? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને એ પણ વિચાર થયે કે આ છોકરે દેખાવમાં કેટલે બધે સુંદર છે જે જોનારના મનને તેના તરફ આકર્ષે છે. જે સુંદર કુમાર મેં સ્વપ્નામાં જે હતું તે આ કુમાર જ હા જોઈએ એમ લાગે છે. આ પ્રમાણે વિચારધારામાં લીન થયેલ તે શેઠે તે કુમારને વિનયપૂર્વક પૂછયું “ આપ કેને ત્યાં અતિથિ થઈને આવ્યા છે ?” તે સાંભળીને કુમારે જવાબ આપે, “આપને ત્યાં ” હવે શું થયું ? જેમ વર્ષાકાળે કદમ્બનું ફૂલ વિકસે છે તેમ કુમારનાં આ વચને સાંભળીને શેઠનું સમસ્ત શરીર આનંદેલ્લાસથી પુલક્તિ થઈ ગયું. તેઓ તરત જ દુકાનેથી ઉભા થઈને કુમારને માનપૂર્વક પોતાને ઘેર લઈ ગયા. ત્યાં તેમણે યોગ્ય ભેજનાદિ સામગ્રી વડે કુમારનો ખૂબ આદરસત્કાર કર્યો, કુમાર જેટલા દિવસ ત્યાં રહ્યો એટલા દિવસ સુધી શેઠને વેપારમાં સારો લાભ મળતો રહ્યો. તેથી તેને ઘણે પુન્યશાળી માનીને શેઠ કેટલાક દિવસો વ્યતીત થયા પછી પોતાની પુત્રી નન્દાનાં લગ્ન તેની સાથે કર્યા. વિવાહ કર્યા પછી કેટલેક દિવસે શેઠની પુત્રી નંદા ગર્ભવતી થઈ. હવે રાજગૃહ નગરમાં શ્રેણિકના ચાલ્યા જવાથી ભારે ખળભળાટ મચે પ્રસેનજિત રાજાએ એ જ દિવસથી તેની શોધ કરાવવા માંડી. ધીરે ધીરે સમા. ચાર મળ્યા કે શ્રેણિક વેન્નાતટ નગરમાં ધન્ય શેઠને ઘેર રહે છે, અને તેમનો જમાઈ થઈને ઘણું આનંદમાં પિતાને સમય વ્યતીત કરે છે. એક દિવસની વાત છે કે જ્યારે પ્રસેનજિત રાજાને પિતાને અન્તકાળ નજિક છે તેમ લાગ્યું, ત્યારે તેમણે શ્રેણિકને બોલાવવા માટે પોતાને ત્યાંથી ઊંટવાહકોને તેની પાસે મોકલ્યા. તેમણે ત્યાં જઈને કહ્યું, “કુમાર ! આપ જલદી ઘેર આવે, રાજાએ આપને ઘણા જલદી બોલાવ્યા છે. ” તે ઊંટવાહકની આ વાત સાંભળીને અને પિતાની આજ્ઞાને માથે ચડાવીને, શ્રેણિક સગર્ભા નન્દાને ત્યાં જ મૂકીને તે લોકેની સાથે જ રાજગૃહ જવા ઉપડશે. શ્રેણિક જ્યારે ત્યાંથી રવાના થશે ત્યારે તેણે પિતાના ગામ આદિને બધે પરિચય નંદાના નિવાસસ્થાનની દિવાલ પર લખી દીધો હતો. જ્યારે શ્રેણિકને ત્યાંથી ગમે ત્રણ માસ પસાર થયા ત્યારે દેવલેકમાંથી ઍવીને ગર્ભમાં આવેલ મહાપ્રભાવશાળી બાળકને પ્રભાવે નંદાને એ દેહદ ઉત્પન્ન થયો કે હું હાથી પર સવાર થઈને ગરીબ લોકોને પુષ્કળ દાન શ્રી નન્દી સૂત્ર ૨૯૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ આપું અને અમારિઘાષણા દ્વારા જીવાને અભયદાન આપુ. નંદાના પિતા એ પેાતાની પુત્રીના આ દોહદને જાણીને તે પૂરા કરવા માટે વૈજ્ઞાતટ નગરના રાજાની આજ્ઞા લઇને દાન પુન્ય સહિત અમારિઘાષણા દ્વારા જીવને અભયદાન દઈને પેાતાની પુત્રીના દોહદ પૂરો કર્યાં. નંદાના ગર્ભના સમય ધીમે ધીમે વ્યતીત થવા લાગ્યા. કાલક્રમે નવ માસ અને સાડાસાત રાત્રિ પસાર થતાં તેણે દસે દિશાઓને પ્રકાશિત કરનાર પ્રાતઃકાળના સૂર્યમંડળ જેવાં, પાતાના તેજથી દિશાઓને પ્રકાશિત કરતા એક મહાતેજસ્વી પુત્રના જન્મ આપ્યા. ખાર દિવસ પછી ધન્યશેઠે અભયદાનના દેહદ અનુસાર તે નવાગત બાળકનું નામ અભયકુમાર રાખ્યુ. નંદનવનમાં જેમ કલ્પવૃક્ષ વધે છે તેમ અભયકુમાર પણ પેાતાના દાદાને ત્યાં સુખપૂર્ણાંક માટે થવા લાગ્યા, જેમ જેમ તે મેટા થતા ગયા તેમ તેમ તે અનેક પ્રકારની કળા પણ શીખતે ગયા. આ રીતે ખીર ધીરે તે સઘળી કળાઓમાં પાર ગત થયા. k એક દિવસ અભયકુમારે તેની માતાને પૂછ્યું. “ માતાજી ! એ તે બતાવા કે મારા પિતાજી કેણુ છે અને કયાં રહે છે ? ” પુત્રની આ વાતથી પ્રભાવિત થઈને તેની માતા નન્દાએ આદિથી અન્ત સુધીનું તેના પિતાનું વૃત્તાંત તેને સંભળાવ્યુ, અને દિવાલ પર લખેલ તેમનુ ઠેકાણું પણુ તેને ખતાંવ્યું. માતાના કહેવાથી તથા દિવાલ પર લખેલ પરિચય જોઈને જ્યારે અભયકુમારને તેના પિતાને પરિચય મળ્યે ત્યારે તે તેની માને કહેવા લાગ્યા, માતા ! ચાલા, આપણે બન્ને રાજગૃહ નગરમાં જઈ એ.” ચાક્કસ નિણુય થતાં ધન્ય શ્રેષ્ઠીને પૂછીને તે બન્ને રાજગૃહ જવાને ઊપડાં, અને ચાલતાં ચાલતાં રાજગૃહની પાસે આવી ગયાં. અલયકુમાર મહાર બગીચામાં માતાને મૂકીને પાતે પિતાને મળવા માટે રાજગૃહ નગરમાં જવા લાગ્યા. ત્યાં તેણે વાકાનુ એક ટેચ્છુ જોયુ જે એક નિર્જળ કુવાને ચારે તરફથી ઘેરીને ઉભું હતું. અલયકુમાર તરત જ ત્યાં પહોંચ્યું, અને લેાકેાને પૂછવા લાગ્યા કે લેાકેાનુ ટાળુ અહીં શા માટે એકઠું' થયું છે? લેાકાએ જવાખ આપ્યા, ** આ કુવામાં રાજાની વીંટી પડી ગઈ છે. જે વ્યક્તિ ઉપર ઉભા ઉભા જ પેાતાના હાથે તેને બહાર કાઢશે, તેને રાજા મેટ્ ઈનમ આપશે. ’ લોકોની આ વાતની ખાતરી કરવા માટે અભયકુમારે ત્યાં ઉભેલા રાજપુરુષોને પૂછ્યું` તા તેમણે પણ એ જ પ્રમાણે કહ્યું, તે સાંભળીને અભયકુમારે રાજપુરુષાને કહ્યું, “જો રાજા પોતાની પ્રતિજ્ઞામાં દૃઢ હાય તા હું કૂવામાંથી રાજાની વીંટી બહાર ઉભા રહીને જ કાઢી શકું તેમ છું.” અભયકુમારની આ વાતથી પ્રસન્ન થઇને તેમણે કહ્યુ', “ ભદ્ર! આપ આપનુ કામ પૂરૂ કરી. રાજા પેાતાની પ્રતિજ્ઞાનું અવશ્ય પાલન કરશે.” આ વાતને સાંભળીને અભયકુમારે કુવામાં કઇ બાજુએ વીટી પડી છે તે ધ્યાનપૂર્વક જોયું, પછી તેણે કાઇ જગ્યાએથી છાણ લાવીને તેના શ્રી નન્દી સૂત્ર ૨૯૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉપર નાખ્યું, છાણમાં તે વીંટી ચાટી ગઈ. ત્યાર બાદ તેણે તે છાણ ઉપર સૂકું ઘાસ નાખીને કઈ પણ રીતે ત્યાં અગ્નિ સળગાવ્યું. આ રીતે છાણ સૂકાઈ જતાં બીજા કુવામાંથી પાણી લાવીને તે કુવાને પાણીથી ભરી દીધે. એટલું પાણી ભર્યું કે તે કુએ કાંઠા સુધી ભરાઈ ગયા. વીંટી વાળું તે સૂકુ છાણ પણ પાણી પર તરવા લાગ્યું. અભયકુમારે કુવા પર ઉભા રહીને જ પોતાના હાથે તે ઉપાડી લીધું. આ રીતે જ્યારે તેની પાસે રાજાની વીંટી આવી ત્યારે લોકોએ તે જોઈને આનંદસૂચક ધ્વનિ કર્યો. રાજાને રાજપુરુષોએ જઈને સમાચાર સંભળાવ્યા ત્યારે તેણે પ્રસન્ન થઈને બાલક અભયકુમારને પિતાની પાસે બોલાવ્યા રાજપુરુષોએ આવીને અભયકુમારને કહ્યું કે “આપને રાજા સાહેબ બોલાવે છે.” અભયકુમાર તેમની સાથે વીંટી લઈને રાજાની પાસે ગયો, અને તે વીંટી ઘણા આનંદ સાથે રાજાને આપી. રાજાએ ખુશી થઈને તેને પૂછયું. “તમે કેણ છે ?” અભયકુમારે કહ્યું, “આપ જાતે જ તેની તપાસ કરો.” રાજાએ તેનાં લક્ષણ આદિ જોઈને એ નિર્ણય કર્યો કે આ કુમાર મારે પિતાને જ પુત્ર છે. રાજાએ પહેલાંની બધી વાતે તેને પૂછી તે તેણે પિતાની પહેલાંની બધી વાતે બતાવી દીધી. આ પ્રમાણે અભયકુમારનાં વચન સાંભળીને રાજા ઘણે સંતોષ પામે. તેણે કહ્યું, “બેટા ! તારી માતા કયાં છે?” અભયકુમારે કહ્યું, “આ નગરની બહાર આવેલ બગીચામાં છે.” તે સાંભળતા જ રાજા સપરિવાર તેની પાસે ગયા. તેમના ત્યાં પહોંચતાં પહેલાં જ અભયકુમાર તેની માતાને બધા સમાચાર આપતો હતે એવામાં રાજા સપરિવાર ત્યાં આવી પહોંચ્યા પતિને આવેલ જેઈને નંદાએ તેમને ચરણે પડીને નમન કર્યું, રાજાએ આભૂષણે આદિ આપીને તેનું ઘણું જ સ્વાગત કર્યું. પછી મોટા ઠાઠ માઠથી પુત્ર સહિત તેને નગરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. રાજા અભયકુમારને પ્રધાન પદ આપીને ઘણું હષ તથા ઉત્સાહપૂર્વક પિતાને સમય વ્યતીત કરવા લાગ્યો. છે આ ચોથું ક્ષુલ્લકદૃષ્ટાંત સમાપ્ત . ૪ શ્રી નન્દી સૂત્ર ૨૯૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ પક્ષાન્તઃ પાંચમુ. વન્દ્વાંત એક સમયની વાત છે. કોઇ એ પુરુષ કેાઈ જળાશયમાં એકી સાથે સ્નાન કરવાને માટે ઉતર્યો. એકની પાસે ગરમ કપડાં હતાં અને બીજાની પાસે સૂતરાઉ કપડાં હતાં. જેની પાસે ગરમ કપડાં હતાં તે જ્યારે જળાશયમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેણે બીજા માણસના સૂતરાઉ કપડાં ઉપાડી લઈને ચાલતા થયા. બીજા માણસે જ્યારે આ જોયું ત્યારે તેને માટા અવાજે કહ્યું “ ભાઈ ! તમારાં ગરમ કપડાં તા અહી' પડચાં છે. મારાં સૂતરાઉ કપડાં તમે લઇ જાઓ છે તે મને તે આપી દે છ પણ તેણે તેની તે વાત સાંભળી જ નહીં અને તે આગળ ચાલ્યા ગયા. તે પણ નાહીધોઇને તેની પાછળ પડયા; અને તેની સાથે થઇ ગયા. બન્ને વચ્ચે ચર્ચા થવા લાગી. વાત એટલે સુધી આગળ વધી કે તે બન્નેને ન્યાય કરાવવા માટે રાજસભામાં જવું પડયું. ન્યાયાધીશે તે બન્નેની વાત સાંભળીને પેાતાના બુદ્ધિબળથી તેના નિકાલ કર્યાં. તેમણે કચેરીના એક સિપાઈ ને આજ્ઞા કરી કે તુ આ બન્ને માણુસના વાળને કાંસકી વડે આળ. તેણે તે પ્રમાણે જ કર્યું. તેથી જેનાં ગરમ વસ્ત્રો હતાં તેના વાળમાંથી ઉનના રેસા નીકળ્યાં. તેથી તે વાત સમજતા વાર ન લાગી કે તે ગરમ વસ્ત્રોના માલિક છે, સૂતરાઉના નહી'. આ પ્રમાણે ન્યાયાધીશ દ્વારા પેાતાનાં સૂતરાઉ કપડાં મેળવીને તે ચાલ્યા ગયા. ॥ ૫ ॥ ! આ પાંચમુ પઢ દૃષ્ટાંત સામાસ ૫ ૫ ૫ શ્રી નન્દી સૂત્ર ૨૯૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ સરષ્ટાન્તઃ છઠ્ઠું સઢ દૃષ્ટાંત– કાઈ પુરુષ ઝાડે કરવા માટે જંગલમાં ગયા. ત્યાં કાઈ સ્થાને તે ડૉ કરવા માટે બેઠા. તે જ્યાં બેઠા હતા તેની જ પાસે કાચીંડાનું એક દર હતું, જે તેણે જોયું ન હતું. ત્યારે ઘરમાં પ્રવેશ કરતા કાચીંડાની પૂંછડીના તેની ગુદાના ભાગે સ્પર્શ થઈ ગયા. કાચીંડાની પૂંછડીના સ્પર્શ થતાં તે પુરુષના મનમાં એવા સદેહ થયા કે તે કાચીંડા ગુદા માર્ગે મારા ઉદરમાં પેસી ગયા છે. આ સ ંદેહવાળા તે પુરુષ પોતાને ઘેર ગયા, પણ “મારા પેટમાં કાચીડા પેસી ગયા છે ” આ ચિન્તાને લીધે તે રાગીની જેમ દિવસે દિવસે દુખળા પડવા લાગ્યા. તેણે ઘણા પ્રકારની ચિકિત્સા કરાવી પણ તે બધી નિષ્ફળ ગઈ. એક દિવસ એક વૈદે તેની સારી રીતે પરીક્ષા કરીને પાતાની તર્કશક્તિથી તેના રાગનુ નિદાન જાણી લીધું, અને તેની એ વાત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ કે તેને કોઈ રાગ જ નથી, માત્ર રોગના ભ્રમ જ છે. પછી તે વદે તેને કહ્યું, ‘હું તમારો રાગ મટાડીશ, પણ તમારે મને સે રૂપીયા આપવા પડશે.' તેણે વૈદ્યની વાતના સ્વીકાર કર્યાં. ત્યારે વૈદ્દે તેને જીલાખ આપ્યા, અને એક માટીના ઠામને રાખથી ભરીને તેમાં એક મરેલા કાચીંડા મૂકીને તેને કહ્યું કે તમારે આ માટીના વાસણમાં જ ઝાડે જવું તે પુરુષે તે પ્રમાણે જ કર્યું. ત્યારે તે વૈદે તે પુરુષને તે પાત્રમાં મરેલા કાચીંડા બતાવીને કહ્યુ, “ જીવા, તમારા પેટમાંથી આ કાચીંડા નીકળ્યા છે. તે મરેલા કાચીં'ડાને જોઇને તેની આશંકાનું નિવારણ થઈ ગયું. અને તે ઘણી ઝડપથી નીરોગી બન્યા. । આ છઠ્ઠું સરટ દૃષ્ટાંત સમાસ ॥ ૬॥ શ્રી નન્દી સૂત્ર ૨૯૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ કાકદ્દષ્ટાન્તઃ સાતમું જાર દષ્ટાંતવેન્નાતટ નામે નગર હતું. ત્યાં રિપુમર્દન નામને રાજા હતા. તેને ધીર. મતિ નામનો એક મંત્રી હતા. એક દિવસ ધીરમતિની પરીક્ષા કરવાને માટે તેને પૂછયું, “આ ગામમાં કેટલા કાગડા રહે છે?” તે સાંભળતા જ તેણે જવાબ આપે, “મહારાજ ! આ ગામમાં સાઠ હજાર કાગડા રહે છે , મંત્રીની આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે “જે તમારી વાત સાચી ન પડે તો કેટલે દંડ ભરશે?” તે સાંભળતા જ મંત્રીએ જવાબ આપે “મહારાજ ! દંડની વાત જ ક્યાં છે? મેં કહ્યા તેટલા જ તે તો છે, પણ છતાં મેં કહેલ સંખ્યા કરતાં તેમની સંખ્યા કદાચ વધારે થાય છે એમ સમજવું કે બહારથી કેટલાક કાગડા આ કાગડાઓને ત્યાં મહેમાન તરીકે આવ્યા છે, અને કદાચ તે સંખ્યા ઓછી થાય છે તેમ સમજી લેવું પડે કે તેમનામાંથી કેટલાક કાગડા બીજે ગામ મહેમાન થઈને ગયા છે.” મંત્રીનાં આ પ્રકારના વચન સાંભળીને રાજા ઘણે ખુશી થશે. છે આ સાતમું કાકદષ્ટાંત સમાપ્ત . ૭૫ ઉચ્ચારષ્ટાન્તઃ આઠમું ઉચ્ચારદષ્ટાંત કેઇ એક નગરમાં કઈ એક બ્રાહ્મણ રહેતે હતો. એક દિવસ તે પોતાની પત્નીની સાથે બીજે દેશ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં માર્ગમાં શ્રી નન્દી સૂત્ર ૨૯૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ તન એક ધૂતારે મન્યા. તે ઘણે ચાલાક હતું. તેણે બ્રાહ્મણની પત્ની સાથે વાતચીતમાં જ પોતાને પ્રેમસંબંધ બાંધી દીધો. થોડે દૂર જતાં તે ધૂતારાએ બ્રાહ્મણને કહ્યું, “આ મારી સ્ત્રી છે. ” ધૂતારાની વાતથી નારાજ થઈને બ્રાહ્મણે કહ્યું, ભાઈ, આ તમે શું કહે છે? એવું બોલશે મા. આ તે મારી જ પત્ની છે.” આ રીતે તે બન્ને વચ્ચે પરસ્પરમાં વધારેમાં વધારે વાદવિવાદ થયો. છેવટે ન્યાય કરાવવાને માટે તે બન્ને રાજકચેરીએ પહોંચ્યા. ન્યાયાધીશે તેમની વાત સાંભળીને તે બન્નેને જુદા જુદા સ્થાને બેસાડયા, અને પૂછયું, “કહે, કાલે તમે શું ખાધું હતું ?” બ્રાહ્મણે કહ્યું, “સાહેબ ! મેં તથા મારી પત્નીએ તલના લાડુ ખાધા હતા,” ધૂને બોલાવીને એ જ પ્રશ્ન પૂછયે તે તેણે બીજી કઈ ચીજ ખાધી હતી તેમ બતાવ્યું. હવે ન્યાયાધીશે સાચા-ખોટાની પરીક્ષા માટે પોતાની બુદ્ધિથી તે બન્નેને વિરેચક ઔષધિ આપી. તે વડે બ્રાહ્મણનું કથન સાચું ઠર્યું. પછી બ્રાહ્મણને તેની પત્ની સેંપીને ન્યાયાધીશે ધૂર્તને સજા કરી. | ૮ | || આ આઠમું ઉચ્ચારદષ્ટાંત સમાપ્ત | ૮ | ગજદ્દષ્ટાન્તઃ નવમું ગજદષ્ટાંત– વસન્તપુર નામે એક નગર હતું. ત્યાંના રાજાએ વિશિષ્ટ બુદ્ધિવાળો મંત્રી મેળવવાને માટે આ પ્રમાણે એક ઉપાય કર્યો–કમાં હાથી બાંધવાના ખીલા સાથે તેણે એક હાથી બંધાવ્યું, અને આ પ્રમાણે ઘોષણું કરાવી કે જે કોઈ આ હાથીનું વજન કરી આપશે તેને ઈનામ રૂપે ઊંચે હો આપવામાં આવશે. આ ઘોષણ સાંભળીને કેઈ એક વિશિષ્ટ બુદ્ધિસંપન્ન માણસે હાથીનું વજન કરી આપવાની શરત મંજૂર કરી. પછી તેણે આ રીતે તેને તે -કોઈ જળાશયમાં લઈ જઈને તેણે તે હાથીને એક હોડીમાં ચડાવ્યું, પછી તે નૌકા પાણીમાં ચલાવી તેને જેટલે ભાગ પાણીમાં ડૂબી ગ ત ભાગમાં તેણે એક લીટી દેરી દીધી, પછી હાથીને હોડીમાંથી ઉતારી નાખ્યો અને હોડીમાં એટલાં પથ્થર ભર્યા કે જેના વજનથી લીટી કરેલા ભાગ સુધી હેડી પાણીમાં ડૂબી ગઈ. પછી એ બધાં પથ્થરને હેડીમાંથી બહાર કાઢીને તેમનું વજન કર્યું તે જેટલું તેમનું વજન થયું તે હાથીનું વજન માની લીધું. આ પ્રકારની તેની તીવ્ર બુદ્ધિથી રાજા ઘણે પ્રસન્ન થયા. | ૯ | આ નવમું ગજદષ્ટાંત સમાસ | ૯ | શ્રી નન્દી સૂત્ર ૨૯૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ ભણ્ડનષ્ટાન્તઃ દસમું ભણ્ડનદૃષ્ટાંત—— એક પુરુષ હંમેશાં કેાઈ એક રાજા પાસે રહેતા હતા. રાજા તેની આગળ પેાતાની રાણીનાં ખૂબ વખાણ કર્યાં કરતા હતા. તે પણ તેને ઘણા રસપૂર્વક સાંભળતા હતા. એક દિવસ જ્યારે રાજાએ તેને એવું કહ્યું કે મારી રાણી ઘણી ચતુર અને આજ્ઞાકારિણી છે ત્યારે તેણે તેને જવાબ આપ્યા, “ સારૂં, પણ જો તે તમારી બધી આજ્ઞા પાળતી હાય તા તેમાં તેના પોતાના સ્વાર્થ રહેલા છે. પાતાના સ્વાર્થ સાધવા માટે જ તે આપની પ્રત્યેક આજ્ઞા સ્વીકાર્યો કરે છે. જો મારા આ કથનમાં તમને કોઈ પણ પ્રકારના સંશય હોય તો આપ તેની કસોટી કરી શકે છે. આ પ્રમાણે કરે—આજે જ તેની પાસે જઇને કહે કે હું' બીજી રાણી કરવા માગુ છું. અને તેને જે પુત્ર થશે તેને જ હું રાજ્ય આપવા માગુ છુ. આલા, મારી આ વાત આપને મંજુર છે કે નહીં ? માન્ય હાયતા જ હું મારી આ વિચારધારાને સફળતાનું રૂપ આપીશ. ’’ તે પુરુષની આ સલાહ પ્રમાણે રાજાએ ખીજે દિવસ રાણી પાસે જઈને પૂર્વોક્ત વાત તે પુરુષ કહ્યા પ્રમાણે જ કહી દીધી. તે સાંભળીને રાણીએ જવાખ આપ્યા, “ એમાં મને કાઈ વાંધેા નથી, પણ આપના જે એવા વિચાર છે કે આપ તેના જ પુત્રને રાજ્ય સાંપશે તે વાત મને મંજુર નથી, મારા જ પુત્ર રાજ્યના અધિકારી થશે. ” રાણીનાં આ વચનાથી રાજાને સહેજ હસવું આવ્યું. રાણીએ રાજાને તે હાસ્યનું કારણ પૂછ્યું તે તેણે કંઈ જવાખ આપ્યા નહીં. ત્યારે ફરીથી તેણે કારણ જાણવાના આગ્રહ કર્યો. છેવટે રાજાએ જે વાત બની હતી તે તેને કહી. રાણીને તે પુરુષ પર ઘણા ક્રોધ ચડયા અને આવેશમાં ને આવેશમાં તેણે તે પુરુષને દેશવટાની આજ્ઞા આપી દીધી. રાણીના આ હુકમથી ચિન્તાતુર થયેલ તે પુરુષે વિચાર કર્યાં હવે શા ઉપાય કરવા ? - છેવટે તેને એક યુક્તિ જડી અને તે યુક્તિ પ્રમાણે તેણે જોડાનુ એક ઘણુ ભારે પોટલું બાંધીને તેને માથે ઉપાડી લીધું, અને રાણીને કહ્યું કે હું અહીં થી બીજા દેશમાં જઉં છું. ” રાણીએ પૂછ્યું, “તા આ જોડાનું પાટલું શા માટે માથે મૂકયું છે?” તેણે જવાબ આપ્યા, આટલા જોડાથી જેટલા દેશામાં 66 શ્રી નન્દી સૂત્ર ૨૯૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ જઈ શકીશ એટલા દેશમાં આપની અપકીતિ કરીશ.” રાણીએ પિતાની અપકીર્તિના ભયથી તેને દેશવટે આપવાની પિતાની આજ્ઞા પાછી ખેંચી લીધી. આ દશમું લંડનષ્ણાત સમાપ્ત . ૧૦ | ગોલકદ્દષ્ટાન્તઃ અગિયારમું ગેલકદષ્ટાંતકે એક બાળકના નાકની અંદર લાખની ગેળી ઊંડી ઉતરી ગઈ. જ્યારે તેના પિતાએ બાળકની આ સ્થિતિ જોઈ ત્યારે તે તરત જ તેને એક સોની પાસે લઈ ગયો. સનીએ ઘણું ચતુરાઈથી તે ગેળીને બહાર કાઢવાને પ્રયત્ન કર્યો. સૌથી પહેલાં તેણે લોઢાની એક પાતળી સળી લીધી. તેને અંગીઠીમાં ગરમ કરી. અને ધીમે ધીમે તે લાખની ગેળીમાં તેને ભેંકી. આ પ્રમાણે થોડી વાર કરતા રહેવાથી તે લાખની ગોળી ગળીને નાકમાંથી બહાર નીકળી આવી. પછી તેને બહાર ખેંચી લીધી છે ૧૧ , છે આ અગિયારમું ગેલકદષ્ટાંતસમાપ્ત ૧૧ સ્તભદ્દષ્ટાન્તઃ બારમું સ્તમ્ભષ્ટાંત– કેઇ એક રાજાએ યોગ્ય મંત્રી મેળવવાને માટે નગરની પાસેના વિશાળ તળાવની વચ્ચે સ્થંભ ઉભે કરાવીને એવી ઘોષણા કરાવી કે જે કઈ માણસ તળાવના કાંઠે બેઠાં બેઠાં દેરડા વડે આ થાંભલાને બાંધી દેશે તેને રાજા એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ પ્રકારની ઘેાષણ સાંભળીને કેઈ બુદ્ધિશાળી માણસે તે કામ કરવાનું માથે લીધું. પછી જળાશયને એક કાંઠે તેણે એક લોઢાને ખીલ ખેડયો અને તેમાં દેરડું બાંધીને તે દેરડાને તળાવની ચારે તરફ તેણે ફેરવ્યું. આ પ્રમાણે ચારે ખૂણે દેરડું ફરી વળવાથી વચ્ચેનો તે સ્થંભ તે દેરડા દ્વારા અનાયાસ બંધાઈ ગયો. તે માણસનું આ બુદ્ધિચાતુર્ય જોઈને રાજાએ ઘણી પ્રસન્નતા પ્રગટ કરીને તેને પિતાના રાજ્યનું પ્રધાનપદ સેંચ્યું. ૧૨ આ બારમું “તમ્મદષ્ટાંત” સમાપ્ત ૧૨ | શ્રી નન્દી સૂત્ર ૨૯૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકષ્ટાન્તઃ તેરમું ક્ષુલ્લક ( ખાલક) દૃષ્ટાંત-~ કાઈ પરિવાજિકાએ રાજાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે હું સઘળાં કામ કરી શકું છું. કળાઓમાં મને પરાજિત કરી શકે તેવી કઈ વ્યક્તિ નથી. કારણ કે કાઇ પણ કળાના મને અનુભવ ન હેાય તેવુ નથી. હું સઘળી કળાઓમાં નિપુણ છું” તેની એવી વાત સાંભળીને રાજાએ ધાષણા કરાવી કે જો કોઈ કળાકાર કળાઓમાં પરિવ્રાજિકાને પરાજિત કરી શકે તેમ હાય તા તે તેની પાસે પેાતાની કળાનિપુણતા પ્રગટ કરવા માટે આવે, જે તે તેની સમક્ષ વિજય પ્રાપ્ત કરવાના અધિકારી સાખીત થશે તે તેને મારા તરફથી વધારાનું ઈનામ પણ આપવામાં આવશે. આ ઘાષણા સાંભળીને એ જ વખતે રાજાની પાસે એક ખળક આવ્યેા અને આવતાં જ તેણે કહ્યુ '' મહારાજ ! હું પરિવાજિકાને હરાવી શકું તેમ છું પરન્તુ આપ મારા એક અપરાધ માફ કરાતા જ તેમ બની શકશે. ” શાએ તેને અભય દઈને કહ્યું “તારા અપરાધ માફ કરીશ, તારૂ કળાકૌશલ ખતાવ. ” ખાળકને જોઈને પરિત્રાજિકા કહેવા લાગી, “ આ નાનકડા બાળક કળાઓમાં શી કુશળતા પ્રગટ કરી શકવાના છે? અને મારો પરાજય કેવી રીતે કરી શકશે ? પરિવ્રાજિકાના આ પ્રકારના આક્ષેપ સાંભળીને તે માળકે ત્યારે જ લંગાટી છેાડી નાખીને નગ્નાવસ્થામાં જ અનેક પ્રકારનાં આસને બતાવવાના પ્રારંભ કર્યાં. જ્યારે તેણે પૂર્ણરૂપે પાતાનું કામ પૂરૂં કર્યું ત્યારે તેણે પરિત્રાજિકાને કહ્યું, “ પરિત્રાજિકા ! તમે પણ મારા પ્રમાશેની મુદ્રામાં તમારૂ કળાકૌશલ અતાવે. ” બાળકની આ વાત સાથે અસમ્મત થઈ ને તે પોતાનુ કળાકૌશલ્ય એ રીતે બતાવવાને અસમર્થ થઇ. તે કારણે બાળકની પાસે તેણે પાતાના પરાજય સ્વીકારી લીધે અને ત્યાંથી નારાજ થઇને તે ચાલી ગઈ. લેાકેાએ બાળકની ખૂબ પ્રશ’સા કરી. ।।૧૩।। ॥ આ તેરમું ક્ષુલ્લક ( બાળક ) દૃષ્ટાંત સમાપ્ત ।। ૧૩ । શ્રી નન્દી સૂત્ર ૨૯૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ માર્ગદ્રષ્ટાતઃ ચૌદમું ના દષ્ટાંતએક સમયની વાત છે કે કેઈ પુરુષ પિતાની પત્ની સાથે રથમાં બેસીને બીજે ગામ જતે હતે. મુસાફરી દરમિયાન માર્ગમાં તેની પત્નીને ઝાડે ફરવા જવાની જરૂર પડી, તે થોડે દૂર જઈને ઝાડે ફરવા બેઠી. એવામાં એક વિદ્યા ધરી, કે જે તે સ્થાને રહેતી હતી, તેણે રથમાં બેઠેલ તે સુંદર યુવાનને જે. જોતાં જ તે તેના ઉપર માહિત થઈ ગઈ એ જ વખતે તેણે પિતાની વિદ્યાના પ્રભાવથી તેની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને તેની પાસે આવીને તે રથમાં બેસી ગઈ એવામાં ઝાડે જવાનું કામ પતાવીને તેની પિતાની પત્ની આવી પહોંચી. તેણે આવતાં જ જેવી તે વિદ્યાધરીને રથમાં બેઠેલી જોઈ અને વિદ્યાધરીએ તેને આવતી જોઈ ત્યારે તે બનાવટી સ્ત્રીએ તે યુવાનને કહ્યું, “જુવો, આ કેઈ વ્યનરી મારા જેવું રૂપ બનાવીને તમારી પાસે આવી રહી છે. તેથી આપ જલદી રથને અહીંથી હંકારી મૂકે.બનાવટી સ્ત્રીની એવી વાત સાંભળીને તેણે રથને ત્યાંથી આગળ હંકારવા માંડયો. ખરી પત્નીએ જ્યારે તે જોયું ત્યારે તે રોતી રોતી રથની પાછળ દોડવા લાગી. યુવાને જ્યારે તેને આર્તનાદ સાંભળે ત્યારે તેને તેના પર દયા આવી, અને તેણે રથની ગતિ થેડી ઘટાડી નાખી. બને સ્ત્રીઓ પરસ્પર ઝગડે કરવા લાગી અને એ જ હાલતમાં ગામમાં આવી પહોંચી. ત્યાં આવતાં જ પહેલી સ્ત્રીએ બીજી સ્ત્રી પર ફરિયાદ કરીને તેને કચેરીમાં ન્યાયાધીશની આગળ હાજર કરી. ન્યાયાધીશે પુરુષને પૂછયું, “કહે આ બેમાંથી તમારી પત્ની કેણ છે?” પુરુષે કહ્યું, “સાહેબ, તેને નિર્ણય કરવાને હું અસમર્થ છું. જ્યારે પુરુષની અસમર્થતા ન્યાયાધીશે જોઈ ત્યારે તેમણે તેને ત્યાંથી દૂર કલીને તે બન્ને સ્ત્રીઓને કહ્યું, “તમારા બનેમાંથી જે અહીં ઉભી ઉભી પિતાના હાથથી સૌથી પહેલાં તેને સ્પર્શ કરશે એ જ તેની પત્ની અને તેને જ તે પતિ માનવામાં આવશે ” ન્યાયાધીશની આ વાત સાંભળતાં જ વિદ્યાપારીએ દિવ્ય શક્તિના પ્રભાવથી પિતાને હાથ લંબાવીને ત્યાં ઉભા ઉભા જ તે પુરુષને પહેલાં સ્પર્શ કર્યો. આ સ્થિતિ જોઈને ન્યાયાધીશ સમજી ગયાં કે “આ વિદ્યાધરી છે,” અને તેમણે કહ્યું, “બસ હવે તું અહીંથી ચાલી જા. તું આની પત્ની નથી. આ સ્ત્રી જ તેની પત્ની છે. તે તે વિદ્યાધરી છે. દિવ્યશક્તિના પ્રભાવથી જ તે તારો હાથ લંબાવ્યો છે.” આ પ્રમાણે ઔત્પત્તિકી બુદ્ધિથી ન્યાયાધીશે આ ફરિયાદને ગ્ય નિર્ણય કરીને તે સ્ત્રી તેના પતિને સેંપી. છે આ ચૌદમું માર્ગદષ્ટાંત સમાપ્ત ૧૪ છે શ્રી નન્દી સૂત્ર ૩૦૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીષ્ટાન્તઃ પંદરમું સ્ત્રી દષ્ટાંતમૂળદેવ નામને એક માણસ હતો. તેને કંડરીક નામનો મિત્ર હતા. તેઓ બને કેઈ સ્થળે જતાં હતાં. જે માગે તેઓ જતાં હતાં એ જ માર્ગ ઉપરથી કઈ બીજે માણસ પોતાની પત્નીને સાથે લઈને તેમના તરફ આવતું હતું. કંડરીકે જેવી તેની પત્નીને જોઈ કે તે તેના પર મોહિત થઈ ગયે. તેણે મૂળદેવને કહ્યું, “ભાઈ! જે મને આ સ્ત્રી મળશે તો જ હું જીવી શકીશ, નહીં તો જીવી શકીશ નહીં કંડરીકની એવી વાત સાંભળીને મૂળદેવે તેને કહ્યું, “ઉતાવળ કરે મા ધીરે ધીરે હું તારી મરથ પૂરે કરીશ.” આમ કહીને તેણે તેને આશ્વાસન આપ્યું. હવે તેઓ અને તેમની નજરે ન પડે એટલે દૂર ચાલ્યા ગયા. ત્યાર બાદ મૂળદેવે કંડરીકને સ્ત્રીને પોષાક પહેરાવીને એક વન નિકુંજમાં બેસાડી દીધો અને પોતે રસ્તા પર આવીને બેસી ગયે. ચાલતાં ચાલતાં પેલે પુરુષ પણ પત્નીની સાથે ત્યાં આવી પહોંચ્યો. મૂળદેવે તેને કહ્યું “આ વન નિકુંજમાં મારી પત્ની બેઠી છે, તેને પ્રસવકાળ તદ્દન નજદીક આવ્યો છે. તે આપ કૃપા કરીને તેની પાસે એક ક્ષણ માત્રને માટે તમારી પત્નીને જવાની આજ્ઞા આપ.” મૂળદેવની આવી કરુણાજનક વાત સાંભળીને તેણે પોતાની પત્નીને ત્યાં જવાની આજ્ઞા કરી. તે પતિની આજ્ઞા થતાં કંડરીક પાસે ચાલી આવી. પણ જ્યારે તેણે સ્ત્રીના વેષમાં છૂપાયેલ પુરુષને જે ત્યારે તે પિતાના શિયળની રક્ષા કરતી કેઈ પણ રીતે પોતાના પતિ પાસે પાછી ફરી છે છે આ પંદરમું સ્ત્રી દષ્ટાન્ત સમાસ છે ૧૫ પતિદ્દષ્ટાન્તઃ સોળમું પતિદેષ્ટાન્તકોઈ એક ખેતરને માલીક એક ખેડૂત હતા. તે કમજોર હતા. તેને કમજોર જોઈને કેઈ બીજા ધૂત ખેડૂતે તેને કહ્યું, “ભાઈ ! આ ખેતરના માલીક તમે નથી, હું છું, કારણ કે મારા સિવાય અહીં બીજે કઈ ખેતરને માલિક ન હાઈ શકે.” આ રીતે આ ખેતર બાબતમાં તે બન્ને વચ્ચે વિવાદ થયો. આપસ આપસમાં તેને કેઈ નિવેડો ન આવતાં તેઓ કચેરીમાં પહોંચ્યા. કચેરીમાં તેમણે પિતપતાની હકીકત રજુ કરી, ન્યાયાધીશે ઘણું ધ્યાનપૂર્વક તે બનેની વાત સાંભળી. છેવટે તેમણે તે દરેકને અલગ અલગ એકાન્તમાં લઈ જઈને પૂછયું શ્રી નન્દી સૂત્ર ૩૦૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ પહેલાં ખેતરના માલિકને પૂછયું, “ગયા બાર વર્ષોમાં દરેક વર્ષ જેટલું અનાજ આ ખેતરમાં પાકયું હોય તે બધાને નામ વાર મને હિસાબ સમજાવો.” આ પ્રમાણે ન્યાયાધીશનું કથન સાંભળીને ખેતરના સાચા માલિકે બાર વર્ષમાં જે જે અનાજ જેટલું જેટલું પાડયું હતું તે બધાના નામનો ઉલ્લેખ સાથે તેનો હિસાબ સમજાવી દીધું. પછી એકાન્તમાં ધૂતને પણ એ જ વાત પૂછવામાં એવી, તે તેણે પહેલા ખેડૂતના કથન કરતાં પિતાનું વિપરિત મંતવ્ય બતાવ્યું. આ પ્રમાણે તે બનેની જુદી જુદી વાત સાંભળીને ન્યાયાધીશે ફરીથી તેમને કહ્યું, “ભાઈઓ! તમે પોતપોતાની સાબીતિઓ રજુ કરો.” ક્ષેત્રપતિએ તરત જ ઘરે જઈને પ્રત્યેક વર્ષના પાકનું પ્રમાણપત્ર લાવીને ન્યાયાધીશ આગળ રજુ કર્યું. પણ ધૂર્ત તેમ કરવાને અસમર્થ નિવડશે. પછી ન્યાયાધીશે તે ખેતર ખેતરના સાચા માલિકને અપાવ્યું અને ધૂતને શિક્ષા કરી છે ૧૬ છે આ સેળયું પતિદષ્ટાંત સમાસ છે ૧૬ | પુત્રષ્ટાન્તઃ સત્તરમું પુત્રદષ્ટાંતકઈ એક વણિકને બે પત્ની હતી. તેમાંની એકને એક પુત્ર હતો બીજીને કંઈ સંતાન ન હતું. જેને સંતાન ન હતું તે સ્ત્રી પિતાની શકયના પુત્રનું ઘણું પ્રેમથી લાલન પાલન કરતી હતી, તેથી તે બાળકને તે ખબર પણ ન હતી કે તે તેની માતા છે કે અપરમાતા. એક દિવસ તે શેઠ બને પત્નીઓ તથા બાળકને લઈને પરદેશ ગયે, પણ દુર્ભાગ્યે તે ત્યાં પહોંચતા જ મરણ પા. તેનું મૃત્યુ થતાં જ તે બન્ને સ્ત્રીઓ વચ્ચે તે બાળકની બાબતમાં ઝગડો ઉભો થયો. એકે કહ્યું-આ મારે પુત્ર છે માટે ઘરની માલિક હું છું. બીજી સ્ત્રીએ કહ્યું-આ તે મારે પુત્ર છે. તેથી હું જ ઘરની માલિક છું. આ રીતે બને વચ્ચે ઝગડો વધતાં તે બન્ને ન્યાયાલયમાં પહોંચી. રાજમંત્રીએ પોતાની બુદ્ધિથી શ્રી નન્દી સૂત્ર ૩૦૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ તેમના ઝગડાને નિર્ણય કર્યો અને રાજપુરૂષોને હુકમ કર્યો કે આ બન્ને પાસે જે ધન છે તેના બે ભાગ પાડો અને બાળકના પણ કરવતથી ચીરીને બે ટુકડા કરો. એક એક ટુકડે તથા દ્રવ્યને એક એક હિસ્સો આ બન્નેને આપે. મંત્રીના એવાં વચન સાંભળતાં જ બાળકની માતાના હૃદયમાં આઘાત લાગ્યો. તેના પર જાણે વજને પ્રહાર પડયે હોય તેમ આઘાત પામેલી તે રડતી રડતી મંત્રીને કહેવા લાગી, “સાહેબ બાળકના બે ટુકડા ન કરાવશે. ભલે આ બાળક તેની પાસે રહે. મને આ હાલતમાં બાળક લેવાની ઈચ્છા નથી. પુત્ર તેને જ આપી દે. તેની પાસે રહેવાથી તે જીવતો તો રહેશે. આ સ્થિતિમાં ઘરની માલિક બનવામાં મને કંઈ સુખ નહીં મળે. ભલે તે જ ઘરની માલિક બને, મને એ વાતનું બિલકુલ દુઃખ નથી. હું તે બીજા લોકોના ઘરનું કામકાજ કરીને અંદગીના બાકીના દિવસે કાપીશ, પણ બાળક તે સુરક્ષિત રહેશે, અને હું ત્યાંથી જ તેને જોઈને આનંદિત થતી રહીશ. મહારાજ! બાળક મરશે તે હું કઈ પણ રીતે જીવી શકીશ નહીં” જ્યારે બાળકની માતા આમ કહેતી હતી ત્યારે વિમાતા એ એવું કંઈ પણ ન કહ્યું. તેથી મંત્રી એ સમજી લીધું કે બાળકની સાચી માતા આ સ્ત્રી જ છે. પેલી નથી. તેથી તેજ ઘરની માલિક થવાની હકદાર છે. તેમ સમજીને તેમણે તે પુત્ર તેને સેંગે અને ઘરની માલિક પણ તેને જ બનાવી. અને બીજી સ્ત્રીને-વિમાતાને સજા કરી. છે ૧૭ આ સત્તરમું પુત્રદૃષ્ટાંત સમાપ્ત પાછા મધુસિન્થદ્દષ્ટાન્તઃ અઢારમું મધુસિકથ (મધપુડા)નું દષ્ટાંતએક નદી હતી. તેના બન્ને કાંઠે માછીમાર રહેતાં હતાં. તેઓ વચ્ચે જાતિવ્યવહાર હોવાં છતાં તેઓ અંદર અંદર ઝગડતાં હતાં. આ ઝગડાને કારણે શ્રી નન્દી સૂત્ર ૩૦૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ બિચારી સ્ત્રીઓ પર મુશ્કેલી આવી પડતી. તેઓ સામે કાંઠે રહેતા પિતાના સગાં-સંબંધીઓને મળવા જઈ શકતી નહીં; છતાં પણ તેઓ જ્યારે પિતપિતાના ધંધાને માટે બહાર જતાં ત્યારે તે સ્ત્રીઓ પોત-પોતાના સંબંધીઓને ત્યાં આવતી-જતી રહેતી. હવે એક દિવસ એવું બન્યું કે કઈ માછણે બીજા કાંઠેથી પિતાના ઘરની પાસેની વૃક્ષકુંજમાં એક મધપૂડો લાગે છે. બીજે દિવસે જ તેના પતિને મધની જરૂર પડી, તેથી તે મધ લેવા માટે બહાર જવા લાગ્યું. ત્યારે તેની પત્નીએ તેને બહાર જતો રોકીને કહ્યું-“મધ લેવા માટે બહાર જશે મા. તમારા ઘરની પાસે જ મધપૂડો લાગેલો છે, ચાલે તે હું તમને બતાવું.” આમ કહીને તે મધપૂડે બતાવવા માટે પતિની સાથે ગઈ, પણ ત્યાં તેને મધપૂડો દેખાય નહીં. તેણે આશ્ચર્ય સાથે પિતાના પતિને કહ્યું—“અહીં તે મધપૂડો દેખાતો નથી, પણ પેલા કિનારેથી તે સ્પષ્ટ દેખાય છે, તે ચાલે ત્યાંથી બતાવું.” પત્નીની એવી વાત સાંભળીને તે તે કિનારા પર તેની સાથે ગયો. જે ઘરમાં તેને આવવા-જવાની મનાઈ કરી હતી, એજ ઘરની પાસે ઉભી રહીને તે તેના પતિને મધપૂડો બતાવવા લાગી ત્યારે પતિએ પિતાની બુદ્ધિથી સમજી લીધું કે આ મેં જ્યાં જવાની મનાઈ કરી છે તે ઘેર દરરોજ આવે જાય છે. જે ૧૮ છે આ અગીયારમું મધપૂડાનું દષ્ટાંત સમાપ્ત ૧૮ મુદ્રિકાષ્ટાન્તઃ ઓગણીસમું મુદ્રિા દષ્ટાંતએક નગરમાં સત્યવાદી નામને કોઈ એક પુરોહિત રહેતો હતો. તેના ઉપર લોકોને એ વિશ્વાસ બેસી ગયો હતો કે મુદત પ્રસાર થઈ જવા છતાં પણ તે કેઈની અનામત (થાપણ) પચાવી પાડતું નથી. એક વખત કોઈ દરિદ્ર માણસ તેની પાસે પોતાની અમુક થાપણ મૂકીને પરદેશ ગયો. શ્રી નન્દી સૂત્ર ૩૦૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ ત્યાં રહેતા રહેતા તેને ઘણો સમય વ્યતીત થઈ ગયે. જ્યારે તેત્યાંથી પાછો ફર્યો ત્યારે તેણે પુરોહિતને કહ્યું-“મેં તમારે ત્યાં જે થાપણ મૂકી છે તે હવે મને પાછી આપે.” તે સાંભળતા જ પુરોહિતે કહ્યું, “તમે કેણ છે ? અને કેવી તમારી થાપણ છે? હું તે તે બાબતમાં કઈ જ જાણતું નથી.” પુરોહિતની એ વાતથી બિચારા દરિદ્રના મનમાં ચિન્તા થઈ અને તે મુંજવણમાં પડયો. બીજે દિવસે જ્યારે રાજમંત્રી ત્યાંથી જતાં હતાં ત્યારે તે દરિદ્ર તેમને જોયા અને તેમને જેતા જ તેમની પાસે જઈને કહ્યું“મહારાજમે એક હજાર રૂપિયા પુરોહિ. તજી પાસે થાપણ રૂપે મૂક્યા હતા. હવે તેઓ મને તે આપતા નથી, આપ તે મને અપાવે તે આપની મેટી મહેરબાની. મારા જેવાં ગરીબ ઉપર મોટે ઉપકાર કર્યો ગણાશે.” દરિદ્રની એવી વાત સાંભળીને મંત્રીને તેના પર દયા આવી. જ્યારે મંત્રીએ બધી વિગત બરાબર સમજી લીધી ત્યારે તેણે રાજા પાસે જઈને આખો વૃત્તાન્ત કહી દીધું. રાજાએ એજ વખતે પુરોહિતને બેલા અને કહ્યું, “ તમારી પાસે જે દરિદ્રની થાપણ પડેલ છે તે તેને પાછી સોંપે.” રાજાની વાત સાંભળતા જ પુરેાહિતે કહ્યું-“મહારાજ! મારે ત્યાં તે તેણે મૂકેલી કઈ થાપણ નથી. હું શું આપું?” પુરોહિતની એવી વાત સાંભળીને રાજા ચુપ થઈ ગયે, પુરોહિત ત્યાંથી ઉઠીને પિતાને ઘેર ચાલ્યો ગયો. હવે રાજાએ તે દરિદ્રને બેલાવીને પૂછયું અને કહ્યું, “તું સાચે સાચું કહે, કેની પાસે તે થાપણ મૂકી છે?ત્યારે તેણે જે સમયે, જ્યાં, જેની સમક્ષ થાપણ મૂકી હતી તે બધી વિગત રાજાને સ્પષ્ટ કહી દીધી. હવે રાજાએ તેને નિર્ણય કરવાને માટે પિતાની બુદ્ધિથી એક યુક્તિ શોધી જે આ પ્રમાણે હતી-એક દિવસ રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું-“પુરોહિતજી ! ચાલે, આજે આપણે કઈ રમત રમીએ. એવું જ બન્યું. તે બનને કેઈ ખાસ રમત રમવા લાગ્યા. રમતા રમતા તે બન્નેએ પિતાની અંગૂઠીઓ બદલી લીધી. રાજાએ પિતાની અંગૂઠી પુહિને પહેરાવી દીધી, અને પુરોહિતની અંગૂઠી પિતે પહેરી લીધી. “આમ કેમ કર્યું?” તે વાત પુરોહિતના ધ્યાનમાં આવી નહીં. રાજાએ પુરહિતની અંગૂઠી કઈ રાજપુરુષના હાથમાં આપીને કહ્યું-“જાઓ, પુરોહિતજીને ઘેર જઈને તેમની પત્નીને આ પ્રમાણે કહેજે-“મને પુરોહિતજીએ મોકલ્યો છે. વિશ્વાસ ન આવે તે જ, એમના નામની આ મુદ્રિકા છે, અને કહેવરાવ્યું છે કે તે દિવસે, તે સમયે મેં જે થાપણની થેલી તમારી રૂબરૂ અમુક સ્થાન મૂકી છે તે આને તરત જ આપી દેશે.” રાજપુરુષ પુરોહિતને ઘેર જઈને તેમની પત્નીને એ પ્રમાણે કહ્યું–તેમની ધર્મપત્નીએ પણ “આ માણસને પિતાની મુદ્રિકા આપીને પુરોહિતજીએ જ મારી પાસે મોકલ્યો છે ” એ સંપૂર્ણ વિશ્વાસ તે મુદ્રિકાને જોઈને મૂક્યો અને જે થાપણની થેલી પુરોહિતજીએ તેની રૂબરૂમાં જ્યાં મૂકી હતી ત્યાંથી લઈને તે રાજપુરુષને આપી દીધી. શ્રી નન્દી સૂત્ર ૩૦૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ રાજપુરૂષે લાવીને તે રાજાને આપી. રાજાએ બીજી થેલીઓ ભેગી તેને પણ વચમાં ગોઠવી. પછી દરિદ્રને બેલાવીને કહ્યું, “જુઓ, આ થેલીઓમાંથી જે તારી થાપણની થેલી હોય તેને સ્પશીને મને બતાવ.” રાજાની આજ્ઞાથી તે દરિ તે પ્રમાણે કર્યું. રાજા ત્યારે સમજી ગયે કે આ દરિદ્ર આદમી સાચું જ કહે છે, અને આ તેની જ થાપણની થેલી છે. તેથી તેમણે તેને આદેશ આપે કે તું આને લઈલે, દરિદ્ર તે લઈ લીધી અને તે ઘણે રાજી થયા. રાજાએ આ કૃત્ય માટે પુરોહિતને શિક્ષા કરી છે ૧૯ છે આ ઓગણીસમું મુદ્રિા દષ્ટાંત સમાસ છે ૧૯ | અંક૬ષ્ટાન્તઃ વીસમું જ દષ્ટાંતકઈ પુરુષ એક શેઠને ત્યાં એક હજાર રૂપીયા ભરેલી થેલી થાપણ તરીકે મૂકી. શેઠ ચાલાક હતા. તેણે તે થેલીનો નીચેનો ભાગ કાપીને રૂપીયા કાઢી લીધા અને તેમાં ખોટા રૂપીયા ભરી દીધા, તથા ફાડેલા ભાગને સીવીને તેને હતો તે કરીને થેલીને મૂકી દીધી, કેટલાક દિવસ પછી જેણે તે થેલી શેઠને ત્યાં મૂકી હતી તે આવ્યા અને તેણે પિતાની થાપણની થેલી શેઠની પાસેથી પાછી માગી, શેઠે માગતાં જ તે તેને સેંપી દીધી, તેને હાથમાં લઈને જેવી તેણે ખોલીને જોઈ કે તરત જ બધા ખોટા રૂપીયા તેની નજરે પડયા. તેણે શેઠને કહ્યું તે “ચોર કેટવાળને ડંડે” વાળી કહેવત જેવું થયું, બિચારો ત્યાંથી દડત ન્યાયાધીશની પાસે ગયા. કેસ ચાલુ થયો. ન્યાયાધીશે પૂછ્યું, “ ભાઈ! તમારી થેલીમાં કેટલા રૂપીયા સમાય છે? તે તેણે કહ્યું, “એક હજાર”. ન્યાયાધીશે તે થેલીમાં હજાર રૂપીયા ભરી જોઈને તેની ખાત્રી કરી પણ તે થેલીની નીચેના જેટલે ભાગ કપાયે હતો તેટલા ભાગમાં સમાય એટલા રૂપીયા બાકી રહ્યાં છતાં થેલી ભરાઈ ગઈ. બાકીના રૂપીયા તેમાં ભરવાથી તે થેલીને સીવી શકાતી ન હતી. તેથી ન્યાયાધીશને ખાતરી થઈ ગઈ કે આ થેલીને નીચેના ભાગ કાપીને રૂપીયા કાઢી લેવામાં આવ્યા છે, તેથી જેટલે ભાગ કાપી લીધું છે તેટલા ભાગમાં ભરી શકાય તેટલા રૂપિયા વધે છે, આ પ્રમાણે પરીક્ષા કરીને યથાર્થ નિર્ણય પર આવેલ તે ન્યાયાધીશે એવો નિર્ણય કર્યો કે તેના રૂપીયા કાઢી લેવામાં આવ્યા છે. ત્યારે તે ન્યાયાધીશે તે થાપણની થેલી વાળાને શેઠ પાસેથી હજાર રૂપિયા અપાવ્યા | ૨૦ | છે આ વીસમું દૃષ્ટાંત સમાપ્ત છે ૨૦ છે શ્રી નન્દી સૂત્ર ૩૦૬ Page #314 -------------------------------------------------------------------------- ________________ નાણકદ્દષ્ટાન્તઃ એકવીસમું જ્ઞાળા દષ્ટાંતકેઈ એક વણિક કઈ એક શેઠને ત્યાં સોનામહોરોથી ભરેલી એક થેલી મૂકીને પરદેશ ઉપડયે. શેઠે તેમાંથી ઉત્તમ સેનાની મહેરે કાઢી લઈને તેમાં એટલી જ પણ ઓછી કીમતની બીજી મહારે ભરી દીધી, અને થેલીને સીવીને મૂકી દીધી. એક દિવસ તે વણિક પરદેશથી પાછા ફર્યો. શેઠની પાસે આવીને તેણે પિતાની થેલી માગી. શેઠે લાવીને તેને તેની થેલી આપી દીધી. તેણે ઓળખીને તે લઈ લીધી, લઈને જ્યારે તે ઘેર આવ્યા અને તેને ખોલીને જોઈ તે તેને ખબર પડી કે આમાં આ જે સોનામહોર ભરેલી છે તે મારી નથી. આ તે તેની જગ્યાએ બેટી મહેર ભરેલી છે. હવે તે તેને લઈને શેઠની પાસે પાછો ફર્યો અને કહ્યું “હે શેઠ! તમે જે થેલી મને આપી છે તેમાં મારી મહારે નથી.” વણિકની આ વાતથી સાવચેત બનીને શેઠે કહ્યું-“ભાઈ! તમે જે થેલી મને સાચવવા આપી હતી એજ થેલી તમે માગી ત્યારે લાવીને મેં તમને આપી છે, હવે હું કેવી રીતે માનું કે તે તમારી થેલી નથી? તમે તે લેતી વખતે બરાબર જોઈ લીધું હતું કે તે થેલી તમારી જ છે. હવે આ પ્રમાણે કેમ કહો છો ? ”શેઠને આ પ્રકારના વ્યવહારથી અસંતુષ્ટ થઈને વણિકે કચેરીમાં તેની સામે ફરિયાદ દાખલ કરી. ન્યાયાધીશે બન્ને પક્ષની હકીક્ત સાંભળી. પછી પિતાની બુદ્ધિથી ઉપાય શોધીને તેણે વણિકને પૂછયું” તમે કયા દિવસે તે શેઠને ત્યાં તમારી થેલી મૂકી હતી ?” ન્યાયાધીશને તે પ્રશ્ન સાંભળીને થેલીવાળા વણિકે જે વર્ષના જે દિવસે તે થેલી શેઠને ત્યાં મૂકી હતી તે બધી વિગત બરાબર કહી. વણિકની વાત સાંભળીને ન્યાયાધીશે તે ખોટી સેના મહેરેમાં તેમના નિર્માણને સમય વાંચે તે તેને ખબર પડી કે “થાપણ મૂકયા પછીને સમયે જ એ ટી સેના મહેર બનેલી છે” એમ સમજીને તેમણે ફરીથી શેઠને કહ્યું-“હે શેઠ! આ સેનામહેરો તેની નથી, કારણ કે તમારે ત્યાં તેની થાપણું મૂક્યા પછી સમયે તે બનેલ છે. તેથી તે વાત ચિકકસ થાય છે કે તમે તેની સેનામહોરો લઈ લીધી છે, તે તમે તે તેને આપી દો.” શેઠે ન્યાયાધીશે આપેલા ચુકાદા પ્રમાણે તેની બધી સોનામહોર તેને સેંપી દીધી. ૨૫ છે આ એકવીસમું નાણક દષ્ટાંત સમાસ પરના શ્રી નન્દી સૂત્ર ૩૦૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુકદ્દષ્ટાન્તઃ બાવીસમું ભિક્ષુકદષ્ટાંતકેઈ એક વણિકે એક મઠાધીશ ભિક્ષુક પાસે એક હજાર સેનામહોરે અનામત તરીકે મૂકી હતી. થોડા વખત પછી જ્યારે તેણે તે તેની પાસે માગી તે ભિક્ષુકે “ હમણાં આવું છુંએમ કહીને તેને રવાના કર્યા. ફરીથી પણ તે વણિકે જ્યારે તે માગી ત્યારે ભિક્ષુકે કહ્યું, “ભાઈ ! કાલે આપી દઈશ.” આ રીતે બાના કાઢીને જ્યારે તે મઠાધીશ ભિક્ષુક તેને તેની થાપણ આપવામાં આંટા ફેરા ખવરાવવા લાગે ત્યારે તે વણિકે પોતાની બુદ્ધિથી એક યુક્તિ શોધી કાઢી તે યુક્તિ આ પ્રમાણે હતી–તે તરત જ જુગારીઓ પાસે આવ્યું અને તેમની સાથે મિત્રતા બાંધી. પછી તેમને કહ્યું “ભાઈ શું વાત કરૂં ! જુવે તે ખરા! તે મઠાધીશ ભિક્ષુકે મારી એક હજાર સોનામહારે જે તેની પાસે થાપણ રૂપે મૂકી હતી તે પચાવી પડી છે, માગવા છતાં પણ તે આપતા નથી. તો તે મેળવવાને કેઈ ઉપાય હાય તો આપ લે કે મને બતાવો.” જુગારીઓ એ પિતાના આ નવા મિત્રની વાત સાંભળીને તેને આશ્વાસન આપતા કહ્યું, “હે મિત્ર, તેની ચિન્તા શા માટે કરે છે. ગભરાશે નહીં. અમે તે બધી તમને અપાવશું. તમે એક ઉપાય કરે. અમે બધા ભગવાં વસ્ત્રધારી સાધુના વેષમાં આજે જ તે મઠાધીશ ભિક્ષુકની પાસે એક સેનાની ઈટ લઈને જઈએ છીએ, જેવાં અમે ત્યાં પહોંચી કે તરત જ તમારે પણ તેની પાસે આવી પહોંચવું. આ પ્રમાણે સકેત કરીને તે બધા ભગવાં વસ્ત્રધારી ભિક્ષકના વિષમાં જેવાં મીઠાધીશ ભિક્ષુકની પાસે પહોંચ્યા કે તરત જ તે પણ તેની પાસે જવાને માટે નીકળ્યો. તે ભગવાં વસ્ત્રધારી ભિક્ષુકોએ તે મીઠાધીશ ભિક્ષકને કહ્યું, “મહારાજ ! અમે તીર્થયાત્રા કરવા જઈએ છીએ, અમારી પાસે સેનાની આ ઈટ છે. સાંભળ્યું છે કે આપ ઘણું વિશ્વાસપાત્ર છે. તેથી અમે આ સોનાની ઇટ તમારી પાસે મૂકવા માટે આવ્યા છીએ.” તેઓ આ પ્રમાણે કહેતા હતા એવામાં તે વણિક પણ ત્યાં આવી પહોંચ્યા. આવતાં જ કહેવા લાગ્યો, “મહારાજ! આપની પાસે મેં જે એક હજાર સોનામહોરો મૂકી છે તે મને પાછી શ્રી નન્દી સૂત્ર ૩૦૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ આપે.” મઠાધીશ ભિક્ષુકે સેનાની ઇંટના લોભને વશ થઈને એજ વખતે તેની એક હજાક સેનામહે તેને આપી દીધી. તે જુગારીઓએ જ્યારે તે જોયું ત્યારે થોડા સમય પછી તેમણે તે મીઠાધીશ ભિક્ષુકને કહ્યું, “મહારાજ! અહીં જ અમારે એક આવશ્યક કાર્ય આવી પડયું છે તો હવે અત્યારે અમે જઈ શકીએ તેમ નથી. તે તે ઇટ પાછી આપી દે, જ્યારે જવાનું થશે ત્યારે આવીને આપની પાસે તે મૂકી જઈશું. આ પ્રમાણે કહીને તેની પાસેથી તે ઇંટ પાછી લઈને તેઓ ખુશી થતાં ત્યાંથી પિત પિતાને સ્થાને પાછાં ફર્યા વરરા | આ બાવીસમું ભિક્ષુકદષ્ટાંત / ૨૨ | ચેટકનિધાનદૃષ્ટાન્તઃ તેવીસમું “ચેટક” (બાલક) “નિધાન” દૃષ્ટાંતકેઈ એક જગ્યાએ બે પુરુષો રહેતા હતા તેમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. એક વખત તેમણે કઈ એક જગ્યાએ જમીનમાં દાટેલ ખજાને છે. તેને જેતા જ એકના હૃદયમાં કપટભાવ પેદા થયે તેણે પિતાને મિત્ર કે જે નિષ્કપટી ચિત્તવાળો હતો તેને કહ્યું, “ભાઈ આ ખજાનો આજે હું નથી, કાલે લઈશું. ચાલો હવે અહીંથી ઘેર જઈએ.” તેઓ બને ઘેર આવ્યા. હવે કપટી મિત્રે સરળહૃદયી મિત્રને ખબર આપ્યા વિના રાત્રે જઈને ખજાનાને ત્યાંથી કાઢીને તેની જગ્યાએ કેલસા ભરી દીધા અને પ્રજાને પિતાના ઘર ભેગો કર્યો. બીજે દિવસે પ્રાત:કાળે તે બને મળીને ત્યાં આવ્યા તો તેમણે ખજાનાની જગ્યાએ કોલસા ભરેલા ભાષાં, તે જોતા જ તે કપટી માણસ છાતી કૂટી કટીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો “ હાય, હાય ! આપણે કેટલા દુર્ભાગી છીએ કે નસીબે આપણને ખજાનાની જગ્યાએ કેયલા ભરેલા બતાવ્યા છે.” “નસીબે આખે આપીને પાછી ફેડી નાખ્યા જેવું કર્યું છે” આજ વાત અત્યારે આપણને બરાબર લાગુ પડે છે.” આ પ્રમાણે બનાવટી વાતો બનાવીને તે મિત્રની તરફ શ્રી નન્દી સૂત્ર ૩૦૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ નિહાળવા લાગ્યું. તે સરળહૃદયી મિત્રે તેને બનાવટી વાતો સાંભળીને પિતાની બુદ્ધિથી સમજી લીધું કે “આ કપટી છે.” એમ સમજીને પણ ત્યારે તેણે તેને કંઈ પણ કહ્યું નહીં, પણ પિતાના મનમાં સમજી લીધું કે આ બધી કરામત ભાગ્યની નથી પણ આ કપટી મિત્રની જ છે. પિતાને મનભાવને છૂપાવીને તેણે મિત્રને કહ્યું, “મિત્ર! ચિન્તા ન કરો, આપણું નસીબ જ ખરાબ છે; ચાલે હવે ઘેર જઈએ. આ પ્રમાણે પરસ્પરમાં વિચાર કરતાં કરતાં તેઓ બને ઘેર આવ્યાં. કેટલાક દિવસ પછી તે નિષ્કપટી મિત્રે તે કપટી મિત્રની એક માટીની મૂર્તિ બનાવવા માંડી. જ્યારે તે પૂરે પૂરી બની ગઈ ત્યારે તેણે તેની ગેદ, હાથ, મસ્તક, ખભા અને બીજી જગ્યાઓ પર પણ ફળ વગેરે મૂકવા માંડયાં. બે પાળેલા વાનરાઓને પણ તે કેઈ સ્થળેથી લઈ આવ્યો. તે વાનરોએ જ્યારે તે મૂર્તિનાં અંગ ઉપાંગ પર મૂકેલ ફળાદિ જયાં ત્યારે તેઓ ત્યાં આવીને તેને ખાવા લાગ્યાં. આ પ્રમાણે કરતાં કરતાં તે વાનરને એવી ટેવ પડી ગઈ કે જે તે તેના પર ફળાદિક મૂકતે કે તેઓ આવી આવીને તેમને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને ખાવા મંડી જતા. આ પ્રમાણે વાનરા અને તે પરસ્પરમાં ખૂબ હળીમળી ગયાં. એક દિવસની વાત છે. કેઈ પર્વને દિવસ હતો. તે દિવસે સરળ હદયી મિત્રે કપટી મિત્રનાં બે બાળકને પોતાને ઘેર આમંત્રણ આપ્યું. ઘણા ભાવથી બને બાળકોને જમાડીને છેવટે તેણે તેમને કેઈ સુરક્ષિત ગુપ્ત જગ્યાએ સંતાડી દીધાં. જ્યારે તે બન્ને બાળકે પિતાને ઘેર પહોંચ્યા નહીં ત્યારે તેમના પિતાએ મિત્રને ઘેર આવીને પૂછયું, “ભાઈ તે બન્ને બાળકો કયાં છે?” મિત્રે કહ્યું “ભાઈ! શું વાત કરૂં, ભારે દુઃખની વાત છે કે તે બનને બાળકો વાનરા બની ગયાં છે” આ સાંભળતાં જ તે તેના ઘરમાં ઘૂસ્યો ત્યારે તેણે તે પાળેલા બને વાનરને બંધનથી મુક્ત કર્યો. છૂટતાં જ કિલકિલાટ કરતાં તેઓ તેના અંગે ઉપર આવીને ચાટી ગયા અને તેનું શરીર ચાટવા લાગ્યા. વાનરોને શ્રી નન્દી સૂત્ર ૩૧૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કરતાં જોઈને સરળ હદયવાળા મિત્રે કહ્યું, “ભાઈ ! જ, તેઓ તમારા પર કે પુત્રના જે પ્રેમ પ્રગટ કરે છે?” પુત્રના પિતાએ કહ્યું, “મિત્ર! શું માણસ પણ ક્ષણવારમાં વાનર બની શકતું હશે?” તે સાંભળતા જ સરળહૃદયવાળા મિત્રે કહ્યું, “ભાઈ! જો આપણુ દુર્ભાગ્યે ખજાને અંગાર રૂપ (કેયલારૂપ) બની શકે તે તમારા પુત્રે પણ દુર્ભાગ્ય વશ વાનરે બની શકે છે. તેમાં કહેવા કે સાંભળવા જેવી વાત જ શી હોઈ શકે ?” મિત્રની આવી અનેખી વાત સાંભળીને તેણે વિચાર કર્યો, “ચક્કસ મારું કપટ આ જાણું ગમે છે-તેને ખબર પડી ગઈ છે કે ખજાને મેં જ લઈ લીધું છે. હવે જે આ બાબતમાં હું રડું કે માથુંકુટું, કે કઈને કઈ કહું તે આ વાતની ખબર રાજાને કાને પણ પહોંચી જાય. આ પરિસ્થિતિમાં હું ભારે મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. રાજા દ્વારા મને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકાય અને મારા ઘરમાંનું બધું નષ્ટ પણ કરી શકાય. પુત્ર પણ મળે નહીં. તેથી મારું ભલું એમાં જ રહેલું છે કે જે કંઈ બન્યું છે તે સત્ય રીતે આ મારા મિત્ર આગળ જાહેર કરું.” એવો વિચાર કરીને પ્રજાના બાબતમાં જે કંઈ બન્યું હતું તે મિત્ર પાસે જાહેર કર્યું અને તેની ક્ષમા માગી. ત્યાર બાદ સરળહૃદયી મિત્રે તેની પાસેથી ખજાનાને પિતાને અર્ધો હિસ્સો મેળવીને તેના અને પુત્ર તેન સેપ્યા. ૨૩ છે આ તેવીસમું ચેટકનિધાનદષ્ટાન સમાપ્ત . ૨૩ શિક્ષાદુષ્ટાન્તઃ ચોવીસમું શિક્ષાદષ્ટાંતઆ દષ્ટાંત ધનુર્વિદ્યાના વિષયમાં છે, જે આ પ્રમાણે છે એક ધનુર્વેદ વિદ્યાવિશારદ મનુષ્ય અહીં-તહીં ફરતા ફરતે કોઈ એક નગરમાં આવી પહેચ્ચે. ત્યાંના એક ધનિકે પિતાના બાળકને ધનુર્વિદ્યામાં નિપુણ કરવાને માટે તેને સોંપ્યા. બીજા ધનિકનાં બાળકે પણ ધનુર્વિદ્યા શીખવા માટે તેની પાસે આવવા લાગ્યાં. ગુરુ ભક્તિથી પ્રેરાઈને તે બાળકેએ તેને ઘણું ધન આપ્યું. જ્યારે શેઠને તે વાતની ખબર પડી ત્યારે તેમણે વિચાર શ્રી નન્દી સૂત્ર ૩૧૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ કર્યો કે કલાચાચે અમારા બાળક પાસેથી ઘણું ધન લીધું છે તો હવે તેને મહેનતાણું આપવાની શી આવશ્યકતા છે? તથા તેની પાસે અમારાં બાળકે. દ્વારા જે ધન પહોંચ્યું છે તે પણ પડાવી લેવું જોઈએ. શેઠને આ વિચાર ત્યારે કોઈ પણ રીતે કલાચા જાણી લીધું ત્યારે તેણે પોતાની બુદ્ધિથી તેને ઉપાય શોધી કાઢયે તે વિચાર આ પ્રમાણે હત–તેણે બીજા ગામમાં રહેતા પિતાના ભાઈઓને બોલાવ્યા અને કહ્યું, “જુ, અમુક રાત્રે હું નદીમાં સૂકાં છાણું નાખીશ, તો તમે તે બધાને લઈ લેજે” આ પ્રમાણેના પિતાના વિચાર સાથે તેમને સમ્મત કરીને કળાચાયે છાણનાં પિંડેમાં દ્રવ્ય ભરીને તે પિંડેને તડકામાં સૂકવવા માંડ્યા. પછી તે બાળકોને કહેવા લાગ્યો, “અમારા કુટુંબમાં એવો રિવાજ ચાલ્યો આવે છે કે અમારા કુટુંબના લોકે અમુક પર્વને દિવસે નદીમાં સ્નાન કરીને મંત્ર જપતા જપતા ગાયના છાણનાં પિંડોને નદીમાં ફેકે છે. તેથી હું પણ તે પ્રમાણે કરીશ.” કલાચાર્યની તે વાત સાંભળીને બાળકેએ કહ્યું, “ઘણું સરસ વાત છે, મહારાજ !” ત્યાર બાદ તે કળાચાર્ય તે બાળકને સાથે લઈને રાત્રે નદીએ પહોંચ્યા, અને સ્નાન કરીને તે સૂકાં છાણ ને મંત્ર જપતા જપતા નદીમાં ફેંકવા લાગ્યા. તે છાણને પૂર્વ સંકેત પ્રમાણે નદીમાંથી તેના ભાઈઓએ ફેંકતા જ ઉપાડવા માંડયાં. આ રીતે એ બધાં છાણાં જ્યારે તેના ભાઈ એના હાથમાં પહોંચ્યાં ત્યારે તે નિશ્ચિત થઈને તે બાળકે સાથે પોતાને સ્થાને પાછા ફર્યા. કેટલાક દિવસ બાદ બાળકે તથા શેઠને પૂછીને તે કળાચાર્ય દેહની રક્ષા માટે જરૂરી એટલાં જ વસે લઈ ને પિતાના ગામ તરફ ઉપડવા તૈયાર થયા. શેઠેએ જ્યારે તે જોયું કે તેમની પાસે વસ્ત્રો સિવાઈ કંઈ પણ નથી. ત્યારે તેઓ તેને મારવાના વિચારથી રહિત થઈ ગયા, અને “આણે અમારું કંઈ પણ લીધું નથી” એમ સમજીને તે બધાએ તે તે કળાચાર્યને ખુશીથી ઘેર જવાની રજા આપી. આ રીતે કળાચાચે પિતાની તથા દ્રવ્યની રક્ષા કરી ૨૪ છે આ ચોવીસમું શિક્ષાદષ્ટાંત સમાપ્ત . ૨૪ છે શ્રી નન્દી સૂત્ર ૩૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ અર્થશાસ્ત્રષ્ટાન્તઃ પચીસમું અર્થશાસ્ત્રદષ્ટાંતએક શેઠને બે પત્નીઓ હતી. તેમાં એક પુત્ર હતો બીજી નિઃસંતાન હતી. જેને પુત્ર ન હતો તે પણ શકયના બાળકનું સારી રીતે લાલન પાલન કરતી હતી. તેથી તે બાળકના ધ્યાનમાં એ વાત કદી આવી ન હતી કે આ મારી માતા નથી. એક દિવસ શેઠને મનમાં એવો વિચાર આવ્યો કે કઈ પરદેશમાં જઈને પિતાને વ્યવસાય ચલાવ, તેથી વ્યવસાયને નિમિત્તે ફરતે ફરતો તે હસ્તિનાપુર આવ્યું. ભાગ્યવશાત ત્યાં તેનું મૃત્યુ થયું. હવે તેની બને પત્નીઓ વચ્ચે તેની મિલકત મેળવવા માટે ઝઘડે ઉભે થયે. અને તે બાળકની બાબતમાં પણ ઝગડે પડે. એકે કહ્યું “આ મારે પુત્ર છે, માટે ઘરની માલિક હું છું. ” બીજીએ કહ્યું, “ના ઘરની માલિક હું જ છું કારણ કે આ પુત્ર મારે છે.” આ પ્રમાણે તેમની વચ્ચે વધેલા વિવાદને જ્યારે પરસ્પરમાં કઈ ઉકેલ ન આવ્યું ત્યારે તેઓ ન્યાય મેળવવા માટે રાજદરબારે પહોંચી. ત્યાં રાજાની રાણી મંગળાદેવીને જ્યારે તેમના વિવાદની ખબર પડી ત્યારે તેમણે પોતાની બુદ્ધિથી ઉપાય શોધી કાઢયો, અને તે અને સ્ત્રીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું. “તમે બન્ને અહીં જ રહો, ઝગડે કરશે મા, જુ, મારે ત્યાં કેટલાક દિવસો પછી પુત્ર જન્મશે. તે જ્યારે મેટે થશે ત્યારે આ અશોકવૃક્ષ નીચે બેસીને તમારે બન્નેને ન્યાય કરશે, તો જ્યાં સુધી તમારે ન્યાય ન થાય ત્યાં સુધી તમારા આ બાળક મારી પાસે જ રહશે, ન્યાય મળતાં આ બાળક જેને સાબીત થશે તેને જ સેંપી દેવાશે રાણી મંગલાવતી દેવીની આ પ્રકારની વાત સાંભળીને તે અપુત્રવતી સ્ત્રી ઘણી ખુશ થઈ અને તેણે રાણીની વાત મંજૂર કરી. તેના દ્વારા પિતાની વાતને સ્વીકાર થતાં જ રાણી સમજી ગઈ કે આ બાળક તેને નથી. બીજી સ્ત્રીએ રાણીની વાત સ્વીકારી નહીં. જેણે રાણીની વાત સ્વીકારી નહીં તેને જ તે બાળક છે એમ સમજીને રાણીએ તે બાળક તેને સે, અને તેને જ ઘરની માલિક જાહેર કરી. આ પ્રમાણે તે બન્નેના અર્થ (દ્રવ્ય) માટેના ઝગડાને અંત આવ્યું. મેં ૨૫ છે આ પચીસમું અર્થશાસ્ત્રદૃષ્ટાંત સમાસ | ૨૫ છે શ્રી નન્દી સૂત્ર ૩૧૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામહદ્દષ્ટાન્તઃ છવીસમું ઈચ્છમહત્ દષ્ટાંતકેઈ એક શેઠનું મૃત્યુ થતાં તેમની પત્નીએ જ્યારે પતિએ વ્યાજે ધીરેલ લેણું વસૂલ થવા ન માંડ્યું ત્યારે પિતાના પતિના મિત્રને કહ્યું, “વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી પડતી નથી. તે આપ કૃપા કરીને તે દેણદારો પાસેથી તે નાણાં વસૂલ કરી દો” મિત્રે જવાબ આપ્યો, “જે પતેલી ઉઘરારાણીમાંથી મને હિસ્સો આપ તે લેકને ઉછીના આપેલ નાણાની હું વસૂલત કરી શકું તેમ છું. ” મિત્રની આ વાત સાંભળીને શેઠાણીએ કહ્યું “ઠીક, આપ જેમ કહેશો તેમ હું કરીશ. શેઠાણીની આ વાત સાથે સહમત થઈને શેઠના મિત્રે શેઠની ઉઘરાણી પતાવવાનું કામ શરૂ કર્યું. ઉઘરાણીની જે રકમ આવતી તેમાંથી તે મિત્ર શેઠાણીને માટે ઘણું ઓછું આપવાની ભાવનાથી તેમને ઘણી થોડી રકમ આપતે આ કારણે શેઠાણી તેના પર નારાજ રહેવા લાગી. છેવટે તે બન્નેની આ તકરાર રાજાની કચેરીમાં પહોંચી ત્યારે ત્યાં ન્યાયાધીશે પિતાની બુદ્ધિ ચલાવીને તે દ્રવ્યના બે વિભાગ કર્યા. એક વિભાગમાં અપાર ધનરાશિ મૂકી અને બીજામાં ડું જ ધન મૂક્યું. પછી તેમણે શેઠના મિત્રને કહ્યું, “આ બે માંથી તમે કયો વિભાગ લેવા માગે છે. ત્યારે તેણે તુરત જ કહ્યું, “ મહારાજ આ અપાર ધનરાશિવાળ વિભાગ.” તે સાંભળતા જ ન્યાયાધીશે પિતાના મનમાં વિચાર કરીને તથા સમજીને તેને કહ્યું, “ના આ વિભાગ તે શેઠાણીને છે, તમારે નથી; તમારે તે આ બીજો વિભાગ છે પરદા છે આ છવીસમું ઈચ્છમહત્ દષ્ટાંત સમાપ્ત . ૨૬ શ્રી નન્દી સૂત્ર ૩૧૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ શતસહસ્ત્રદ્રષ્ટાન્તઃ સત્યાવીસમું શતસહસ્રષ્ટાંતકઈ પરિવ્રાજકની પાસે ચાંદીનું એક મોટું પાત્ર હતું. તેનું નામ ખોરક હતું. પરિવ્રાજકમાં એક વિશિષ્ટ ગુણ હતું કે તે એક જ વખત સાંભળેલી વાતને મનમાં યાદ રાખી શકતું હતું. તેથી પોતાની આ સિદ્ધિનું તેને ઘણું ભારે અભિમાન હતું. તે સ્થળે સ્થળે એમ કહેતે ફરતું હતું કે જે કોઈ મને અમૃતપૂર્વ વાત સંભળાવશે તે આ પાત્રને માલિક થશે. પણ તેને કઈ એવી વ્યક્તિ ન મળી કે જે તેને અમૃતપૂર્વ વાત સંભળાવે. તેને જે કંઈ સંભળાવવામાં આવતું, તે અખલિત રીતે અને એજ પ્રકારે તે બોલી જતા, તે કારણે બધા લોકો તેનાથી ગળે આવી ગયા. આ વાત ધીરે ધીરે કઈ સિદ્ધપુત્રની પાસે પહોંચી તે તેણે કહ્યું કે જે પરિવ્રાજક પિતાની પ્રતિજ્ઞા પાળવામાં મકકમ હેય તે હું તેને અભૂતપૂર્વ વાત સંભળાવવા તૈયાર છું ધીરે, ધીરે આ વાત રાજાને કાને પણ પડી. રાજાએ એક સભા બેલાવી. ત્યાં પરિવ્રાજકને પણ બેલાવવામાં આવ્યા. જ્યારે બધા લેકે પિત પિતાની જગ્યાએ બેસી ગયા ત્યારે તે સિદ્ધપુત્ર એક ગાથા બેલ્યો, જેને ભાવાર્થ આ પ્રમાણે હત–“મહારાજ ! તમારા પિતા પાસે મારા પિતાનું બરાબર એક લાખનું લેણું છે. જે તે વાત તમારા સાંભળવામાં આવી હોય તો આપ તે દેણું ભરપાઈ કરી દે. નહીં તે આ ખેરકપાત્ર મને આપી દે. સિદ્ધપુત્રની તે વાત સાંભળીને તે પરિવ્રાજકે હાર કબૂલ કરી લીધી અને પિતાનું પ્રેરક તેને આપ્યું. છે ર૭ છે આ સત્યાવીસમું શતસહસ્ત્રદષ્ટાંત સમાપ્ત છે ૨૭ આ ત્પત્તિકીબુદ્ધિનું વર્ણન થયું છે ૧. હવે વનયિક બુદ્ધિનાં ઉદાહરણે આપવામાં આવે છે–(પૃ. ૩૦૯ ) પહેલું નિમિત્તદષ્ટાંત આ પ્રમાણે છે શ્રી નન્દી સૂત્ર ૩૧૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તદષ્ટાન્તઃ કોઈ એક નગરમાં કેઈ સિદ્ધપુત્ર પોતાના બે શિષ્યને નિમિત્તશાસ્ત્ર ભણાવતાં હતાં. તેમાં એક શિષ્ય ઘણે જ વિનયી હતું. તે ગુરુના ઉપદેશનું ઘણું સન્માન કરતો હતો અને તેને માનતો હતો. તેમાં તેને કઈ બાબતમાં સંશય થતો તો તેનું નિવારણ કરવા માટે તે વિનયપૂર્વક ગુરુની પાસે જઈને પૂછતો હતો. આ પ્રમાણે તે વિનય વિવેકપૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરીને તીવ્ર બુદ્ધિવાળે બની ગયો. બીજે શિષ્ય એ ન હતો. તે વિનયાદિ ગુણોથી રહિત હતો. તેથી તેને માત્ર શબ્દજ્ઞાન જ પ્રાપ્ત થયું વધારે કંઈ નહીં. એક દિવસ તે બને શિષ્યો ગુરૂની આજ્ઞાથી પાસેના ગામમાં ગયાં. રસ્તામાં તેમણે કેઈમેટાં પ્રાણીના પગલાં જોયાં. વિનીત શિષ્ય તે અવિનીત શિષ્યને પૂછયું, “ભાઈ! આ કેનાં પગલાં છે?” તરત જ અવિનીત શિષ્ય કહ્યું, “ આમાં પૂછવા જેવું શું છે ? આ હાથીનાં પગલાં છે, તે શું તું સમજી શકતો નથી ?” વિનીત શિષ્ય કહ્યું, “હા સમજી તે શકું છું કે આ હાથીના પગલાં નથી પણ હાથણુનાં પગલાં છે. વળી જુવે, આ હાથણી ડાબી આંખે કાણી છે. તેની ઉપર કઈ મહાકુલીન સગર્ભા સ્ત્રી બેઠેલ છે, જેને આજકાલમાં પ્રસવ થવાને છે. તેને પુત્રને પ્રસવ થવાનો છે. આ પ્રમાણે વિનીત શિષ્યનું કથન સાંભળીને અવિનીત શિષ્ય કહ્યું, આ બધું તમે કેવી રીતે જાણ્યું. વિનીત શિષ્ય કહ્યું, કયા પ્રકારની સાધન સામગ્રીથી તે પછી બતાવીશ.” આ પ્રમાણે વાતચીત કરતાં કરતાં તે બન્ને જે ગામ જવાનું હતું તે તરફ ચાલ્યા. જતાં જતાં ગામની બહાર તેમણે જોયું કે એક મેટાં તળાવને કાંઠે એક માટે તંબૂ તાણેલે છે. તેમાં એક રાણી ઉતરી છે. પાસે તંબૂની એક તરફ ડાબી આંખે કાણી એક હાથણી પણ બાંધેલી છે. એજ વખતે તેમણે એ પણ સાંભળ્યું કે એક દાસી મહાવતને કહેતી હતી કે જાઓ અને, રાજાને જય જય શ૦૬ શ્રી નન્દી સૂત્ર ૩૧૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક વધામણું આપો કે તેમને ત્યાં પુત્રને જન્મ થયે છે. દાસીના એવાં વચન સાંભળીને વિનીત શિષ્ય અવિનીત શિષ્યને કહ્યું, “સાંભળ્યું, દાસી શું કહી રહી છે?” અવનીત શિવે કહ્યું, “હા, જોયું અને સાંભળ્યું. ભાઈ! તમારી કલ્પના તદ્દન સાચી છે.” આ પ્રમાણે વાતો કરતાં કરતાં તે બન્નેએ તળાવને કાંઠે પિતાના હાથપગ ધેયા અને ત્યાં જ એક વડની નીચે છાંયડામાં વિશ્રામ લેવા લાગ્યા. એવામાં માથે પાણીને ઘડો લઈને જતી એક વૃદ્ધાએ તેમને જોયાં. સુખાકૃતિ આદિથી તેમને જતિષી માનીને પૂછવા લાગી, “હે આર્ય ! મારે પુત્ર પરદેશ ગયા છે. તો તે કયારે આવશે તે બતાવો.” આ પ્રશ્નની સાથે જ તે બિચારીને ઘડો માથા ઉપરથી નીચે પડયો અને ફુટી ગયે. અવિનીત શિષ્ય આ જોઈને તેને કહ્યું, “મા! આ ઘડાની જેમ તમારે પુત્ર નાશ પામ્યો છે એમ સમજી લે.” અવનીત શિષ્યની આ વાત સાંભળીને વિનીત શિષ્ય કહ્યું, “ના, ના એવું ન કહ, તેમને પુત્ર તો કયારનાય ઘેર આવી ગયા છે. મા ! તમે ઘેર જાઓ અને તમારા પુત્રના મુખના દર્શન કરો.” આ પ્રમાણે તે વિનીત શિષ્યના વચન સાંભળીને, તેને બુદ્ધિશાળી માનીને અનેક શુભ આશીર્વાદ દઈને તે પિતાને ઘેર પહોંચી. ત્યાં આવતાં જ તેણે પોતાના પ્રાણથી પણ પ્રિય પુત્રને જે. તે ઘણી ખુશ થઈ. પુત્રે પણ જેવી પિતાની માને છે કે તે તેમના ચરણે પડે. શુભાશીર્વાદ દઈને તે પુત્રને ભેટી પડી. તે માતાએ તે નૈમિત્તિકે જે કંઈ પિતાને કહ્યું હતું તેનાથી પિતાના પુત્રને સંપૂર્ણ રીતે વાકેફ કર્યો. પછી પિતાના પુત્રને પૂછીને તેણે તે જ્યોતિષીને માટે એક બેતી, એક દુપટ્ટો, તથા સેનામહોર વગેરે ઘણી કીમતી વસ્તુઓ ભેટ આપી. વિનીત શિષ્યની આ પ્રતિષ્ઠાથી પ્રભાવિત થઈને તે અવિનીત શિષ્ય પિતાના મનમાં વિચાર કર્યો, “મને ગુરૂએ સારી રીતે ભણાવ્યો નથી, આને જ સારી રીતે ભણાવ્યો છે, નહીં તો એવું કેમ બને કે તે જે વાત જાણી શકે તે હું ન જાણી શકું ?” - હવે તેમને જે કામે તે ગામમાં મેકલ્યા હતા તે કામ પૂરું થતાં તેઓ બને ત્યાંથી ગુરૂની પાસે પાછા ફર્યા. તેમાંના વિનીત શિષ્ય આવતાં જ ગુરુના દર્શનથી પિતાને ઘણે ભાગ્યશાળી માનીને બન્ને હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. અને ઘણા માનપૂર્વક તેમનાં ચરણમાં મસ્તક નમાવીને વારંવાર તેમને ચરણસ્પર્શ કર્યો અને ગામમાંથી જે કંઈ મળ્યું હતું તે બધું તેમના ચરણ આગળ ધયું”. અવિનીત શિષ્ય એવું કંઈ ન કર્યું. દ્વેષથી ભરેલો એવો તે ગુરુની પાસે શૈલ સ્તંભ (પર્વતસ્તંભ) ની જેમ અકકડ જ ઉભો રહ્યો. ગુરુએ જ્યારે તેની એવી હાલત જોઈ ત્યારે કહ્યું, “તું આજે આમ કેમ ઉભે છે? આજે તું મને પ્રણામાદિ કેમ કરતું નથી ? તે સાંભળતા જ તેણે ગુરુને કહ્યું-“મહારાજ ! શા માટે કરૂં ? આપે જેને સારી રીતે વિદ્યામાં નિષ્ણાત બનાવ્યો છે તે આપના ચરણમાં પડે, મારાં ઉપર તો આપે એવી કોઈ કૃપા કરી નથી” અવિનીત શ્રી નન્દી સૂત્ર ૩૧૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ ' "" શિષ્યની આ વાત સાંભળીને ગુરુએ તેને કહ્યું, તો શું તું એમ માને છે કે મે' તને સારી રીતે ભણુાબ્યા નથી ? ” “ હા, હું એમ જ માનું છું ” “ કારણ ?” કારણ એજ છે કે આપના વિનીત શિષ્યે આજે વિદ્યાના પ્રભાવે આવું. આવું કરી બતાવ્યુ' છે. ” ગુરુએ જ્યારે અવિનીત શિષ્યની આ વાત સાંભળી ત્યારે તેમણે વિનીત શિષ્યને પૂછ્યું, “ કહે શિષ્ય, તમે આ બધુ` કેવી રીતે જાણીને અતાવ્યું ” વિનીત શિષ્યે કહ્યુ, ગુરુ મહારાજ ! મેં જે કંઈ બતાવ્યું છે તે આપના શ્રી ચરણાને પ્રતાપ છે. જેવું મેં તે પગલાંઓનુ નિરીક્ષણ કર્યું કે તે જાણુતા વાર ન લાગી કે તે પગલાંનાં નિશાન હાથીનીના જ છે, કારણ કે તે તો સ્પષ્ટ નજરે પડતાં હતાં, પણ તે પગલાં પાસે જે મૂત્ર પડયું હતું તેની મદદથી મે એવા નિર્ણય કર્યો કે તે પગલાં હાથીનાં નથી પણ હાથણીનાં છે. તે જે માગે થી પસાર થઇ હતી તેની જમણીબાજી જે વૃક્ષે ઉગેલાં હતાં તેની ડાળિયો તેણે ખાધી હતી. ડાખી ખાજુનાં વૃક્ષોની નહીં. તેથી હું એવા નિર્ણય પર આવ્યા કે તે હાથણી ડાખી આંખે કાણી છે. સાધારણ વ્યક્તિ તે હાથણી પર એસીને ફરી શકે નહી તેથી તેના પર સવાર થઈને ત્યાંથી નીકળેલ વ્યક્તિ કોઈ રાજકીય વ્યક્તિ જ હાવી જોઇએ. એવા મે' નિય કર્યાં. જેવા મારા મનમાં આ વિચાર આવ્યો કે તરત જ પાસેનાં એક વૃક્ષ ઉપર લાલવસ્ત્રના એક તાંતણેા લાગેલા મારી નજરે પડયા. તેથી હુ' એવા નિણૅય પર આળ્યે કે આ પ્રકા રનું વસ્ત્ર ધારણ કરનાર રાજાની રાણી જ હાઈ શકે, સામાન્ય સ્ત્રી નહી, અને જેણે તે વસ્ત્ર પહેર્યું છે તે વિધવા નહીં પણ સધવા જ છે. તથા ત્યાં જ પાસેની એક જગ્યાએ જે મૂત્ર મારી નજરે પડયું. અને ત્યાંજ જમીન પર હાથની હથેળીનું નિશાન દેખાયું, અને પગનાં નિશાન પણ ત્યાં નજરે પડયાં ત્યારે હું તે નિર્ણય પર પહોંચ્યા કે તે સ્ત્રી ગર્ભવતી છે, કારણ કે પેશાખ કરીને જ્યારે તે ઉઠી હશે ત્યારે તે જમીન પર હાથને ટેકો દઈને ઉઠી હશે, તેથી તેના શરીરમાં ગર્ભના ભાર છે તે ખખર પડી. તથા જ્યારે તે હાથણી ઉપરથી પેશાખ કરવા માટે નીચે ઉતરી હશે ત્યારે તેના જમણા પગ ઉપર શ્રી નન્દી સૂત્ર ૩૧૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ શરીરને વધારે ભાર પડવાને કારણે તે પગનું નિશાન જમીનમાં વધારે ઊંડું ઉતરેલું દેખાતું હતું, અને એજ પ્રમાણે હાથનું પણ. તેથી હું એવા નિર્ણય પર આવ્યો કે તે સ્ત્રીને પ્રસવકાળ નજીક છે, અને તેના ગર્ભમાં પુત્ર છે નહીંતો જમણા હાથ અને જમણા પગનું નિશાન જમીનમાં વધારે ઊંડું ઉતરેલું ન હોઈ શકે. એ જ પ્રમાણે “વૃદ્ધાને તેના પુત્રને મેળાપ થશે એવો જે મેં નિર્ણય કર્યો તેનું કારણ આ પ્રમાણે છે-જ્યારે મેં જોયું કે પ્રશ્ન પૂછતાં જ વૃદ્ધાના માથેથી ઘડે પડીને કુટી ગયે, ત્યારે મેં એવી કલ્પના કરી કે જે રીતે તળાવના કાંઠા ઉપર ઘડામાંનું મૃત્તિકા દ્રવ્ય (માટી) મૃત્તિકાદ્રવ્યની સાથે તથા જળભાગ પાણીની સાથે મળી ગયું છે તેમ આ વૃદ્ધાને પુત્ર પણ તેને મળશે. અથવા–એ ચોકકસ છે કે જેમ આ ઘડો જેમાંથી ઉત્પન્ન થયા તેમાં મળી ગયે તથા તળાવમાંથી લીધેલું પાણી જેમ તળાવમાં મળી ગયું એજ પ્રમાણે તેને પુત્ર પણ તેને મળશે.” આ પ્રમાણે પિતાના વિનીત શિષ્યનાં વચન સાંભળીને ગુરુએ તેની ઘણી જ પ્રશંસા કરી, તથા અવિનીત શિષ્યને સમજાવતા કહ્યું “વત્સ! આમાં મારે કઈ દેષ નથી. દેષ હોય તે ફક્ત તારે જ છે કે તં વિનયાદિ ગુણોથી રહિત બનીને મેં કહેલી વાત પર કેઈ નિર્ણય જ કરતો નથી. એ વિશ્વાસ રાખ કે મેં તો તમને બનેને એક સરખું જ શિખવ્યું છે. છે આ પહેલું નિમિત્તદષ્ટાંત સમાસ છે ૧ છે કલ્પકમંત્રીદષ્ટાન્તઃ | લિપિશાનદ્દષ્ટાન્તઃ / ગણિતજ્ઞાનદૃષ્ટાન્તઃ / પદ્દષ્ટાન્તઃ અર્થશાસ્ત્ર ઉપર જે કલ્પકમંત્રીનું દષ્ટાંત છે, તે વિનચિકબુદ્ધિનું બીજું દૃષ્ટાંત છે. (૨). લિપિજ્ઞાન, એ વૈયિક બુદ્ધિનું ત્રીજું દષ્ટાંત છે (૩). ગણિતજ્ઞાન, એ નચિકબુદ્ધિનું એથું દષ્ટાંત છે (૪). પાંચમું ફૂપ દષ્ટાંત આ પ્રમાણે છે કેઈ એક માણસ ભૂમિવિજ્ઞાનમાં વિશેષ કુશળ હતો. તેણે કઈ ખેડૂતને કહ્યું કે આ ભૂમિમાં આટલી ઉંડાઈએ પાણી છે. ખેડૂતે તે વાત સાંભળતા જ ભૂમિ દવા માંડી. જેટલી ઉંડાઈએ પાણી બતાવ્યું હતું તેટલી ઉંડાઈ સુધી તેણે જમીન ખેદી નાખી પણ પાણી નીકળ્યું નહીં. ત્યારે ખેડૂતે તેને કહ્યું ભાઈ! પાણી તો ન નીકળ્યું ત્યારે તેણે કહ્યું, “જુ ! તેની બાજુના ભાગમાં ધીમેથી લાત મારે તો પાણી નીકળશે ” એમ કરવામાં આવતા ત્યાંથી એજ સમયે પાણી નીકળ્યું છે પરે છે આ પાંચમું કૂપદષ્ટાંત સમાપ્ત પા શ્રી નન્દી સૂત્ર ૩૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ અશ્વષ્ટાન્તઃ છઠ્ઠું ઘેાડાનું દૃષ્ટાંત એક વખત ઘણા ઘેાડાના વેપારી દ્વારિકા નગરીમાં આવ્યા, ત્યાંના બંધા યાદવકુમારએ તેમના સ્થૂળ શરીરવાળા મેાટા મેટા ઘેાડા ખરીદી લીધા. પણ વાસુદેવે તેમ કર્યું. નહીં. તેણે તો દુખળેા, પાતળા અને કમજોર એક જ ધાડા ખરીદ્યો. ધીરે ધીરે એજ ઘેાડા તે બધા ઘેાડામાં એવા મજબૂત અને ઉપચાગી નીવડયે કે તેની આગળ ખીજા ઘેાડા ફીકા અને કમજોર સાખિત થયા. આ રીતે વાસુદેવના ઘેાડા તે બધા ઘોડાઓમાં વધારે મહત્વશાળી સાબિત થવાથી તે બધાનેા આગેવાન ગણાવા લાગ્યા ॥ ૬॥ ૫ આ છઠ્ઠું ઘોડાનું દૃષ્ટાંત સમાપ્ત ॥૬॥ શ્રી નન્દી સૂત્ર ગર્દભદ્ર્ષ્ટાન્તઃ સાતમું ગઈ ભરૃષ્ટાંત કાઈ રાજાએ યુવાવસ્થાના પ્રારંભકાળે જ રાજ્ય મેળવ્યુ હતું, તેથી તેના મનમાં એવા પાકે નિર્ણય થયા કે સઘળા કાર્યો સાધનારી એક માત્ર યુવાવસ્થા જ છે. તેથી તેણે પોતાના સૈન્યમાં યુવાન માણસેાની જ ભરતી કરવાના આદેશ આપ્યા, તથા જે વૃદ્ધ માણસા પહેલેથી તેની સેનામાં કામ કરતા હતા તેમને છૂટા કરવા માંડયા. એક દિવસ રાજા પેાતાની સેના સાથે કાઇક સ્થળે જતા હતા. ચાલતાં ચાલતાં તે એક મેટા જંગલમાં આવી પહેોંચ્યા, જ્યાં પાણી આદિને તદ્દન અભાવ હતા. ત્યાં આવતા તેના સૈનિકે તૃષાથી ૩૨૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ આકુળ વ્યાકુળ થયા. રાજાએ જેવી પિતાના સૈનિકેની તે હાલત જોઈ કે તે ગભરાઈ ગયું અને શું કરવું તેની કંઈ સૂઝ પડી નહીં. એવામાં એક સેવકે તેની પાસે આવીને કહ્યું, “મહારાજ! આપની સમક્ષ આ એક માટે આપત્તિ રૂપ સાગર આવી પડે છે, તેને પાર પામ ઘણું કઠિન લાગે છે. પણ સલાહ દેનાર કઈ વૃદ્ધ માણસ મળી આવે તે આ મુશ્કેલીમાંથી ઉગારી શકાય તેમ છે. તે મારી એવી સલાહ છે કે આપ કઈ વૃદ્ધ પુરુષની શોધ કરાવે ” સેવકની આ વાતની રાજા પર સારી અસર થતા રાજાએ એ પ્રમાણે કર્યું. તેણે તરત જ પિતાના આખા સિન્યમાં એ પ્રકારની ઘોષણા કરાવી દીધી. સેનામાંનો એક પિતૃભક્ત સિનિક સેવા કરવાની ઈચ્છાથી પિતાના પિતાને છૂપાવીને સાથે લાવ્યા હતા. તેણે રાજાની પાસે જઈને ખબર આપી કે મહારાજ! મારા પિતા વૃદ્ધ છે. જે આપ આજ્ઞા આપે તે તેમને આપની સમક્ષ હાજર કરૂ ” રાજાની મંજૂરી મળતા તે તેના વૃદ્ધ પિતાને રાજાની પાસે લઈ ગયે. રાજાએ ઘણું માનપૂર્વક તેને પૂછ્યું, “મહાપુરુષ! મારૂં સમસ્ત સિન્ય તૃષાથી આકુળ વ્યાકુળ થઈ ગયું છે. આટલામાં પાસે કયાંય પણ પાણી બિલકુલ દેખાતું નથી. તે આપ એ કેઈ ઉપાય બતાવે કે જેથી આ મુશ્કેલી ટળે” રાજાની વાત સાંભળીને ને વૃદ્ધે કહ્યું “મહારાજ! આપ આ પ્રમાણે કરો–ગધેડાંઓને તેમની ઈચ્છા પ્રમાણે જવા દે. તેઓ જે જગ્યાએ જમીન સૂધે, તે જમીનની નીચે થોડી જ ઉંડાઈએ પાણી મળશે તેમ માનવું.” રાજાએ તે વૃદ્ધની સલાહ પ્રમાણે જ કર્યું, તે તેને પાણી મળ્યું અને સિન્યની મુશ્કેલીને પણ અંત આવ્યો. આ વૃદ્ધની વનયિકબુદ્ધિ થઈ છે આ સાતમું ગર્દભદૃષ્ટાંત સમાપ્ત થા લક્ષણષ્ટાન્તઃ આઠમું લક્ષણદષ્ટાંતઈરાનનો નિવાસી એક માણસ હતો. તેને ત્યાં અનેક ઘેડા હતા. તેણે તે ઘોડાની સંભાળ રાખવા માટે એક માણસની નિમણુંક કરી. આ પ્રકારે તેનું વેતન નકકી કર્યું–તમે આટલા વર્ષ સુધી અહીં કામ કરશે તે તેના બદલામાં શ્રી નન્દી સૂત્ર ૩૨૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ તમને બે ઘોડા આપવામાં આવશે. માલિકની તે વાત મંજૂર કરીને તે પિતાને કામે લાગી ગયે. માલિકને એક પુત્રી પણ હતી. ધીમે ધીમે તેને તેની સાથે પરિચય થયે અને તે પરિચય વધતા વધતા તેની સાથેના પ્રેમમાં પરિણમે. એક દિવસ તે કરીને તેણે પૂછ્યું, “તમારા આ બધા ઘડામાં ક્યા કયા ઘેડા સારામાં સારા ગણાય છે? ?” તેણે જવાબ આપે, “ જ આ બધા વિશ્વાસ પાત્ર ઘેડામાંના જે બે ઘડા વૃક્ષની ટોચ ઉપરથી નીચે ફેંકેલા પથ્થ૨ના ટુકડાઓથી ભરેલા કુંડા (ઘી ભરવા માટેના ચામડાનાં પાત્રો) ને અવાજ સાંભળીને પણ ડરે નહીં એમને જ સારામાં સારા સમજી લેવા. તેની સલાહ માનીને તેણે તેમની કસોટી કરી તે જે ઘડા તે કસેટીમાં સફળ થયા તેમને તેણે ધ્યાનમાં રાખી લીધા. પછી જ્યારે વેતન લેવાનો સમય પાયે ત્યારે તેણે વતન તરીકે તે બે ઘડા માગ્યા. માલિકે કહ્યું “અરે! આ ઘડાઓ કરતાં તે બીજા ઘણા ઘોડા વધારે સારા છે, તે આ ઘેડાને બદલે તું બીજ ઘેડા પસંદ કર. આ ઘડા શા માટે લે છે? એ તે સારા નથી ” માલિકના આ પ્રકારનાં વચન સાંભળીને તેણે કહ્યું “શેઠ સાહેબ ! હું તો એ ઘેડા જ લઈશ, બીજા લેવાની મારી ઈચ્છા નથી. ” ઘડાના માલિકે જ્યારે આ પ્રકારના તેના શબ્દ સાંભળ્યા ત્યારે તેણે વિચાર્યું કે હવે તો તેને ઘરજમાઈ બનાવવામાં જ લાભ છે, નહીં તે તે આ બન્ને ઘોડાને લઈને અહીંથી ચાલ્યા જશે. આ વિચાર કરીને તેણે પિતાની પુત્રી સાથે તેના લગ્ન કરી નાખ્યા. અને તેને ઘરજમાઈ તરીકે રાખે, અને તે અને લક્ષણાયુક્ત ઘોડા પણ તેની પાસે જ રહ્યા. આ રીતે અશ્વના માલિકે વનયિકીબુદ્ધિના પ્રભાવે પિતાનું કામ પાર પાડયું છે ૮ છે. છે આ આઠમું લક્ષણદષ્ટાંત સમાપ્ત | ૮ | ગ્રન્વિષ્ટાન્તઃ નવમુ પ્રાથષ્ટાતકેઈ સમયે પાટલિપુત્રમાં (પટણા શહેરમાં) મુરુડ નામને રાજા રાજ્ય શ્રી નન્દી સૂત્ર ૩૨૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ કરતા હતા. કાઈ ખીજા રાજ્યના રાજાએ તેની પાસે ક્રીડાનિમિત્તે ત્રણ વસ્તુ માકલી. (૧) તેમાં એક ગૂઢસૂત્ર હતું, જેમાં ગુપ્ત ગાંઠ હતી. (૨) મીજી સરખા ભાગ વાળી લાકડી હતી જેના મૂળ ભાગ ગુપ્ત હતા. (૩) લાખથી અલક્ષિત દ્વારવાળા ડખ્ખા હતા. મુરુડે તે ત્રણે ચીજો પેાતાના ખાસ માણસાને બાલાવીને મતાવી, પણ કાઈ પણ તેનુ રહસ્ય સમજી શકયું નહી. ત્યાર બાદ કળાચાને ખાલાવીને રાજાએ તેમને પૂછ્યું, “હું આર્ય! આપ આ સૂત્રના ગ્રન્થિ દ્વારને જાણેા છે ? કલાચાર્યે કહ્યું, “ હા જાણુ` છું. ” પછી તે કળાચાર્યે ગરમ પાણી મંગાવ્યું, અને તે સૂત્રને તે ગરમ પાણીમાં મૂકયુ. ગરમ પાણીના સંસગથી તે સ્વચ્છ થયું. નિર્મળ થતાં જ સૂત્રના અંત તથા ગ્રન્થિભોગ એ બન્ને દેખાવા લાગ્યા. પછી તેમણે લાકડીને પણ પાણીમાં મૂકી મૂકતા જ લાકડીના જે મૂળ ભાગ હતા તે પાણીમાં ડૂબી ગયા. ડૂબતા જ તેમને તે વાત સમજાઈ ગઈ કે લાકડીના આ મૂળ ભાગ છે. અને એમાંજ ગાંઠ છે. એજ રીતે ડબ્બાને પણ ગરમ પાણીમાં મૂકીને કલાચાર્ય તેનું દ્વાર પણ ગોતી કાઢ્યું. કારણ કે ગરમ પાણીમાં નાખતા જ તેના ઉપર જે લાખ હતી તે પીગળાને દૂર થઈ ગઈ. કલાચાર્યની આ પ્રકારની બુદ્ધિથી રાજા ઘણા ખુશી થયા. તેણે કલાચા ને કહ્યું, “આ ! તમે પણ એવું કઈ દુર્વિજ્ઞેય કૌતુક કરો કે જેને અમે પણ રાજા પાસે મેાકલી શકીએ.” રાજાની વાત સાંભળીને કળાચાર્યે એક તુંબડી લીધી, અને તેને એક ટુકડા જુદો કરીને તેમાં રત્ન ભરી દીધાં અને પછી તે ટુકડાને તેના પર એવી રીતે ચાટાડી દીધા કે તેના સાંધા કોઈ ને પણ જડી શકે નહીં. પછી રાજાએ તે તુ ંબડી પેાતાના સેવકાને આપીને કહ્યું, આ તુમડી તે રાજા પાસે લઈ જાવ, અને તેમને આ આપીને કહેજો કે તેને તાડયા વિના તેની અંદરથી રત્ના કાઢી લેા. રાજાની આજ્ઞાનુસાર તે માણસો તે તુખડી લઈને તે રાજા પાસે પહોંચ્યા, અને રાજાએ જે પ્રમાણે કહેવાની સૂચના આપી હતી તે પ્રમાણે ત્યાં જઈને કહ્યું. તે રાજાએ તેજ સમયે પેાતાના રાજપુરુષાને ખેલાવ્યા. અને તુખડી આપીને કહ્યું કે આને કાપ્યા વિના તેમાંથી રત્ના બહાર કાઢી દો. રાજપુરુષાએ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પણ તે તેમાંથી રત્નો કાઢી શકયા નહી. । આ આચાર્યની વૈનિયકીબુદ્ધિનું નવમુ`. ઉદાહરણ ॥ ૯ ॥ શ્રી નન્દી સૂત્ર ૩૨૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ અગદ્દષ્ટાન્તઃ દસમું અગદ (ઔષધ) દૃષ્ટાંત (C કોઈ એક રાજાની સેનાને તેના દુશ્મન રાજાએ વિષપ્રયોગ દ્વારા મૂતિ કરી નાખી હતી. પેાતાની સેનાની એ હાલતથી ચિન્તતુર થઈ ને રાજાએ એજ સમયે વૈદ્યને ખેલાવીને કહ્યું, “ વૈદ્યજી! મારા આખાં સૈન્યને દુશ્મનની સેનાએ વિષપ્રયાગ દ્વારા મૂતિ કરી નાખ્યું છે, તે આપ બતાવા કે આ લે!કે કેવી રીતે સચેત થશે ? ’” રાજાની વાત સાંભળીને વૈદ્યે કહ્યુ, આપ ચિન્તા ન કરે। ઘણું જલદી આપનુ સૈન્ય સારૂં થઈ જશે. ' એવુ કહીને તેણે રાજાને થાડી સરખી દવા લાવી બતાવી. થાડી દવા જોઇને રાજાને વૈદ્ય પ્રત્યે ક્રોધના આવેગ આવી ગયા, વઘે તે જોઇને તેજ વખતે રાજાને કહ્યુ` “ આટલી જ ઔષધિ લાખ માણસને આરોગ્ય દેનારી છે. તેનુ ઘેાડુ' પ્રમાણુ જોઇને આપ ગુસ્સે ન કરશેા. વૈદ્યની આ વાત પર વિશ્વાસ ન મૂકતા રાજાએ કહ્યું, એ વાતની ખાતરી કેવી રીતે થાય ?’’ વૈદ્યે કહ્યુ’, ‘‘ આપ ઝેરનો ભાગ બનેલ કોઈ પ્રાણીને ખતાવા. ” રાજાએ એવું જ કર્યું –એક હાથી કે જે વિષની વેદનાથી સૂચ્છિત હત તે મતાન્યા. વૈદ્ય તરત જ તેની પૂંછડીમાંથી એક વાળ ખેંચી કાઢયા અને તે સ્થાને તે ઔષધિને મૂકી, ઘેાડી જ વારમાં તે હાથીની મૂર્છા વળો અને તે સ્વસ્થ થઇ ગયા. વૈદ્યે કહ્યું, મહારાજ ! જુવે આ ઔષધના કેટલા પ્રભાવ છે, કે થાડી જ વારમાં હાથી મૂર્છાથી રહિત થઈ ગયા. એજ પ્રમાણે આ ઔષધિ એક લાખ માણસાને આરોગ્ય અર્પી શકે છે. ” રાજાએ હાથીને સ્વસ્થ થયેàા જોઈ ને શાંત ચિત્ત થઈને તે વૈદ્યને કહ્યું, “સારૂં, આપ આ ઔષધિના ઉપયાગ સૈનિકાને સ્વસ્થ કરવા માટે કરો, આપને મારે તે આદેશ છે રાજાને આદેશ મળતાં જ વૈદ્યે તે ઔષધિના પ્રયાગ સૂચ્છિત સૈન્યને સ્વસ્થ કરવા માટે કર્યો ત્યારે તે આખું સૂચ્છિત થયેલું સૈન્ય સ્વસ્થ થયું. રાજા વૈદ્યની આ ચિકિત્સાથી ઘણા ખુશી થયા ! ૧૦ ॥ 66 ૫ આ દસમું અગદૃષ્ટાંત સમાસ ॥૧૦॥ શ્રી નન્દી સૂત્ર ૩૨૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ રથિક દૃષ્ટાન્ત ગણિકાદૃષ્ટાન્તો એજ પ્રમાણે રથિક દૃષ્ટાંત અને ગણિકાદષ્ટાંત તે વૈયિક બુદ્ધિના અગીયારમાં અને બારમાં દૃષ્ટાંત છે. સ્થૂલભદ્રની કથામાં તે બન્ને દૃષ્ટાંત. લખેલાં છે. રથિકે જે આમ્રફળના ગુચ્છાઓને તોડયાં છે, તથા સરસવના ઢગલા પર વેશ્યાએ જે નૃત્ય કર્યું છે તે અને વાતે વૈયિકબુદ્ધિનું ફળ છે જે ૧૧-૧૨ છે છે આ અગીયારમું રથિકદષ્ટાંત, અને બારમું વેશ્યાદૃષ્ટાંત સમાપ્ત . ૧૧-૧૨ છે શાટિકાદિષ્ટાન્તઃ તેરમું શાટિકાદિષ્ટાંતએક કલાચાર્ય રાજકુમારને ભણાવતા હતા. રાજકુમારે પણ વખતે વખત બહું મૂલ્ય દ્રવ્યથી તેમને સત્કાર કરતા હતા. રાજાને જ્યારે આ વાતની ખબર પડી કે કલાચાર્ય મારા પુત્રો પાસેથી બહુ મૂલ્ય ચીજે મેળવે છે, ત્યારે રાજાએ કલાચાર્યને મારવાને વિચાર કર્યો. રાજકુમારોને પિતાના પિતાને તે કુવિચાર જ્યારે કઈ પણ રીતે જાણવામાં આવ્યો ત્યારે તેમણે વિચાર્યું–આચાર્ય પણ આપણે પિતા સમાન છે, તેથી આપણે કોઈ પણ ઉપાયે અવશ્ય તેમનું રક્ષણ કરવું જોઈએ. તેઓ આ વિચાર કરી રહ્યા હતા કે એવામાં કલાચાર્ય પણ ભેજન કરવા માટે ત્યાં આવ્યાં આવતાં જ કલાચાયેલ સ્નાન કરીને પહેરવા માટે રાજકુમાર પાસે ધોતી માગી ત્યારે તે રાજકુમારોએ સૂકી ધેતીને ભીની બતાવી, તથા દ્વારની પાસે લઘુ તૃણ રાખીને તેને દીર્ઘ (મેટું) બતાવ્યું. તથા તે શિષ્યમાં જે કોંચ નામને શિષ્ય હતો કે જે પહેલાં તેમની પ્રદક્ષિણા જમણી બાજુથી કર્યા કરતું હતું તેણે ડાબી બાજુથી પ્રદક્ષિણા કરવા માંડી આ પ્રમાણેના કુમારોના આચરણથી શ્રી નન્દી સૂત્ર ૩૨૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ આચાર્યે તે સમજી લીધું કે અત્યારે બધા મારી વિરૂદ્ધ છે, ફક્ત કુમારો જ મારા ઉપરના તેમના ભક્તિભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. આ પ્રમાણે વિચાર કરીને તે કલાચા રાજાની નજરે પડયા વિના ત્યાંથી બહાર ચાલ્યા ગયા. આ પ્રમાણે આચાર્ચ સકેત દ્વારા પેાતાની તથા દ્રવ્યની જે રક્ષા કરી તે વૈયિકબુદ્ધિનુ જ પરિણામ હતું. તથા શિષ્યાનું કલાચા દ્વારા જે હિત સ ંપાદન થયું તે કારણે તેમનામાં બુદ્ધિ ઉત્પન્ન થઈ તે પણ એજ વૈનયિકીબુદ્ધિનુ ફળ હતું. ૫૫ । આ તેરમું શાટિકાક્રિષ્ટાંત સમાપ્ત, ।। ૧૩ ।। નીદ્રોદકષ્ટાન્તઃ ચૌદમુ' નીત્રોકદષ્ટાંત એક વણિક હતા. તે પેાતાની પત્નીને ઘેર મુકી જઈને સામાન્ય રીતે પરદેશમાં જ વસતા હતા. એક દિવસે તેની પત્નીએ કામન્યથાથી વ્યાકુળ થઈ ને પાતાની દાસીને કહ્યું કે તું કાઈ પણ પુરુષને ખેલાવી લાવ. દાસીએ પ્રમાણે જ કર્યું. તે કાઈ પુરુષને લઈ આવી. વણિકની પત્નીએ એક હજામને મલાવીને તેના નખ, વાળ વગેરે કપાવ્યા. રાત્રિ પડતાં તેએ અને મકાનને ઉપરને માળે ગયાં. ત્યારે આકાશમાં વાદળાં છવાયેલાં હતાં. ધીરે ધીરે વરસાદ વરસવા શરૂ થયે ત્યારે તે પુરુષને તરસ લાગી હતી. તેથી તેણે નીત્રોક (નેવાંમાંથી પડતુ પાણી) પી લીધું. તે પાણી ત્વન્નિષ–જેની ચામડીમાં વિષ ભરેલું હાય એવા સના શરીરને સ્પર્શીને આવ્યું હતું, તેથી તે પીધાં પછી થાડીજ વારમાં મૃત્યુ પામ્યા, તેને મૃત્યુ પામેલ જોઈ ને વિણકની પત્નીને ભારે ચિન્તા થઇ, તેણે રાત્રિને પાછળે પ્રહરે તે મૂર્છાને કાઇ ખાલીદેવાલયમાં મૂકાવી દીઘું. સવાર પડતાંજ રાજપુરુષાએ જેવું તે મૂ જોયું કે તેના નખ કપાવ્યા આદિનાં તાજા નિશાન જોઈ ને તેમણે ત્યાંના હજામાને મેલાવીને પૂછ્યું, કહે। આના નખ કાપવાનું તથા વાળ કાપવાનું કામ તમારામાંથી કાણ 66 શ્રી નન્દી સૂત્ર ૩૨૬ Page #334 -------------------------------------------------------------------------- ________________ કર્યું" હતુ ? ” તેમની આ વાત સાંભળીને એક હજામે કહ્યું કે મે તેના નખ કાપવા આદિ કાર્ય કર્યાં છે. મને અમુક શેઠની દાસી મેલાવીને લઈ ગઈ હતી અને તેણે મને તે પ્રમાણે કરવાનુ કહ્યુ' હતું. રાજપુરુષોએ એજ સમયે તે દાસીને ખેલાવી. તેને પૂછવામાં આવતા કાઈ જવાખ ન મળતાં તેમણે તેને મારવા માંડી. માર પડતાં જ તેણે જે કઈ મન્યુ હતુ તે મધુ સાચે સાચુ કહી દીધું. આ રાજપુરુષોની વૈનયિકીબુદ્ધિનુ ઉદાહરણ છે. ।। ૧૪ । ૫ આ ચૌદમું નીત્રોદકદૃષ્ટાંત સમાપ્ત ૫ ૧૪૫ વૃષભહરણાદિકઃ પંચદશો દ્દષ્ટાન્તઃ બળદની ચારી, અશ્વનું મરણ તથા વૃક્ષથી પડવાનું આ પદરમું દૃષ્ટાંતકાઈ એક ગામમાં એક ગરીબ માણસ રહેતા હતા. તેની પાસે ખેતી કરવા માટે મળદ ન હતાં. તેથી તેણે પેાતાના મિત્રના બળદ લાવીને અને ખેતર ખેડીને અનાજ વાવી દીધું. પછી સાંજે તે એ બળદને પાછા આપવા પેાતાના મિત્રને ઘેર આવ્યે. જ્યારે તે એ બળદોને લઈને આન્યા ત્યારે તેના મિત્ર ભાજન કરતા હતા, તેથી તે એ બળદોની પાસે આવી શકયા નહી પણ તેણે બળદોને આવતાં અવશ્ય જોયા હતા, તેથી તે ગરીખ આદમી મિત્રને કઈ પણ કહ્યા વિના પેાતાને ઘેર ચાલ્યા ગયા. હવે એવુ' બન્યું કે તે બળદો પેાતાના માલિકની બેકાળજીથી બહાર ચાલ્યા ગયા. તે બળદોને અરક્ષિત હાલતમાં જોઈ ને ચાર તેમને કાઇ અજાણ્યે સ્થળે લઇ ગયા. જ્યારે ખળાના માલિકે બળદોને ગમાણ પાસે ન જોયા ત્યારે તે ઝડપથી તેના મિત્રને ઘેર પહોંચ્યા. ત્યાં જઈને તેણે તે ગરીબ મિત્ર પાસે પોતાના ખળદો માંગ્યા. તેણે કહ્યું કે તમે જે બળદો મારી પાસેથી લઈ ગયા હતા તે મને પાછા આપેા. તે સાલળતાં જ મિત્રે કહ્યુ કે મળો તા તમારે ઘેર પહોંચાડી દીધાં છે, પણ મિત્રે તેની વાત માની નહીં અને બળદો શોધી લાવવાનુ` તને કહ્યું. ઘણી શેાધ કરવા છતાં પણ બળદો જડયાં નહી' કારણ કે તેમને ચાર લઈ ગયા હતો. તે કારણે તે અન્ને વચ્ચે ઝગડા પડ્યા. છેવટે બળદના માલિકે તેને ન્યાય મેળવવા શ્રી નન્દી સૂત્ર ૩૨૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ માટે કચેરીમાં લઈ જવાનો નિર્ણય કર્યો. જ્યારે તે તેને કચેરીમાં લઈ જતો હતું ત્યારે માર્ગમાં તેને દુર્ભાગ્યે બીજી બે દુર્ઘટનાઓ નડી, જે આ પ્રમાણે છે–એક વ્યક્તિ ઘોડે સવાર થઈને તેની તરફ આવતી હતી. ઘોડે અચાનક ભયથી જેવો ઉછળ્યો કે તે સવાર ઉછળીને નીચે પડ્યો, અને ઘોડે નાસવા લાગ્યો. પિતાના ઘોડાને નાતે જોઈને તેણે, બળદોના માલિક સાથે કચેરીમાં જતા તે દરિદ્ર આદમીને કહ્યું –ભાઈ આ ઘેડાને મારે, અને જે પ્રકારે બની શકે તે પ્રકારે તેને રેકે. દરિદ્ર આદમીએ એવું જ કર્યું. દરિદ્ર પુરુષે ઘોડાને જે માર માર્યો તે તેને મર્મસ્થાને વાગવાથી, જે માર વાગ્યો કે સ્વભાવતઃ તે ઘોડે કેમળ હેવાથી એજ સમયે મરી ગયો. ઘોડાને મરી ગયેલો જોઈને ઘોડાના માલિકે તેના ઉપર ઘોડાની હત્યાને આરેપ મૂકો, અને આ પ્રમાણે તેઓ લડતા ઝગડતા જેવાં નગરની પાસે પહોંચ્યાં કે સૂર્ય અસ્ત થઈ ગયો. રાત્રે નગરમાં ન જતાં તેઓ નગરની બહાર જ કેઈ સ્થળ થોભી ગયાં. ત્યાં કઈ વૃક્ષની નીચે અનેક નટ પણ ઉતર્યા હતાં. તે બધાં ત્યારે સૂતાં હતાં. હવે આ બધી આપત્તિયોથી વ્યાકુળ બનેલ તે દરિદ્ર આદમીના મનમાં એવો વિચાર આવ્યો કે આ મુશ્કેલી વેઠવા કરતાં તે મરી જવું વધારે સારું, આ પ્રમાણે વિચાર કરીને તેણે વૃક્ષ પર ચડીને ગળે ફાંસો ખાવાની ચેજના કરી. જે વસ્ત્રને તેણે ફસે બનાવ્યું હતું તે જૂનું અને તદન જીર્ણશીર્ણ લેવાથી જે તે ગળામાં ફાંસે લગાવીને લટકા કે તેને ભાર સહન ન કરી શકવાને કારણે ફાંસા વાળું વસ્ત્ર તૂટી ગયું. જે સ્થાને તેણે ફસે ખાવા માટે વસ્ત્ર લટકાવ્યું હતું. તે સ્થાનની બરાબર નીચે જ નરલોકેન એક આગેવાન સૂતો હતો. તે રાત્રિના અંધારાને લીધે તેની નજરે પડયો ન હતે. ફાંસે તુટતા જ તે એ નટના આગેવાન ઉપર આવીને પડશે. તે પડતાં જ તે નટ મરી ગયે. તેની ચીસ સાંભળીને બધા નટ જાગી ગયાં, અને તેમણે એ બિચારા આપત્તિમાં મુકાયેલા દરિદ્રને પકડી લીધે. સવાર પડતાં જ તેઓ બધા નગરમાં શ્રી નન્દી સૂત્ર ૩૨૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ ' * જઈને તે રિદ્ર પર પાત પેાતાની ફરિયાદ કરવા માટે કચેરીમાં ગયા. ત્યાં ત્યાંનાજ રાજકુમારે ફરિયાદો સાંભળી તેમનેા નિકાલ કરતા હતા. જ્યારે રાજ કુમારે આ લેાકાને કચેરીમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે તે બધાએ પાત પોતાની જે હકીકત હતી તે રજુ કરી. તે બધાની અલગ અલગ વાત સાંભળીને રાજકુમારે તે દરદ્રને પૂછ્યું, “કહેા, આ લેાકેાની તારી સામે આ, આ પ્રકારની ફરિયાદ છે, તે શું સાચી છે ? દરિદ્ર આદમીએ હાથ જોડીને તેમને કહ્યું, મહારાજ ! તે જે કંઇ કહે છે. તે સત્ય છે. આ પ્રમાણે કહીને તેણે જે જે ઘટનાઓ જે જે રીતે બની હતી તે બધી તે રાજકુમારને કહી સંભળાવી. તે સાંભળીને તે રાજકુમારના મનમાં તેને માટે ઉત્પન્ન થઈ. રાજકુમારે તેના મિત્રને કહ્યું, “ તે તમારા અન્ને બળદ આપવાને તૈયાર છે. પણ તમારે તેને તમારી બન્ને આંખેા કાઢી આપવી પડશે, કારણ કે જ્યારે તેણે તમારા દેખતાં જ તમારા અને ખળદેને તમારે ત્યાં છુટા મુકયા ત્યારથી જ તે તમારા ઋણથી મુક્ત થઈ ગયો ગણાય. જો તમે તે ખળો જોયા ન હોત તા તે, તે સમયે ઘેર ગયા ન હેાત. તેથી તેમાં તેના દોષ નથી, દોષ તમારી આંખાના જ છે. તે તેની સજા તમારી આંખાએ ભાગવવી જોઈ એ, તેણે નહી. તમે તમારા ખળદોની સંભાળ કેમ ન લીધી ?” આ રીતે તેને નિર્દોષ સાષિત કરવામાં આવ્યેા. યા આ બળદોના અપહરણનું દૃષ્ટાંત થયુ' (૧) હવે અશ્વના માલિકને આલાવીને રાજકુમારે કહ્યું, “હું આ માણસ પાસેથી તમને ઘેાડા અપાવીશ, પણ તે માટે તમારે તમારી જીભ કાપીને આપવી પડશે, કારણ કે જ્યારે તમે એવુ` કહ્યું કે : આ ઘેાડાને મારી અને રાકા” ત્યારે આ માણેસે તમારા ઘેાડાને ડડો માર્યાં, તો તેમાં અપરાધ તમારી જીભનાજ છે, આ માણસના નથી, તે તે નિર્દોષ છે. આ ઘેાડાના મરણનુ દૃષ્ટાંત થયુ' (ર). હવે નટલેાકેાના વારા આવ્યો. રાજકુમારે નટાને કહ્યુ', “ જુવા ભાઈ એ ! આ માણસની પાસે એવી કેાઈ ચીજ નથી કે જે તમને અપાવી શકાય. તા તમે આ પ્રમાણે કરો. જે પ્રમાણે આ માણુસ ગળામાં ફાંસો લગાવીને તમારા આગેવાન ઉપર પડયા, એજ પ્રમાણે તમારામાંથી કેઈ એક નટ ગળામાં ફ્રાંસે લગાવીને વૃક્ષ ઉપરથી તેના પર પડે. અમે તેને તે વૃક્ષ નીચે સૂવરાવીએ છીએ ” આ પ્રકારના તે રાજકુમારનાં વચન સાંભળીને તે બધા નટ ચૂપ થઈ ગયાં. અને તે બિચારા દરિદ્ર આદમી તેના અપરાધમાંથી મુક્ત થઈ ગયા. આ વૃક્ષની નીચે પડવાનુ` દૃષ્ટાંત થયું. આ બધાં રાજકુમારની વનયિકી બુદ્ધિનાં દૃષ્ટાંત છે. ૫ આ પંદરમું દૃષ્ટાંત સમાપ્ત । ૧૪ । શ્રી નન્દી સૂત્ર ૩૨૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ હૈરણ્યકષ્ટાન્તઃ !! આ વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા થયાં (પૃ૦૩૧૦) ૫ ૨ ।। હવે કજા બુદ્ધિનાં દૃષ્ટાંતા કહે છે પહેલું ફૈચ દૃષ્ટાંત હેરણ્યક એટલે સેની. તે સુવણૅ કે ચાંદીને જોઈને કે સ્પશીને તેમાં યથાવ કે અયથાત્વને જાણી લે છે તે કબુદ્ધિનું પરિણામ છે. । ૧ ।। । આ પહેલું હેરણ્યક દૃષ્ટાંત થયું ॥ ૧॥ કર્ષકાન્તઃ બીજી ક ક દૃષ્ટાંત 66 , એક ચોરે કાઈ એક વણિકના મકાનમાં રાત્રે કમળના આકા૨ે ખાતર પાડ્યું. જ્યારે પ્રભાત થયું ત્યારે લાકે તે ખાતરને જોઈ ને ચારની કળાની પ્રશંસા કરવા લાગ્યા. એ લેાકેામાં ચાર પણ ગુપ્ત રીતે સામેલ હતા. લોકો જ્યારે એવુ કહેવા લાગ્યા કે ધન્ય છે એ ચેારને કે જેણે કમળના આકારનુ આ ખાતર દીધુ છે, ત્યારે ત્યાં ઉભેલા એક ખેડુતે કહ્યું, “ ભાઈ ! શિક્ષિતને માટે દુષ્કર શું છે? જેઆ જે કામ શીખ્યા હેાય છે તેમાં તે નિપુણ હોય જ છે. આમાં પ્રશંસા કરવા જેવી શી વાત છે ?” આ પ્રમાણે પોતાની પ્રશંસાના વિરાધી વચના સાંભળતા જ તે ચારને ક્રોધ ચડયા. તેણે પાસે ઉભેલ એક માણસને પૂછ્યું', આ કાણુ છે અને કયાં રહે છે? ” તેણે તેને તેના પરિચય આપ્યા. કેટલાક દિવસ પછી જ્યારે તે ખેડુત પેાતાનાં ખેતરે જતા હતા ત્યારે તે ચાર પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યેા અને ત્યાં જઈ ને છરી કાઢીને તેને કહેવા લાગ્યા, “ સાવધાન ! હું આજે તારૂ ખૂન કરી નાખીશ. ચારના આ પ્રકારનાં વચન સાંભળીને ખેડુતે કહ્યુ, ” મારૂ' ખૂન કરવાનું શું કારણ છે ? તેના જવાખમાં ચોરે કહ્યું, યાદ કર, તે દિવસે લેાકેા મે દીધેલ કમળાકાર ખાતરની જયારે પ્રશંસા કરતા હતા ત્યારે તે મારા કાર્યની પ્રશંસા કરી ન હતી. ” ચારની આ પ્રકારની વાત સાંભળીને ખેડૂતે કહ્યુ, “ ભાઈ! તેમાં પ્રશંસા કરવા જેવી વાત જ શી છે? જે વિષયના જેને હંમેશના અનુભવ હોય છે તે માણસ તે વિષયમાં વિશેષ બુદ્ધિપ્રકવાળા હોય છે. તે માખતમાં હું બીજાની શી વાત કરૂ મારી પેાતાની જ વાત કહું છું તે સાંભળ મારા હાથમાં આ મગના દાણા છે. તમે જ કહે હું તેમને બધાનું મુખ નીચે રહે તે પ્રમાણે શ્રી નન્દી સૂત્ર ૩૩૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ ** નાખુ કે ઉંચે મુખ રહે તે પ્રમાણે નામુ` કે બધા તમારી પાસે જ પડે રીતે નાખું? ” ખેડુતની એવી વાત સાંભળીને નવાઈ પામેલા ચારે કહ્યું, “ એ અધા દાણાને તમે એવી રીતે ફૂંકે કે જેથી તે બધા અધમુખ પડે. ખેડુતે જલ્દી જમીન પર વસ્ત્ર પાથરી દીધું. તેના પર તેણે એ બધા મગના દાણાને એવી રીતે ફેં કયા કે તે બધા અધમુખ થઈને જ પડયા. ચારને આ વાતથી ઘણું આશ્ચય થયું. તેણે ખેડુતની વારંવાર ઘણી પ્રશંસા કરી. પછી તેણે કહ્યું, જો આજે તમે આ મગના દાણાને અામુખ ફૂંકયા ન હાત તા જરૂર હું તમારૂં ખુન કરત. આ હકીકત તે ખેડૂત અને ચારની કજા બુદ્ધિનું દૃઢાંત છે ।। ૨ । । આ બીજી હકદૃષ્ટાંત થયું। ૨ । કૌલિકટ્ટાન્તઃ ܐܕ ત્રીજી ક્રૌલિકષ્ટાંત કપડાં વણનારને કોલિક કહે છે. તે મુઠ્ઠીમાં દોરાને પકડીને તે જાણી શકે છે કે આટલા તારથી વચ્ચે બની શકે તેમ છે !! ૩૫ દર્વીકારષ્ટાન્તઃ ચાથું દીકારદૃષ્ટાંત-લુહારને દીકાર કહે છે. તે એ જાણે છે કે આમાં આટલું' સમાશે. ૪ ।। શ્રી નન્દી સૂત્ર મૌક્તિકષ્ટાન્તઃ પાંચમું મૌક્તિકષ્ટાંત-મણિયાર માતીને ઊંચે ઉછાળીને સૂવરના વાળને એવી રીતે રાખે છે કે તે નીચે પડતાં માતીનાં છિદ્રમાં આપાચ્યાપ પસી જાય છે ! ૫ ૫ ૩૩૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ધૃતાન્તઃ છઠ્ઠું ધૃતદૃષ્ટાંતથીના વેપારી જ્યારે તેના ખાસ અનુસવ વાળા થાય છે ત્યારે તે ગાદી પર બેસીને પણ નીચે રાખેલ ડમ્બાનાં નાળચામાં ઘીને રડી દે છે! હું પ્લવકટ્ટાન્તઃ સાતમું પવકદૃષ્ટાંત-નટ આકાશમાં અનેક પ્રકારના ખેલ કરી બતાવે છે છણા તુન્નવાયષ્ટાન્તઃ આઠમુ તુન્નવાયદૃષ્ટાંત–સીવવાની કળામાં જે ચતુર હાય તને તુન્નવાય કહે છે. તે એવી રીતે સીવે છે કે વજ્રમાં તેની સિલાઈ પણ નજર પડતી નથી ! ૮૫ શ્રી નન્દી સૂત્ર વર્ષકિટ્ટાન્તઃ નવમું વર્ષ કર્દષ્ટાંત જ્યારે સુથાર પાતાના ધંધાના ખાસ જાણકાર થાય છે ત્યારે તે માપ લીધા વિના પણ રથ આદિમાં જડવાના લાકડાનું માપ આપે। આપ જાણી શકે છે ! હું ૫ આપૂપિકષ્ટાન્તઃ દસમું આપૂપિકદૃષ્ટાંત જે વ્યક્તિ માલપુઆ ખનાવવામાં નિષ્ણાત હાય છે, તે તેનુ વજન કર્યા વિના જ પ્રમાણ નક્કી કરી શકે છે, અને ગ્રાહક જેટલા વજનના માલપુઆ તેની પાસે માગે છે એટલા જ તે તાલ કર્યા વિના જ તેને આપે છે. ! ૧૦ ॥ ૩૩૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ ઘટકારષ્ટાન્તઃ અગીયારમું ઘટકારદષ્ટાંત-ઘડા બનાવવાના કામમાં જે કુંભાર નિપુણ હોય છે તે પહેલેથી જ જેવડા માપને ઘડે બનાવવા માગતા હોય એટલા પ્રમાણમાં જ માટી લે છે. તે ૧૧ છે ચિત્રકારષ્ટાન્તઃ બારમું ચિત્રકાર દૃષ્ટાંત-નિપુણ ચિત્રકાર ચિત્રના સ્થાનનું માપ લીધા વિના જ તેનું પ્રમાણ જાણી લે છે. અને તે ચિત્ર નિર્માણમાં જેટલા રંગની જરૂર પડે તેમ હોય તેટલો જ રંગ તે પિતાની કુંચિકામાં ભરે છે કે ૧૨ છે આ કર્મજા-બુદ્ધિના ઉદાહરણો થયાં છે ૩ અભયકુમારષ્ટાન્તઃ હવે અહીંથી પરિણામિક બુદ્ધિનાં ઉદાહરણ આપે છે–(પૃ. ૩૧૪) જે બુદ્ધિ સામાન્ય રીતે વયના વિપાકથી ઉત્પન્ન થાય છે તેને પરિણામિકી બુદ્ધિ કહે છે. તે વિષે પહેલું અભયકુમારનું દષ્ટાંત છે અભયકુમારે ચંડપ્રત પાસેથી ચાર વચન માગ્યાં હતાં. પછી તેણે તેને બાંધી લીધો હતો, અને બાંધીને તે તેને રડતે રડતે નગરની વચ્ચેથી લઈ ગયો હતો. ઈત્યાદિ છે ૧ છે શ્રેષ્ટિદષ્ટાન્તઃ બીજું શ્રેષ્ઠિદષ્ટાંતકંઈ શેઠે પિતાની પત્નીનું દુશ્ચરિત્ર જોઈને દીક્ષા લઈ લીધી. હવે તે પરપુરુષ સાથે સમાગમ કરવાથી ગર્ભવતી થઈ રાજપુરુ એ જ્યારે તેની એવી હાલત જોઈ ત્યારે તેઓ તેને રાજા પાસે લઈ જવા લાગ્યા. જ્યારે તેઓ તેને લઈને જતાં હતાં ત્યારે જ તે ગામથી વિહાર કરીને કેઈ એક મુનિરાજ જતાં હતાં. તેમને જોઈને તે સ્ત્રીએ રાજપુરુષની સામે જ શ્રી નન્દી સૂત્ર ૩૩૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ તેમને કહ્યું, “હે મુનિ! આ ગર્ભ આપથી જ રહેલ છે. આપ તેને છોડીને અહારગામ શા માટે જઇ રહ્યા છે ? કહા, હવે મારૂ શું થશે? ” આ પ્રકારની તેની વાત સાંભળીને મુનિએ મનમાં વિચાર કર્યાં, “ આ સ્ત્રી જુ ું મેલીને જિન શાસનની તથા સચ્ચરિત્ર સાધુઓની અપકીર્તિ કરી રહી છે, તે તેનુ નિવારણુ અવશ્ય કરવું જ જોઈએ. '' એવા વિચાર કરીને તેમણે એજ સમયે તેને એવા શાપ દીધા કે આ ગર્ભ મારાથી રહેલ હોય તો પૂરા દહાડે તને પ્રસૂતિ થાય, અને જો એવું ન હેાય તો તે તારૂ પેટ ફાડીને અત્યારેજ બહાર નીકળે.” ત્યારબાદ મુનિના શાપના પ્રભાવે તેના ગર્ભ પેટ ફાડીને બહાર આવવા લાગ્યા તેથી તેને ભારે કષ્ટ થવાં લાગ્યું. ત્યારે તેણે ફરીથી તે મુનિરાજ સમક્ષ એજ રાજપુરુષાની રૂમર્ આ પ્રમાણે કહ્યું, “ મહારાજ! આપના દ્વારા આ ગર્ભ રહ્યો નથી મે આપના ઉપર ખાટુ કલ ́ક ચડાવ્યું હતું. તો હું તે માટે આપની ક્ષમા માગું છું, હવેથી કદી પણ આવું નહી કરૂં.” આ પ્રમાણે તેની વિનંતિ સાંભળીને અને તેનું અસહ્ય કષ્ટ જોઈ ને તે દયાળુ. મુનિરાજે પોતાના શાપ પાછા ખેચ્યું। અને એ રીતે ધર્મના પ્રભાવની તથા તે સ્ત્રીના પ્રાણ તથા ગર્ભની રક્ષા કરી. ॥ ૨ ॥ કુમારષ્ટાન્તઃ શ્રી નન્દી સૂત્ર ܕܕ ત્રીજી કુમારષ્ટાંત-કાઈ એક રાજકુમારને મિષ્ટાન્ન વધારે પ્રિય હતું. એક દિવસ તેણે પેટ ભરીને લાડુ ખાધા. તે પચ્યાં નહી. તેથી તેને અજીર્ણ ના રાગ થયા. તેના માંમાંથી દુર્ગંધ નીકળવા લાગી. તેથી દુ:ખી થયેલ તે રાજકુમારે વિચાર કર્યાં “અશુચિ એવા આ શરીરના સ`પર્કથી આ મિષ્ટાન્ન રૂપ મનેહર વસ્તુ પણ વિકૃત થઈ ગઈ છે, તે શરીરને સુખ આપવા માટે લેાકા અનેક પ્રકારનાં પાપ કરે છે.’” આ પ્રકારના વિચાર આવતા જ તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તે સ`સાર, શરીર અને ભાગેાથી વિરક્ત થઈ ગયો. ॥ ૩ ॥ ૩૩૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ દેવીદષ્ટાન્તઃ ચિોથું દેવી દષ્ટાંત-પુષ્પવતી નામે એક સ્ત્રી હતી. તેણે સંસાર, શરીર અને ભેગથી વિરક્ત થઈને ભગવતી દીક્ષા લીધી હતી. આયુષ્ય પૂર્ણ થતાં તે મરીને દેવલોકમાં દેવી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે અવધિજ્ઞાનથી પિતાના પુત્ર અને પુત્રીનો અનુચિત સંબંધ જાણીને વિચાર કર્યો-“આ લોકે વિષય સેવનની મૂચ્છથી કેટલા બધા મૂછિત થયાં છે કે તેઓ એટલું પણ સમજી શકતા નથી કે અમે બન્ને કેણ છીએ? અને શું કરી રહ્યાં છીએ? આ લેકની અવશ્ય દુર્ગતિ થશે. તેથી આ પરિસ્થિતિમાં તેમને સમજાવવાની મારી ફરજ છે કે જેથી તેઓ સમાગે વળે. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે બન્નેને રાત્રે સ્વપ્નમાં નરક અને નિગદનાં દુઃખોનું દર્શન કરાવ્યું. એ દુઃખો જોઈને તે બન્નેનાં ચિત્તમાં ઘણી ભારે ચિન્તા પેદા થઈ. તેમણે વિચાર કર્યો કે આપણી આ દુઃખોમાંથી કેવી રીતે છુટકારો થશે ? બીજે દિવસે તે દેવીએ રાત્રે સ્વપ્નમાં તેમને સ્વર્ગલોકનાં સુખ બતાવ્યાં. એ સુખેને જોઈને તેઓ મુગ્ધ થયાં, અને ધર્માચાર્યની પાસે જઈને તેમણે તેમને પૂછ્યું, “મહારાજ ! આપ એવો ઉપાય બતાવો કે જેથી જીવને નરક ગતિ પ્રાપ્ત ન થાય અને સ્વર્ગીય સુખની પ્રાપ્તિ થાય.” આચાર્યે તેમની તે પ્રકારની જિજ્ઞાસા જાણુને સ્વર્ગની પ્રાપ્તિ માર્ગ બતાવતા તેમને ધર્મને ઉપદેશ આપે. અને તેમણે વિષયાદિકથી વિરકત થઈને એજ આચાર્યની પાસે જિન દિક્ષા અંગીકાર કરી અને સકળ દુખેથી સર્વથા રહિત એવા મેક્ષની પ્રાપ્તિ કરી છે ૪ ઉદિતોદયદષ્ટાન્તઃ પાંચમું હિતો દષ્ટાંત-પુરિમતાલ નામના નગરમાં ઉદિતેદય નામને રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ શ્રીકાન્તા હતું. તે બહુ જ સુંદર હતી. તેનાં રૂપ-સૌદર્યનાં વખાણ સાંભળીને વારાણસી નગરના કર્મરુચિ નામના રાજાએ સૈન્યને લઈને પરમતાલ નગરને ચારે તરફ ઘેરે ઘાલ્યો. નગરને ઘેરાયેલ જોઈને ઉદિતોદયે વિચાર કર્યો કે એક જીવની રક્ષા માટે સંગ્રામમાં નકામી શ્રી નન્દી સૂત્ર ૩૩૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ અનેક જીની હત્યા કરવી તે એગ્ય નથી. એ વિચાર કરીને તે ઉપવાસ કરીને બેસી ગયો. તેના તપોબળને પ્રભાવે વિશ્રવણ નામના દેવે આવીને તે કર્મરૂચિ રાજાને ત્યાંથી ઉપાડીને તેના નગરમાં મૂકી દીધો. આ રીતે ઉદિત દયે પિતાની તથા પિતાની પ્રજાની રક્ષા કરી છે એ છે સાધુનર્દિષેણદ્દષ્ટાન્તઃ હું સાધુ નઃિણનું દષ્ટાંત-કેઈ સાધુએ મહાવીર સ્વામીના સમવસરછમાં ચિત્તની ચંચળતાને કારણે મુનિવ્રત છોડવાનો વિચાર કર્યો. એવામાં ત્યાં પ્રભુને વંદણા કરવા માટે નંદિષણ નામને એક રાજકુમાર આવી પહોંચે. તેની સાથે તેનું અન્તઃપુર હતું. અતઃપુરનું રૂપ લાવણ્ય એટલું બધું હતું કે તેમની આગળ અપ્સરાઓને સમૂહ પણ કઈ વિસાતમાં ન હતે. નંદિષેણ પ્રભુને ઉપદેશ સાંભળીને એજ સમયે તે સાધુની નજર સમક્ષ જ અનાપુરને પરિત્યાગ કરીને વિરક્ત થઈ ગયો. સાધુએ જ્યારે તે જોયું ત્યારે તેને પોતાના વિચાર માટે પસ્તાવે છે અને તેજ સમયથી સાવધાનીપૂર્વક તે પિતાનાં વત્તાનું રક્ષણ કરવા લાગ્યું. ૬ ધનદત્તષ્ટાન્તઃ સાતમું ધનદત્તનું દષ્ટાંત–ચંપા નગરીમાં ધનદત્ત નામના એક શેઠ રહેતા હતા. તેમને ત્યાં પુદયને કારણે વિપુલ ધન, વિપુલ પરિવાર અને વિપુલ સદ્ધિ હતી. જોકે સૌથી વધારે તેમને આદર સત્કાર કરતા હતા. કૈઈ પણ પ્રકારનાં સાંસારિક સુખની તેમને ત્યાં ઉણપ ન હતી તિરસ્કાર એટલે શું એ તે તેમણે સ્વપ્નમાં પણ અનુભવ્યું ન હતું. એક દિવસ એવું બન્યું કે સુપાત્ર. દાન, કરુણાદાન, અભયદાન આદિના વિષયમાં તે શેડની બુદ્ધિની અશ્રદ્ધા થઈ ગઈ. આ અશ્રદ્ધા આવવાનું શું કારણ છે તેને જ્યારે તેમણે જ્ઞાનદષ્ટિથી વિચાર કર્યો ત્યારે શુભ કર્મના ઉદયથી તેમના અંતઃકરણમાં સસારની અસારતાનું ભાન થવા લાગ્યું, તેમણે “સુમરા શીર”ની ઉક્તિને સાર્થક કરતાં, એજ સમયે જિન દીક્ષા અંગીકાર કરી લીધી. આ તેમની પારિણામિકબુદ્ધિનું ફળ છે ૭ | શ્રી નન્દી સૂત્ર ૩૩૬ Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકષ્ટાન્તઃ આઠમુ' શ્રાવકદૃષ્ટાંત-કેાઇ એક શ્રાવકને પરસ્ત્રી ગમનના ત્યાગનું' વ્રત હતું. એક દિવસ જ્યારે તેમણે તેમની પત્નીની સખીને જોઈ તો તેના પ્રત્યે તેમના ચિત્તમાં વિકાર ભાવ થયા. જ્યારે તેમની પત્નીએ આ વાત જાણી ત્યારે તેમણે તેમને મધુર વચના દ્વારા ખૂબ સમજાવ્યાં પણ તે સમજ્યાં જનહીં એક રાત્રે તેમની પત્નીએ તેને આધ આપવા માટે પેાતાની સખીના વષ લીધે અને પછી તે પતિની પાસે ગઈ. તેને જોતા તેજ ક્ષણે તે શ્રાવકને પરસ્ત્રી ત્યાગના વ્રતની યાદ આવી. તેના પ્રભાવે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પોતાના પતિને પશ્ચા ત્તાપ કરતા જોઈને તે સ્ત્રીએ કહ્યું, “નાથ! હું સખી નથી, હું તે આપની જ પત્ની છું. ” ત્યાર પછી તે ગુરુની પાસે પહેાંચ્યા અને પોતાનાથી પરસ્ત્રી ત્યાગ રૂપ વ્રતમાં મન:સંકલ્પને કારણે ઉત્પન્ન થયેલ દોષને માટે તેમની પાસે પ્રાયશ્ચિત માગ્યું. આ શ્રાવકની પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે ! ૮ ૫ ,, અમાત્યષ્ટાન્તઃ નવસુ અમાત્યષ્ટાંત-ધનુ નામના કાઇ મંત્રીએ પેાતાના રાજાના પુત્ર બ્રહ્મદત્તના રક્ષણ ને માટે એક સુરંગમા ખાદાવ્યા તે માગે તે બ્રહ્મદત્તને અહાર લઈ ગયા. આ મંત્રીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. ।। ૯ । શ્રી નન્દી સૂત્ર ક્ષપકષ્ટાન્તઃ દસમું' ક્ષેપક સાધુનું દૃષ્ટાંત-કાઈ એક સાધુ ક્રોધના આવેગમાં મરવાને કારણે સર્પની પર્યાયમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મરીને ફરીથી શુભકમના ઉદ્દયથી તે કોઇ રાજકુળમાં પુત્ર રૂપે અવતર્યાં. ત્યાં તેને મુનિરાજના ઉપદેશ સાંભળવાના અવસર મળ્યા. તેથી તે સ ંસારથી વિરક્ત થઈ ગયા, અને દિક્ષા અંગીકાર કરી લીધી. સુકુમાર શરીર હાવાને કારણે તે યાગ્ય રીતે તપશ્ચર્યા કરવાને અસમર્થ હતા. ૩૩૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ તેથી સાંવત્સરીને દિવસે પણ તે આહારને ત્યાગ કરી શકે નહીં. તેથી ગોચરીમાં જે કંઈ મળ્યું તે બધું તેણે પિતાના ગુરુને બતાવ્યું. ત્યારે ગુરૂદેવ તે જોઈને તેનાં પાત્રમાં ઘૂંકયા. તેથી તેને પિતાની જાતને ઘણી નિંદી અને વિચાર કર્યો, “હું કેટલું બધું ધિકકારને પાત્ર છું કે જેથી આજે સંવત્સરી પવની આરાધના કરવાને પણ અસમર્થ નિવડ છું. ” આ પ્રમાણે આત્મનિંદા કરતા, તેને શુભાધ્યવસાયને પ્રભાવે તેનું આવરણ કરતા કર્મોને ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ તેની પરિણામિકી બુદ્ધિનું ફળ હતું. ૧૦ અમાપટ્ટાન્તઃ અગીયારમું અમાત્યપુત્રનું દૃષ્ટાંત-દીર્ઘ પૃષ્ઠ રાજાએ વરધનું નામના અમાત્યપુત્રને બ્રહ્મદત્તના વિષયમાં અનેક પ્રશ્નો પૂછ્યા હતા. તે પ્રશ્નોને જવાબ તે વરધનુએ એ રીતે આપ્યો કે જેથી દીર્ઘ પૃષ્ઠ તે વાત સમજી શક્યો નહીં કે અમાત્યપુત્ર મારી વિરૂદ્ધ છે. આ રીતે વરધનુએ પિતાની પારિણામિકી બુદ્ધિથી બ્રહ્મદત્તનું રક્ષણ કર્યું છે ૧૧ છે ચાણક્યકાન્તઃ બારમું ચાણક્યદષ્ટાંત–ચાણકયે આ પ્રકારની ઘોષણા કરાવી કે દરેક પ્રજાજન એક જ દિવસે જન્મેલ પાંચ પચીશ (પ૨૫) ઘેડા, પાંચસે પચીશ (પર૫) ભેસે, પાંચસો પચીશ (૫૨૫) બળદે અને પાંચસો પચીશ (૫૨૫) કૂતરાઓ આજે મધ્યાહ્ન પહેલાં લાવીને હાજર કરે, નહીં તે દરેકને સોસ સેનામહોરોને દંડ ભરવો પડશે. આ પ્રકારની આજ્ઞાથી તેણે પિતાના ભાંડાગારને દ્રવ્યથી ભરી દીધું. આ તેની પરિણામિકી બુદ્ધિને પ્રભાવ છે ૧૨ શ્રી નન્દી સૂત્ર ૩૩૮ Page #346 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલમદ્રષ્ટાન્તઃ તેરમુ' સ્થૂલભદ્ર દૃષ્ટાંત-જ્યારે સ્થૂલભદ્રના પિતાની હત્યા કરવામાં આવા ત્યારે નન્દે સ્થૂલભદ્રને તેના પિતાનું સ્થાન ગ્રહણ કરવા વિન ંતિ કરી, પણ સ્થૂળભદ્રે સંસારના સંબંધોન દુઃખકર માનીને દીક્ષા અંગીકાર કરી. આ તેની પારિણામિકીબુદ્ધિના પ્રભાવ હતા । ૧૩ ।। નાસિક્યસુન્દરીદ્ર્ષ્ટાન્તઃ ચૌદમું નાસિકયસુન્દરીનન્દષ્ટાંત-નાસિકયપુરમાં નન્દ નામના એક રાજા હતા. તેની સ્ત્રીનું નામ સુંદરી હતુ. રાજાના ભાઈનું નામ ધપ્રિય હતું. ધમપ્રિયે સીમન્તાચાય પાસે ધમ દેશના સાંભળીને ભગવતી દીક્ષા અંગીકાર કરી. અનેક પ્રકારની તપસ્યાને પ્રભાવે તેને અનેક પ્રકારની લબ્ધિયા પ્રાપ્ત થઇ તેણે લબ્ધિના પ્રભાવે રાજા અને રાણીને દેવ અને દેવીનાં દર્શન કરાવ્યાં, દર્શન કરીને તે ખન્નેએ શ્રી નન્દી સૂત્ર વજ્ર દૃષ્ટાન્તઃ 'દરમું વજ્રદૃષ્ટાંત–અવન્તી દેશની ઉજ્જયિની નગરીમાં ધનગિરિ નામના ફાઇ એક ધનિક પુત્ર રહેતા હતા. તેના માતા પિતાએ તેના વિવાહ ધનપાલની પુત્રી સુનદા સાથે કર્યાં. ધનગિરિએ ગૃહસ્થ જીવન વ્યતીત કરતા કરતાં પોતાના સમય શાન્તિથી પસાર કર્યાં. કાલલબ્ધિના પ્રભાવથી ધનગિરિને જેવું સંસારની અસારતાનુ ભાન થયુ` કે તરત જ પેાતાની ગર્ભવતી પત્ની સુનંદાએ સમજાવ્યા છતાં પણ સિંહગિરિ સમક્ષ જઈને જિનદીક્ષા ગ્રહણ કરી. સુન દાને પ્રસૂતિનો સમય આવતા એક પુત્ર જન્મ્યા જેનું નામ વજા રાખ્યું. તેનુ શરીર વજ્ર જેવું હતું. એક દિવસ એવું બન્યુ કે કેટલીક સ્ત્રીઓભેગી થઈને આપસ આપસમાં વાતચીત કરવા લાગી કે આ ધનિગિરના પુત્ર વજ્ર ઘણો જ ભાગ્યશાળી છે, જો તેના પિતાએ જિન દિક્ષા અ ગીકાર ન કરી હાત તા તે તેના જન્માત્સવ ભારે ઠાઠમાઠથો ઉજવત. જ્યારે તે સ્ત્રીઓ વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી, ત્યારે તે ખાળક પારણામાં સૂતા હતા. તેમની આ વાત સાંભળતા જ તેને પેાતાના પૂર્વ ભવ યાદ આવ્યેા. જ્યારે તેણે પેાતાના પૂર્વભવ તથા દીક્ષિત થયેલ પિતાની આ વાત જાણી ત્યારે તેણે એવુ રડવા માંડયું કે જેથી તેની માતાને ૩૩૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ તેના તરફ્ વિરકિત થઇ ગઈ. આ રીતે છ માસ વ્યતીત થઈ ગયાં. એક સમય એવુ બન્યું કે સિ’હરિ આચાય પોતાના ધનગિરિ આદિ શિષ્ય પરિવાર સહિત વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા. ધનિગિરએ આચાર્ય મહારાજ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માગી ત્યારે આચાય મહારાજે કહ્યું આજે તમારા પાત્રમાં જે કઈ વસ્તુ આવે તે ભલે સચિત્ત હોય કે અચિત્ત હોય પણ તે બધી લેતા આવજો. “ આચાર્ય મહારાજની આ પ્રકારની આજ્ઞા મળતાં જ ધનગિર ત્યાંથી ગાચરી માટે ઉપડયા, અકસ્માત તે સૌથી પહેલાં સુનાને ઘેર પહેાંચ્યા. સુનંદાએ જોયુ કે આ મારા પતિ છે ત્યારે તેણુ તેમને કહ્યું, મારાથી ખની શકયુ ત રીતે આટલા દિવસો સુધી આપના બાલકનું પાલન પોષણ કર્યું', હવે આપ તેને લઇ જાવા. તે તે રાતિદવસ રડયા જ કરે છે. તેના રૂદનથી હું તે ગળે આવી ગઈ છું. તે કારણે આ બાળક પ્રત્યે મને કાઈ મમતા નથી. ’” આમ કહીને તેણે તે ખાળકને મુનિનાં પાત્રમાં લેાકેાને સાક્ષિ બનાવીને મૂકીદીધા, ધનિગિર મુનિએ તેને લાવીને આચાય મહારાજ સમક્ષ મૂકી દીધા. ગુરુમહારાજે તે ખાલક શ્રી સંઘને સોંપી દીધા સંઘે ઘણા પ્રેમપૂર્વક તેનું લાલનપાલન કર્યું. જ્યારે તે ખાલક આઠ વર્ષના થયા ત્યારે તેની માતા સુનંદા માલક વાને પાછા લેવા માટે શ્રી સંઘની પાસે આવી. સ ંઘે તે સમયે એક તરફ વિવિધ અલંકાર તથા વૈભવને પુજ એકત્ર કરીને મૂકયા અને બીજી તરફ દોરા સાથેની મુહપત્તી, રોહરણ, તથા પાત્ર આદિ ઉપકરણ મૂકયાં અને એવુ કહ્યું કે આમાંથી આ બાલકને જે ગમે તે તે લઈ લે, તેમાં અમને કઈ વાંધા નથી. આ પ્રકા રના ન્યાય સાંભળતા જ તે બાળક તરત જ ઉઠીને દોરા સહિતની મુહુપત્તીને પેાતાના મુખ પર બાંધી લીધી, તથા રોહરણ અને પાત્રાને પાતાના હાથમાં લઈ લીધાં. આ રીતનું આ વજ્ર સ્વામીની પરિણામિકી બુદ્ધિતુ દૃષ્ટાંત છેડા ૫ ચરણાહતદ્દષ્ટાન્તઃ સોળમું' ચરણુાહતદષ્ટાંત-વસન્તપુરમાં રિપુમન નામના રાજા રાજ્ય કરતા શ્રી નન્દી સૂત્ર ૩૪૦ Page #348 -------------------------------------------------------------------------- ________________ હતે. એક વખત કેટલાક યુવાન સેવકોએ મળીને રાજાને કહ્યું, “મહારાજ! જીર્ણશીર્ણ શરીરવાળા તથા ધોળાં વાળવાળાં પુરુષોને આપ રાજ્યના કાર્યમાંથી છૂટા કરીને યુવાન સેવકોને રાખે, કારણ કે વૃદ્ધોથી કંઈ કામ થઈ શકતું નથી. યુવાને એવા હોય છે કે તે સમસ્ત કાર્યને સારી રીતે કરે છે, અને કરી શકે છે. તેમની એ વાત સાંભળીને રાજાએ એક દિવસ તેમની કસેટી કરવા માટે તેમને એવું પૂછ્યું કે કહે, કેઈ મારા મસ્તક પર લાત મારે તે તેને શે દંડ આપવું જોઈએ. રાજાની એ વાત સાંભળીને તે યુવાનોએ કહ્યું, “મહારાજ! તેમાં પૂછવાની વાત જ શી છે? એ તે સ્પષ્ટ છે કે એવી વ્યક્તિના તે રાઈ રાઈ જેવાં ટુકડા કરીને તેને મારી નાખવી જોઈએ.” તેમની આ વાત સાંભળીને તેમણે એજ વાત વૃદ્ધોને પૂછી ત્યારે તેમણે કહ્યું, “મહારાજ! વિચાર કરીને અમે તેને જવાબ આપશું” આ પ્રમાણે કહીને એકાન્તમાં જઈને તેઓ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં કરતાં એ વાત તેમના સમજવામાં આવી ગઈ કે રાણીના સિવાય રાજાના મસ્તક પર લાત મારવાનું સામર્થ્ય કે હિંમત બીજા કેનામાં સંભવી શકે ? છતાં પણ તે વિશેષ સન્માનને એગ્ય મનાય છે. આ પ્રમાણે વિચાર કરીને તેઓ રાજા પાસે પાછાં ફર્યો અને તેમણે રાજાને કહ્યું, “મહારાજ! આપના શિર પર ચરણ પ્રહાર કરનાર વ્યક્તિ તે વિશેષ સત્કારને પાત્ર હોય છે. આ પ્રમાણે તેમના વચન સાંભળીને રાજા તેમને બુદ્ધિવૈભવ જોઈને ઘણે ખુશ થયે અને તેમને જ તેણે પિતાની સેવામાં રાખી લીધા. આ પ્રમાણે આ રાજા અને વૃદ્ધોની પારિણામિકી બુદ્ધિનું દષ્ટાંત છે ૧૬ . આમરડવાન્તઃ સત્તરમું આમંg-ત્રિનામઢ દષ્ટાંત-કઈ એક કુંભારે કઈ એક વ્યક્તિને માટે બનાવટી આંબળું દીધું. તે રૂપ અને રંગમાં સાચાં આંબળા જેવું જ હતું. પણ તેણે તેને સ્પર્શ કરતાં કઠણ લાગવાથી તથા તે તેની ઉત્પત્તિને સમય ન હોવાથી તેને સમજી જવામાં વાર ન લાગી કે તે સાચું આમળું નથી પણ બનાવટી છે. આ તેની પારિણામિકી બુદ્ધિનું ફળ હતું. ૧૭ શ્રી નન્દી સૂત્ર ૩૪૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ મણિદ્દષ્ટાન્તઃ અઢારમું મળિ દષ્ટાંત–એક સર્ષ કે જેની ફેણમાં મણિ હવે તે દરરોજ વૃક્ષ પર ચડીને પક્ષીઓનાં બચ્ચાને ખાઈ જતો હતો. એક દિવસ એવું બન્યું કે તે સર્પ વૃક્ષ પરથી ચૂકવાથી નીચે પડી ગયો. તેને મણિ તે વૃક્ષના એક ખૂણે મૂકેલું હતું. તેથી તેને પ્રકાશ બીજી ડાળી પર ન પડવાથી તે જે પડશે. કે નીચે કૂવામાં જઈને પડયો અને મરી ગયો. કૂવાનું પાણી વૃક્ષની ડાળી પર પડેલા તે મણિનાં કિરણેની છાયાથી લાલરંગનું દેખાતું હતું. ત્યાં એક બાળક રમતે હતો. તેણે જેવું તે દશ્ય જોયું કે તેને ભારે આશ્ચર્ય થયું. પિતાની પાસે જઈને તેણે તે બધી વાત તેમને કહી. તે તરત જ ત્યાં આવ્યો અને બરાબર નિરીક્ષણ કર્યું. જ્યારે તેને મણિ વિષે ખાતરી થઈ ગઈ ત્યારે તેણે વૃક્ષ પર ચડીને તે મણિ લઈ લીધો. આ પ્રમાણે આ તેની પારિણામિક બુદ્ધિનું ઉદાહરણ થયું છે ૧૮ સર્પદષ્ટાન્તઃ ઓગણીસમું સર્ષ દૃષ્ટાંત–ચંડકૌશિક નામે મહાવીર સ્વામીના અલૌકિક રક્તને ચાખીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તે તેની પરિણામિક બુદ્ધિનું ફળ હતું ૧૯લા ખગિદ્દષ્ટાન્તઃ વીસમું દષ્ટાંત–કોઈ એક શ્રાવક યૌવનના મદમાં આવીને તેમાં આવેલ દાની આલોચના કર્યા વિના મરવાથી ગંડારૂપે ઉત્પન્ન થયો. તે એટલે બધે નિર્દય હતો કે વનમાં જે કંઈ મનુષ્ય આવતે તેને મારીને ખાઈ જતે. એક દિવસ તેણે માર્ગ પરથી જતાં મુખપર દેરી સહિતની મુહપત્તીવાળા અનેક મુનિને જોયા. તેમને જોતાં જ તે તેમના પર આક્રમણ કરવા માટે કુદ્યો પણ તેમના તપના પ્રભાવે તે તેમના પર આક્રમણ કરી શકે નહીં. આ લોકો પરનું મારું આક્રમણ શા કારણે નિષ્ફળ ગયું તેને વારંવાર વિચાર કરતાં તેને જાતિસમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે અનશન કરીને માર્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયે. આ પ્રમાણે આ તેની પરિણામિકબુદ્ધિનું દૃષ્ટાંત થયું ૨૦ | શ્રી નન્દી સૂત્ર ૩૪૨ Page #350 -------------------------------------------------------------------------- ________________ સ્તુપેન્દ્રદષ્ટાન્તઃ એકવીસમું સ્તૂપેન્દ્ર દષ્ટાંત-જ્યારે અજિતનાથ સ્વામીનું શાસન ચાલતું હતું ત્યારે તેમનાં વંશમાં સમર નામે એક રાજા થયો. તે વિશેષરૂપે દેવાની આરાધના કરતો હતો. તેણે દેવની સહાયતાથી દેશ, રાજય તથા કુળભવ આદિની રક્ષા માટે એક વિશાળ કીર્તિસ્થંભ બનાવરાવ્યું. તેમાં અનેક પ્રાણએને રહેવા માટે આશ્રય મળતો હતે. સમરના વંશમાં એક નવનીત નામને રાજા થયે જે ન્યાયનીતિથી રહિત હતા. તે વિશાળકીર્તિસ્તંભને જીર્ણશીર્ણ થયેલ જોઈને, તેણે પિતાના સેવકને તે પાડી નાખવાને આદેશ આપ્યો. એજ વખતે વિવિધ લબ્ધિ સંપન્ન સુસંયત નામના મુનિરાજ વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. જ્યારે તેમને આ કીર્તિસ્તંભને પાડી નાખવાનું છે એવી ખબર પડી ત્યારે નવનીત રાજા કે જે ત્યાં તેમને વંદણા કરવા આવ્યા હતા તેને કહ્યું, રાજન ! આ કીર્તિસ્તંભને પાડી નાખવાથી અનેક પ્રાણીઓને સંહાર થશે, દેવ, દેવપ્રકેપથી દેશમાં ઉપદ્રવ, રાજ્યમાં વિપ્લવ આદિ અનેક મુશ્કેલીઓ આવી પડશે. તે આપ તેને પડાવશે નહીં” આ પ્રકારની સુસંયત મુનિની પારિણામિકબુદ્ધિને પ્રભાવે તે વિશાળ કીર્તિસ્તંભને પાડવામાં આવ્યા નહીં. . 21 આ રીતે આ બધાં અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનનાં દષ્ટાંત પૂરાં થયાં છે છે નંદીસૂત્રને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ શ્રી નન્દી સૂત્ર 343